શારદાતનય અને ભાવપ્રકાશન

શારદાતનય અને ભાવપ્રકાશન (11મી સદી પછી) : ભારતીય નાટ્યશાસ્ત્રી. દંતકથા મુજબ કાશીમાં રહેલ શારદાની ઉપાસનાથી તેમનો જન્મ થયો હોવાથી ‘શારદાતનય’ એવું નામ પિતાએ આપેલું. તેમના પિતાનું નામ ભટ્ટગોપાલ હતું. પિતામહનું નામ કૃષ્ણ અને પ્રપિતામહનું નામ લક્ષ્મણ હતું. તેમનું ગોત્ર કાશ્યપ હતું. તેમનું મૂળ વતન ‘માઠરપૂજ્ય’ નામનું ગામ હતું. પાછળથી પિતા…

વધુ વાંચો >

શારદાપ્રસાદ, એચ. વાય.

શારદાપ્રસાદ, એચ. વાય. (જ. 15 એપ્રિલ 1924, બૅંગાલુરુ, કર્ણાટક) : કન્નડ તથા ભારતીય અંગ્રેજી લેખક અને અનુવાદક. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ) અને હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં ફેલોશિપ મેળવી. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા બાદ લેખનકાર્યમાં પરોવાયા. તેઓ 1966-78 અને 1980-88 સુધી વડાપ્રધાનના માહિતી-સલાહકાર, 1978-80 સુધી ઇંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માસ કૉમ્યુનિકેશનના…

વધુ વાંચો >

શારદા ફિલ્મ કંપની

શારદા ફિલ્મ કંપની (1925) : મૂક ચિત્રોના સમયની નિર્માતા કંપની. સરસ્વતી ફિલ્મ કંપની સાથે સંકળાયેલા બે ભાગીદારો : ભોગીલાલ કે. એમ. દવે અને નાનુભાઈ દેસાઈએ તેમાંથી છૂટા થઈને 1925માં શારદા ફિલ્મ કંપનીની સ્થાપના કરી હતી. તે માટે નાણાકીય સહાય મયાશંકર ભટ્ટે કરી હતી. તેઓ પણ ભાગીદાર તરીકે આ કંપનીમાં જોડાયા…

વધુ વાંચો >

શારદાશહર (Sardashahr)

શારદાશહર (Sardashahr) : રાજસ્થાનના ચુરુ જિલ્લામાં આવેલું નગર. ભૌગોલિક સ્થાન : 28° 26´ ઉ. અ. અને 74° 29´ પૂ. રે.. આ નગર તથા તેનો કિલ્લો બીકાનેરના મહારાજા સરદાર સિંહે 1850ના અરસામાં બંધાવેલો. અહીં છેવાડાના રેલમથક સાથે સડકમાર્ગનું જંક્શન આવેલું છે. અહીં ઊન, ઢોર અને ચામડાના માલસામાનનો વેપાર ચાલે છે. અહીંના…

વધુ વાંચો >

શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle)

શારપોનટીર, ઇમાન્યૂએલ્લે (Charpentier, Emmanuelle) (જ. 11 ડિસેમ્બર 1968 જુવીસી-સૂર-ઑર્ગે, ફ્રાંસ) : ફ્રાંસના પ્રાધ્યાપક અને રસાયણશાસ્ત્રનો 2020નો નોબેલ પુરસ્કાર અમેરિકાના જેનિફર ડાઉના સાથે મેળવનાર તથા સૂક્ષ્મજીવશાસ્ત્ર, જનીનવિદ્યા અને જૈવરસાયણમાં સંશોધન કરનાર. તેઓ 2015થી બર્લિનમાં આવેલી મેક્સ પ્લાંક ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઇન્ફેક્શન બાયૉલૉજીમાં નિયામક તરીકે સેવા આપે છે. 2019માં તેમણે મેક્સ પ્લાંક એકમની…

વધુ વાંચો >

શારાકુ, તોશુસાઈ (Sharaku Toshusai)

શારાકુ, તોશુસાઈ (Sharaku Toshusai) [જ. આશરે 1750, એડો (ટોકિયો), જાપાન; અ. 1801, એડો (ટોકિયો), જાપાન] : જાપાનની ઉકિયો-ઈ કાષ્ઠછાપ-ચિત્રકલાના પ્રમુખ છાપચિત્રકારોમાંના એક. કાબુકી રંગમંચના નાયક અને નાયિકાઓના હાસ્યપ્રેરક, ક્રુદ્ધ અને ત્રસ્ત વ્યક્તિચિત્રો આલેખવા માટે તેઓ જાણીતા છે. શારાકુનો જન્મ એક ધનાઢ્ય કુટુંબમાં થયેલો અને યુવાનીના પ્રારંભે તેમણે ખુદ એક કાબુકી…

