ખંડ ૧
અઇયોળનાં મંદિરોથી આદિવાસી સમાજ
અલ્પહસ્તક ઇજારો
અલ્પહસ્તક ઇજારો (oligopoly) : વેચનારાઓની અલ્પસંખ્યા ધરાવતું બજાર – આવા બજારને ‘અલ્પસંખ્યક વેચનારાઓ વચ્ચેની હરીફાઈ’ (competition among a few) એવું નામ આપવામાં આવે છે. પૂર્ણ હરીફાઈ અને શુદ્ધ ઇજારો – આ બે અંતિમ પરિસ્થિતિ વચ્ચે દેખાતી અપૂર્ણ હરીફાઈને તેના વિશિષ્ટ સ્વરૂપે અલ્પહસ્તક ઇજારામાં જોવા મળે છે. કુલ પુરવઠાનો મહત્વનો ભાગ…
વધુ વાંચો >અલ્-ફિહરિશ્ત
અલ્-ફિહરિશ્ત (ઈ. 988) : અરબી ભાષાનો પ્રથમ જ્ઞાનકોશ. તેનો કર્તા અલ નદીમ ઉર્ફે અબુલ ફરાજ બિન મુહમ્મદ બિન ઇસ્હાક. તેણે બગદાદમાં આ સુપ્રસિદ્ધ ગ્રંથ રચેલો. આ ગ્રંથના વિવિધ વિભાગોમાં વિભિન્ન ભાષાઓ, લિપિઓ, ભાષાશાસ્ત્ર, ઇતિહાસ, કાવ્યશાસ્ત્ર અને કાવ્યો, તત્વજ્ઞાન, દંતકથાઓ-વાર્તાઓ, જાદુ-ચમત્કાર, કાયદાશાસ્ત્ર – એમ અનેક વિષયો ઉપરાંત મુસ્લિમોએ માન્ય કરેલા પવિત્ર…
વધુ વાંચો >અલ્-બત્તાની
અલ્-બત્તાની (જ. આશરે 858, હરાન, તુર્કી; અ. 929, સમરા, ઇરાક) : આરબ ખગોળશાસ્ત્રી–ગણિતશાસ્ત્રી. મૂળ આખું અરબી નામ અબુ અબ્દ અલ્લાહ મોહંમદ ઇબ્ન જબીર ઇબ્ન સિનાન અલ-બત્તાની અલ-હરર્રાની અસસબિ. એને લૅટિનમાં ‘અલબતેનિયસ’ (Albatenius) તરીકે ઓળખવામાં આવે છે. એવું મનાય છે કે ઈ. સ. 858માં ઉર્ફા પાસે આવેલ હરાન ખાતે અથવા તો…
વધુ વાંચો >અલ્-બિરૂની
અલ્-બિરૂની (જ. 5 સપ્ટેમ્બર 973, કાથ, ઉઝબેકિસ્તાન; અ. 13 ડિસેમ્બર 1048, ગઝની, અફઘાનિસ્તાન) : આરબ ખગોળશાસ્ત્રી, ઇતિહાસકાર અને બહુશ્રુત વિદ્વાન. મૂળ નામ અબૂરેહાન મુહંમદ. પિતાનું નામ અહમદ. અર્વાચીન ઉઝબેકિસ્તાનના કાથ(કાસ) (= ખીવ)ના ઉપનગર(બિરૂન)માં જન્મ. તેથી અલ-બિરૂની કહેવાયો. વતનમાં પ્રાથમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું. પછી બુખારા, જુર્જાન, રે (Rayy) વગેરે સ્થળોએ ફરીને…
વધુ વાંચો >અલ્બુકર્ક આલ્ફોન્ઝો દ
અલ્બુકર્ક, આલ્ફોન્ઝો દ (જ. 1453, લિસ્બન, પોર્ટુગલ; અ. 15 ડિસેમ્બર 1515, ગોવા, ભારત) : ભારતમાં પૉર્ટુગીઝ સત્તાનો પાયો નાખનાર ફિરંગી સરદાર. 1503માં તેણે ભારત તરફ દરિયાઈ સફર કરી. ત્યાંના પૉર્ટુગીઝ થાણાંઓના વાઇસરૉય તરીકે તેને નીમવામાં આવ્યો હતો. આફ્રિકાના પૂર્વકાંઠે સંશોધન પ્રવાસ ખેડી તેણે સોકોત્રામાં કિલ્લો બાંધ્યો, પરન્તુ હોર્મૂઝમાં કિલ્લો બાંધવાની…
વધુ વાંચો >અલ્બુકર્કી
