શામળાજી

શામળાજી : એક પ્રાચીન ભારતીય યાત્રાધામ અને સાંસ્કૃતિક કેન્દ્ર. ગુજરાત રાજ્યના સાબરકાંઠા જિલ્લાના ભિલોડા તાલુકામાં મેશ્ર્વો નદીને કાંઠે  2૩° 41´ ઉ. અ. અને 7૩° 2૩´ પૂ. રે. પર શામળાજી આવેલું છે. પ્રાચીન કાળમાં તે હરિશ્ર્ચંદ્રપુરી, રુદ્રગયા, ગદાધર-ક્ષેત્ર વગેરે નામે ઓળખાતું હતું. અહીંથી બૌદ્ધ સ્તૂપ, વિહાર, શૈવમંદિરો તેમજ વૈષ્ણવ મંદિરો તથા…

વધુ વાંચો >

શામા (copsychus macabaricus)

શામા (copsychus macabaricus) : પક્ષીવૃંદના મુકુટમણિરૂપ એક ગાયક પક્ષી. બીજું ગાયક પક્ષી છે દૈયડ. શામાના ગળામાં અલૌકિક મીઠાશ હોય છે. વૈવિધ્યભર્યા મુક્ત ગાન સાથે એનામાં મનુષ્ય અને પશુ-પક્ષીઓની અનેક ભેદવાળી વાણીઓનું અનુકરણ કરવાની અગાધ શક્તિ રહેલી છે. તે સ્વભાવે અતિ શરમાળ છે; તેથી માણસથી દૂર તે ગીચ વનરાઈમાં અને ખાસ…

વધુ વાંચો >

શામ્બ

શામ્બ : શ્રી સમરેશ બસુ(‘કાલકૂટ’)ની ઈ.સ. 1977માં પ્રગટ થયેલી બંગાળી નવલકથા. ઈ.સ. 1982 સુધીમાં તેની પાંચ આવૃત્તિઓ થયેલી અને 60,000થી વધુ નકલો વેચાયેલી ! તેનો પ્રસાદ બ્રહ્મભટ્ટે કરેલ અનુવાદ 1986માં ‘શાપ-અભિશાપ’ નામે અને 2002માં ‘શામ્બ’ નામે પ્રગટ થયો છે. ઈ.સ. 1980ના સાહિત્ય અકાદમી પુરસ્કારથી વિભૂષિત ‘શામ્બ’ના લેખક સમરેશ બસુ બંગાળી…

વધુ વાંચો >

શાયર મુતીઈ

શાયર મુતીઈ : ‘ગંજ મઆની’ નામના એક મસનવી કાવ્યનો રચનાર. તે લગભગ ઈ. સ. 15૩1માં મક્કાથી દીવ આવ્યો હતો. તે ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526-15૩7)ને મળ્યો હતો. મુતીઈએ લખેલ ઉપર્યુક્ત કાવ્યમાં સુલતાન બહાદુરશાહે માળવાના સુલતાન મહમૂદશાહને હરાવીને માળવા જીતી લીધું અને ગુજરાતમાં તેનું વિલીનીકરણ કર્યું એનો તથા બહાદુરશાહે પોર્ટુગીઝો પર વિજય મેળવ્યો…

વધુ વાંચો >

શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં)

શારકામ (ધાતુ અને બિનધાતુ પદાર્થોમાં) : દાગીનામાં છિદ્ર (શાર) પાડવા તેમજ તે માટેનાં પાનાં અને યંત્રો. વસ્તુને કે તેના ભાગોને જ્યારે એકબીજા સાથે જોડવાનાં થાય ત્યારે જો સ્ક્રૂ કે પિનથી જોડવાની રીત વાપરીએ તો છિદ્ર પાડવાનો પ્રશ્ર્ન ઊભો થાય છે. દાગીનો કયા પદાર્થ(લાકડું, પ્લાસ્ટિક કે ધાતુ)નો બનેલો છે, કુલ કેટલાં…

વધુ વાંચો >

શારકામ-ભૂસ્તરીય (drilling-geological)

શારકામ–ભૂસ્તરીય (drilling-geological) : જમીન કે દરિયામાં, પાણીના સ્રોત માટે, ખનિજ-તેલ/વાયુ માટે, ખાણો માટે, બોગદા (ટનલિંગ) માટે કે પૃથ્વીના પેટાળના અભ્યાસ માટે કરાતું શારકામ. શારકામ-ક્રિયા વર્ષોજૂની છે. તેમાં ઉત્તરોત્તર વિકાસ થતો રહ્યો છે. જમીનતળમાં રહેલ પાણીને શારકામ કરી મેળવવું તે જૂની અને જાણીતી રીત છે. ઉત્તરોત્તર પાણીના બોરની સંખ્યા જે રીતે…