વધુ વાંચો >

શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ)

શારિબ રુદૌલ્વી (એસ. એમ. અબ્બાસ) (જ. 1 સપ્ટેમ્બર 19૩5, રુદૌલી, ફૈઝાબાદ, ઉત્તરપ્રદેશ) : ઉર્દૂ પંડિત. તેમણે બી.એ. (ઑનર્સ); તથા લખનૌ યુનિવર્સિટીમાંથી ઉર્દૂમાં એમ.એ. અને પીએચ.ડી.ની પદવીઓ મેળવી હતી. તેઓ જવાહરલાલ નેહરુ યુનિવર્સિટીમાં ભારતીય ભાષા કેન્દ્રના પ્રાધ્યાપક; ભારત સરકારના શિક્ષણ મંત્રાલયમાં પ્રમોશન ઑવ્ ઉર્દૂ બ્યૂરોમાં મુખ્ય પ્રકાશન-અધિકારી (1975-79); 197૩-75; 1979-90 દરમિયાન…

વધુ વાંચો >

શારીર-વિજ્ઞાન : શારીર-પરિચય

શારીર–વિજ્ઞાન : શારીર–પરિચય : આયુર્વેદમાં શરીરને લગતા શાસ્ત્રને ‘શારીર’ કહે છે. શરીરની ઉત્પત્તિથી માંડી મૃત્યુપર્યંતના બધા જ ભાવોનું ‘શારીર’માં વર્ણન કરવામાં આવે છે. તેમાં  શરીરની રચના અને ક્રિયા એમ બંને વિષયોનું વર્ણન કરાતું હોવાથી શારીરવિષયના ‘રચનાશારીર’ (anatomy) અને ‘શારીરક્રિયા’ (physiology) એવા મુખ્ય બે વિભાગો પડે છે. આયુર્વેદના ચરક, સુશ્રુતાદિ બધા…

વધુ વાંચો >

શારીરિક રાસાયણિક ક્રિયાઓ

શારીરિક રાસાયણિક ક્રિયાઓ : માનવશરીરમાં થતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. તેને ચયાપચય (metabolism) કહે છે. આ પ્રકારની જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓમાં નાના અણુઓ એકઠા મળીને (સંઘટન) મોટા અણુઓ બનાવે છે અથવા મોટા અણુઓ વિઘટન પામીને નાના નાના અણુઓમાં ફેરવાય છે. આ પ્રક્રિયાઓને અનુક્રમે ચય (anabolism) અને અપચય (catabolism) કહે છે. તેમને સંયુક્ત…

વધુ વાંચો >

શારીરિક શિક્ષણ

શારીરિક શિક્ષણ : શરીરનાં વિવિધ તંત્રો તથા પાંચ કર્મેન્દ્રિયોને પૂરી ક્ષમતાથી કામ કરે તે રીતે તૈયાર કરવા જે શિક્ષણ અપાય છે તે. શારીરિક શિક્ષણનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ એ સ્વીકાર્યું કે ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્’ – ધર્મ એટલે જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ, તે માટેનું પ્રથમ સાધન શરીર છે. સ્વસ્થ…

વધુ વાંચો >

શાક્ત સંપ્રદાય

Jan 10, 2006

શાક્ત સંપ્રદાય : શક્તિની ઉપાસનાનો પ્રાચીન ભારતીય સંપ્રદાય. વિશ્વના સર્વ દેશોમાં એક કે બીજી રીતે શક્તિની ઉપાસના આદિકાળથી થતી આવી છે. ભારતમાં પણ પ્રાચીન સમયથી આજ સુધી પરમ તત્વની શક્તિ રૂપે આરાધના સતત ચાલ્યા કરે છે. તેનો આરંભ ક્યારે થયો તે કહેવું કઠિન છે; પરંતુ કેનોપનિષદમાં ઉમા હૈમવતીની આખ્યાયિકામાં અને…

વધુ વાંચો >

શાક્ય

Jan 10, 2006

શાક્ય : કપિલવસ્તુનું એક કુળ કે કબીલો (clan). ગૌતમ બુદ્ધ શાક્ય કુળના હતા. શાક્યો રાજકીય દૃષ્ટિએ બહુ શક્તિશાળી ન હતા. ઈ. પૂ.ની છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં શાક્યોએ કોશલની સર્વોપરિતા સ્વીકારી હતી. શાક્યો સૂર્યવંશી તથા ઇક્ષ્વાકુ કુળના હોવાનો દાવો કરતા હતા અને પોતાને કોશલના લોકો માનતા હતા. તેથી રાજા પ્રસેનજિત પોતાને ગૌતમ…

વધુ વાંચો >

શાખ (credit)