અલ્બુકર્કી : અમેરિકાના સંયુક્ત રાજ્યોના ન્યૂ મેક્સિકો રાજ્યનું એક મહત્વનું શહેર. 35° ઉત્તર અક્ષાંશ અને 106° 40´ પશ્ચિમ રેખાંશ પર રિયોગ્રાન્ડે નદીના કિનારા પર તે આવેલું છે. દેશના અર્ધશુષ્ક પ્રદેશમાં હોવાથી અલ્બુકકીર્ર્માં વાર્ષિક વરસાદ ફક્ત 230 મિમી. જેટલો થાય છે. જાન્યુઆરીમાં તાપમાન 4° સે. અને જુલાઈમાં 27° સે. રહે છે.…
વધુ વાંચો >અલ્બેટ્રૉસ ટાપુઓ
અલ્બેટ્રૉસ ટાપુઓ : અલ્બેટ્રૉસ નામથી ઓળખાતા બે ટાપુઓ, જે ભિન્ન ભિન્ન સ્થળે આવેલા છે. તેમાંનો એક આર્જેન્ટીનાના કિનારા નજીક તો બીજો ઑસ્ટ્રેલિયાના કિંગ ટાપુ અને તાસ્માનિયા ટાપુની વચ્ચે છે. આર્જેન્ટીનાના કિનારા નજીકનો અલ્બેટ્રૉસ ટાપુ બ્રિટનની સત્તા હેઠળ છે અને તે દક્ષિણ જ્યૉર્જિયાનો ભાગ છે. તેનું ભૌગોલિક સ્થાન આટલાન્ટિક સમુદ્રની દક્ષિણે…
વધુ વાંચો >અલ્મા-આતા
અલ્મા-આતા : રશિયામાં અગ્નિ કઝાખમાં આવેલો પ્રદેશ અને તેનું પાટનગર. વસ્તી : પ્રદેશ 18,66,000 (1980); શહેર 11,47,000 (1990). વિસ્તાર 1,04,700 ચોકિમી. ઉત્તરમાં બાલ્ખાશ સરોવરથી શરૂ કરી ઇલી નદીના બંને કાંઠે, અગ્નિએ ચીનની સરહદ સુધી આ પ્રદેશ વિસ્તરેલો છે. કૃષિ અને પશુપાલન આ પ્રદેશના મુખ્ય વ્યવસાયો છે. ઉદ્યોગો અલ્મા-આતા શહેરમાં કેન્દ્રિત…
વધુ વાંચો >અલ્-મૂત
અલ્-મૂત : ઈરાનમાં કઝવીન પાસેનો પ્રાચીન દુર્ગ. હસન બિન સબ્બાહ નામના એક બાતિની ધાર્મિક ઉપદેશકે પોતાના અંતિમવાદી ધાર્મિક સિદ્ધાંતોના પ્રચારાર્થે ઈરાનની કઝવીન નામની જગ્યાની વાયવ્ય દિશામાં 1090માં અલ્-મૂત (ગરુડનો માળો), જે પર્વતમાં મજબૂત અને અભેદ્ય કિલ્લા જેવો હતો, તેનો કબ્જો લીધો અને ત્યાંથી ઇસ્લામી જગતને ધાકધમકી અને ખૂનરેજીથી ભયભીત કરવા…
વધુ વાંચો >અલ્મોડા
અલ્મોડા : ઉત્તરાખંડ રાજ્યમાં આવેલો જિલ્લો અને તે જ નામ ધરાવતું શહેર. જિલ્લો : હિમાલયના પર્વતીય પ્રદેશમાં આવેલા આ જિલ્લાનું ક્ષેત્રફળ 3,139 ચોકિમી. અને વસ્તી 6,22,506 (2011) છે. આ શહેરની વસ્તી 35,513 (2011) છે. તેની ઉત્તરે ચમોલી, પૂર્વે પિથોરાગઢ, દક્ષિણે નૈનીતાલ તથા પશ્ચિમે ગઢવાલ જિલ્લાઓ આવેલા છે. અલ્મોડા શહેર જિલ્લાનું…
વધુ વાંચો >અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો
અઈયોળ(અઈહોળ) [Aihole]નાં મંદિરો : કર્ણાટકમાં બાગાલકોટ જિલ્લામાં હનુગુન્ડા તાલુકામાં ઈસુની છઠ્ઠી સદીથી બારમી સદી દરમિયાન બંધાયેલાં મંદિરો અને મઠોનો સમૂહ. તે અઈહોળે, અઈવાલી, અહીવોલાલ અને આર્યપુરા નામે પણ ઓળખાય છે. અઈયોળમાં માલાપ્રભા નદીને કાંઠે પાંચ ચોરસ કિલોમીટર વિસ્તારમાં એકસો વીસથી વધુ પથ્થરમાંથી ચણેલાં મંદિરો, મઠો અને ખડકોમાંથી કોતરી કાઢેલાં (Rock-cut)…