વધુ વાંચો >

શારદા

શારદા : ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું સ્થાન ધરાવતું શ્રી ગોકુળદાસ રાયચુરાના તંત્રીપદે પ્રગટ થયેલું, સાહિત્ય, કળા, સંસ્કાર અને લોકસાહિત્યના પ્રસાર માટેનું સામયિક. 1924ના એપ્રિલ માસમાં ગોકુળદાસ રાયચુરાએ રાજકોટમાંથી પ્રગટ કરેલા ‘શારદા’ના પ્રથમ અંકે સૌરાષ્ટ્રમાં આગવી સાહિત્યિક આબોહવા અને સાંસ્કૃતિક ચેતના જગાડી હતી. એનો આર્ટ પેપર પર છપાયેલો પ્રથમ અંક રંગીન…

વધુ વાંચો >

શારદા (નદી)

શારદા (નદી) : હિમાલયમાંથી નીકળીને ભારત-નેપાળની પશ્ચિમ સરહદ પર દક્ષિણ-અગ્નિ દિશા તરફ વહેતી નદી. 480 કિમી.નો વહનમાર્ગ પસાર કર્યા પછી તે ઘાઘરા નદીને મળે છે. તેના ઉપરવાસમાં તે કાલી નદીના નામથી ઓળખાય છે. બર્મદેવ મંડી ખાતે તે ગંગાના મેદાનમાં પ્રવેશે છે જ્યાં શારદા આડબંધ આવેલો છે. તેની ઉપર તરફ તે…

વધુ વાંચો >

શારદા અશોકવર્ધન, એન.

શારદા અશોકવર્ધન, એન. (જ. 28 જુલાઈ 19૩8, વિજયનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવયિત્રી-લેખિકા. તેમણે બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ હોમ-સાયન્સમાં ડિપ્લોમા કર્યો. તેઓ સરકારી નોકરીમાં જોડાયાં. આંધ્ર પ્રદેશ સરકારના માહિતી અને જાહેર સંપર્ક ખાતાનાં સંયુક્ત નિયામકપદેથી તેઓ સેવાનિવૃત્ત થયાં. તેઓ સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બૉર્ડનાં સભ્ય; જવાહર બાલભવનનાં નિયામક; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી, હૈદરાબાદનાં…

વધુ વાંચો >

શારદાગ્રામ

શારદાગ્રામ : ગાંધીપ્રેરણાથી સ્થપાયેલું એક વિદ્યાકેન્દ્ર. શ્રી મનસુખરામ જોબનપુત્રાએ ગાંધીજીની પ્રેરણાથી તા. 9-4-1921ના રોજ કરાંચીમાં એક જાહેર બાગમાં શેતરંજી ઉપર શારદામંદિરની સ્થાપના કરી હતી. કેવળ ધ્યેયનિષ્ઠ સંકલ્પશક્તિથી આવા અભાવની સ્થિતિમાંથી તેમણે એ સંસ્થાને ખ્યાતિપ્રાપ્ત વિદ્યાકેન્દ્ર બનાવ્યું હતું. શારદામંદિરમાં શિક્ષણની સાથે ચારિત્ર્યઘડતર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. એ જ રીતે…

વધુ વાંચો >

શાક્ત સંપ્રદાય

Jan 10, 2006

શાક્ત સંપ્રદાય : શક્તિની ઉપાસનાનો પ્રાચીન ભારતીય સંપ્રદાય. વિશ્વના સર્વ દેશોમાં એક કે બીજી રીતે શક્તિની ઉપાસના આદિકાળથી થતી આવી છે. ભારતમાં પણ પ્રાચીન સમયથી આજ સુધી પરમ તત્વની શક્તિ રૂપે આરાધના સતત ચાલ્યા કરે છે. તેનો આરંભ ક્યારે થયો તે કહેવું કઠિન છે; પરંતુ કેનોપનિષદમાં ઉમા હૈમવતીની આખ્યાયિકામાં અને…

વધુ વાંચો >

શાક્ય

Jan 10, 2006

શાક્ય : કપિલવસ્તુનું એક કુળ કે કબીલો (clan). ગૌતમ બુદ્ધ શાક્ય કુળના હતા. શાક્યો રાજકીય દૃષ્ટિએ બહુ શક્તિશાળી ન હતા. ઈ. પૂ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં શાક્યોએ કોશલની સર્વોપરિતા સ્વીકારી હતી. શાક્યો સૂર્યવંશી તથા ઇક્ષ્વાકુ કુળના હોવાનો દાવો કરતા હતા અને પોતાને કોશલના લોકો માનતા હતા. તેથી રાજા પ્રસેનજિત પોતાને ગૌતમ…