Jan 10, 2006

શાખ (credit) : ધંધાદારી ભાષામાં શાખ એટલે સુપ્રતિષ્ઠા, આંટ, આબરૂ અથવા પત. વિવિધ પ્રકારના વ્યાપાર-ધંધામાં એવી સ્વૈચ્છિક ગોઠવણ ઉત્પન્ન થઈ હોય છે કે જેને પરિણામે એક વેપારી બીજાને એની શાખ પર માલ આપે. શાખ પર માલ પૂરો પાડી શકાય અથવા સેવા પણ પૂરી પાડી શકાય. સ્ટ્રાઉડ્સની જ્યુડિસિયલ ડિક્ષનરી પ્રમાણે રોકડાં…

વધુ વાંચો >

શાખધિરાણ સહકારી મંડળી

Jan 10, 2006

શાખધિરાણ સહકારી મંડળી : પરસ્પર સહકાર દ્વારા આર્થિક હિત સાધવાના હેતુથી સ્થપાયેલી મંડળી. શાખધિરાણ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સભ્યોનું આર્થિક હિત કેન્દ્રસ્થાને હોય છે. મંડળીના સભ્યો સામાન્ય રીતે એકબીજાથી પરિચિત હોય છે, એકબીજાની જરૂરિયાતો માટે સભાન હોય છે અને એકમેકની પ્રગતિમાં રસ ધરાવતા હોય છે. મંડળીના સભ્યોમાં…

વધુ વાંચો >

શાખ-નિયમન

Jan 10, 2006

શાખ–નિયમન : દેશની વ્યાપારી બૅંકો દ્વારા રોકાણકારોને અપાતી શાખનું વિસ્તરણ અને સંકોચન કરવા સારુ મધ્યસ્થ બૅંક દ્વારા વખતોવખત નિર્ધારિત કરવામાં આવતા નિયમો. સાદી ભાષામાં કહીએ તો મધ્યસ્થ બૅંક દ્વારા શાખની વૃદ્ધિ અથવા સંકોચ કરવા માટે લાદવામાં આવતાં નિયમનો. જ્યારે કોઈ પણ દેશની સરકાર પોતાના મૂડીખર્ચ અથવા મહેસૂલી ખર્ચ માટે ખાધપૂરક…

વધુ વાંચો >

શાખપત્ર (વાણિજ્યિક)

Jan 10, 2006

શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી…

વધુ વાંચો >

શાખાકારી જળપરિવાહ

Jan 10, 2006

શાખાકારી જળપરિવાહ : જુઓ નદી.

વધુ વાંચો >

શાગાલ, માર્ક (Chagall Marc)

Jan 10, 2006

શાગાલ, માર્ક (Chagall Marc) (જ. 7 જુલાઈ 1887, વિટૅબ્સ્ક, રશિયા; અ. ?) : મધુર સ્વપ્નિલ ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર; પરાવાસ્તવવાદી (surrealistic) ચિત્રકલાના અગ્રયાયી. પોલૅન્ડની સરહદ નજીક આવેલા નાનકડા રશિયન ગામડા વિટૅબ્સ્કમાં એક યહૂદી કુટુંબમાં તેમનો જન્મ થયેલો. એમને આઠ ભાઈ-બહેન હતાં. કુંટુંબ ગરીબ કહી શકાય તેવું નહિ, પણ…

વધુ વાંચો >

શાજાપુર

Jan 10, 2006

શાજાપુર : મધ્યપ્રદેશના વાયવ્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 2૩° 00´થી 24° 15´ ઉ. અ. અને 75° 45´થી 77° 00´ પૂ. રે. વચ્ચેનો 6,196 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે રાજસ્થાનનો ઝાલાવાડ જિલ્લો, ઈશાન અને પૂર્વમાં રાજગઢ જિલ્લો, અગ્નિકોણમાં…

વધુ વાંચો >

શાતકર્ણિ 1લો

Jan 10, 2006

શાતકર્ણિ 1લો (ઈ. સ. પ્રથમ સદી) : શાતવાહન વંશનો રાજા અને કૃષ્ણનો પુત્ર. સાતવાહનોની ઓળખ વિશે ઇતિહાસકારોમાં જુદા જુદા મત પ્રચલિત છે. પુરાણોમાં સાતવાહનોનો ઉલ્લેખ આંધ્રભૃત્ય કે આંધ્ર તરીકે કરવામાં આવ્યો છે. પ્રાચીન સાહિત્યમાં તે શાલિવાહનના નામે જાણીતા છે. સાતવાહનો કૃષ્ણા અને ગોદાવરી નદીઓના તળેટીના પ્રદેશમાં વસતા હતા. પુરાણોમાં આ…

વધુ વાંચો >