વધુ વાંચો >

શાખ (credit)

Jan 10, 2006

શાખ (credit) : ધંધાદારી ભાષામાં શાખ એટલે સુપ્રતિષ્ઠા, આંટ, આબરૂ અથવા પત. વિવિધ પ્રકારના વ્યાપાર-ધંધામાં એવી સ્વૈચ્છિક ગોઠવણ ઉત્પન્ન થઈ હોય છે કે જેને પરિણામે એક વેપારી બીજાને એની શાખ પર માલ આપે. શાખ પર માલ પૂરો પાડી શકાય અથવા સેવા પણ પૂરી પાડી શકાય. સ્ટ્રાઉડ્સની જ્યુડિસિયલ ડિક્ષનરી પ્રમાણે રોકડાં…

વધુ વાંચો >

શાખધિરાણ સહકારી મંડળી

Jan 10, 2006

શાખધિરાણ સહકારી મંડળી : પરસ્પર સહકાર દ્વારા આર્થિક હિત સાધવાના હેતુથી સ્થપાયેલી મંડળી. શાખધિરાણ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સભ્યોનું આર્થિક હિત કેન્દ્રસ્થાને હોય છે. મંડળીના સભ્યો સામાન્ય રીતે એકબીજાથી પરિચિત હોય છે, એકબીજાની જરૂરિયાતો માટે સભાન હોય છે અને એકમેકની પ્રગતિમાં રસ ધરાવતા હોય છે. મંડળીના સભ્યોમાં…

વધુ વાંચો >

શાખ-નિયમન

Jan 10, 2006

શાખ–નિયમન : દેશની વ્યાપારી બૅંકો દ્વારા રોકાણકારોને અપાતી શાખનું વિસ્તરણ અને સંકોચન કરવા સારુ મધ્યસ્થ બૅંક દ્વારા વખતોવખત નિર્ધારિત કરવામાં આવતા નિયમો. સાદી ભાષામાં કહીએ તો મધ્યસ્થ બૅંક દ્વારા શાખની વૃદ્ધિ અથવા સંકોચ કરવા માટે લાદવામાં આવતાં નિયમનો. જ્યારે કોઈ પણ દેશની સરકાર પોતાના મૂડીખર્ચ અથવા મહેસૂલી ખર્ચ માટે ખાધપૂરક…

વધુ વાંચો >

શાખપત્ર (વાણિજ્યિક)

Jan 10, 2006

શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી…

વધુ વાંચો >

શાખાકારી જળપરિવાહ

Jan 10, 2006

શાખાકારી જળપરિવાહ : જુઓ નદી.

વધુ વાંચો >

શાગાલ, માર્ક (Chagall Marc)

Jan 10, 2006

શાગાલ, માર્ક (Chagall Marc) (જ. 7 જુલાઈ 1887, વિટૅબ્સ્ક, રશિયા; અ. ?) : મધુર સ્વપ્નિલ ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર; પરાવાસ્તવવાદી (surrealistic) ચિત્રકલાના અગ્રયાયી. પોલૅન્ડની સરહદ નજીક આવેલા નાનકડા રશિયન ગામડા વિટૅબ્સ્કમાં એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. એમને આઠ ભાઈ-બહેન હતાં. કુંટુંબ ગરીબ કહી શકાય તેવું નહિ, પણ…

વધુ વાંચો >

શાજાપુર

Jan 10, 2006

શાજાપુર : મધ્યપ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 2૩° 00´થી 24° 15´ ઉ. અ. અને 75° 45´થી 77° 00´ પૂ. રે. વચ્ચેનો 6,196 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો, ઈશાન અને પૂર્વમાં રાજગઢ જિલ્લો, અગ્નિકોણમાં…

વધુ વાંચો >

શાતકર્ણિ 1લો

Jan 10, 2006

શાતકર્ણિ 1લો (ઈ. સ. પ્રથમ સદી) : શાતવાહન વંશનો રાજા અને કૃષ્ણનો પુત્ર. સાતવાહનોની ઓળખ વિશે ઇતિહાસકારોમાં જુદા જુદા મત પ્રચલિત છે. પુરાણોમાં સાતવાહનોનો ઉલ્લેખ આંધ્રભૃત્ય કે આંધ્ર તરીકે કરવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્યમાં તે શાલિવાહનના નામે જાણીતા છે. સાતવાહનો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના તળેટીના પ્રદેશમાં વસતા હતા. પુરાણોમાં આ…

વધુ વાંચો >