વધુ વાંચો >અકનન્દુન
અકનન્દુન : કાશ્મીરની અત્યંત જાણીતી લોકકથા. તેને આધારે અનેક કાશ્મીરી કવિઓએ કાવ્યરચના કરી છે. એક ભક્ત દંપતીને રોજ કોઈને જમાડીને પછી જ જમવું એવું વ્રત હતું. એક દિવસ એમની ભક્તિની ઉત્કટતાની પરીક્ષા કરવા ભગવાન સ્વયં સાધુનું રૂપ લઈને આવ્યા. દંપતીએ મહાત્માને ભોજન લેવા વિનંતી કરી. સાધુવેષી પ્રભુએ કહ્યું, ‘‘તમે મને…
વધુ વાંચો >અકનાનૂરુ
અકનાનૂરુ (ઈ. પૂ. બીજી સદીથી ઈ. સ.ની બીજી સદી) : તમિળના આઠ અતિપ્રાચીન પદસંગ્રહો પૈકી મહત્ત્વનો ગ્રંથ. ‘નેડુંતોગૈ’ (વિશાળકાય) તરીકે ઓળખાતા આ ગ્રંથમાં જુદા જુદા કવિઓનાં 400 પદસ્વરૂપનાં અકમ્(પ્રણય)કાવ્યો છે. તેમાં 120, 180 અને 100 પદોના અનુક્રમે ત્રણ વિભાગ પાડેલા છે. પદોમાં પ્રણયની વિભિન્ન મનોદશાની અભિવ્યક્તિ માટે પ્રયોજાયેલી પાર્શ્ર્વભૂમિને અનુલક્ષીને…
વધુ વાંચો >અકમ્
અકમ્ : પ્રાચીન તમિળ સાહિત્યપ્રકાર. તમિળ સાહિત્યના પ્રાચીન યુગને સંઘમકાળ કહેવામાં આવે છે. એનો સમય ઈ. પૂર્વે પાંચમી સદીથી ઈ. સ.ની પહેલી સદી સુધીનો છે. સંઘમ સાહિત્ય બે વિભાગમાં વહેંચાયું છે : અકમ્ સાહિત્ય અને પુરમ્ સાહિત્ય. અકમ્ સાહિત્યમાં પ્રેમ, એની ભિન્ન ભિન્ન અવસ્થાઓ, લગ્નના રીતરિવાજ વગેરે માનવના અંગત વ્યવહારનું…
વધુ વાંચો >અકલંક
અકલંક (જ. ઈ. સ. 720, અ. ઈ. સ. 780) : દિગંબર જૈન સંપ્રદાયના આચાર્ય. તેમના જીવન વિશે નિશ્ર્ચિત માહિતી ઉપલબ્ધ નથી. પરંતુ પ્રભાચંદ્ર(980-1065)-વિરચિત ‘ગદ્યકથાકોશ’માં તેમને માન્યખેટ નગરીના રાજા શુભતુંગના મંત્રી પુરુષોત્તમના પુત્ર ગણાવ્યા છે. અકલંક પ્રખર તાર્કિક હતા. તેમની જૈન ન્યાયવિષયક સંસ્કૃત રચનાઓ આ છે : ‘લઘીયસ્ત્રય’, ‘ન્યાયવિનિશ્ર્ચય’, ‘પ્રમાણસંગ્રહ’ અને…
વધુ વાંચો >અકસાઈ ચીન (લદ્દાખ)
અકસાઈ ચીન (લદ્દાખ) : ભારતના લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશનો સૂદૂર પૂર્વે આવેલો ભાગ જે ચીનહસ્તક છે. ભૌગોલિક સ્થાન : તે 35 03´ ઉ. અ. અને 79 13´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ વિખવાદિત પ્રદેશ માટે ભારત અને ચીન બંને દેશો પોતાના હક્ક રજૂ કરે છે. આ ચીન હસ્તક રહેલા પ્રદેશનો વિસ્તાર આશરે…
વધુ વાંચો >અકસ્માતનો વીમો
અકસ્માતનો વીમો : અકસ્માતને અંગે વળતર ચૂકવવા સંબંધી વીમાકરાર. આકસ્મિક દુર્ઘટનાને પરિણામે શારીરિક ઈજા પહોંચે, અગર માણસ કાયમી યા હંગામી સંપૂર્ણ યા આંશિક પ્રમાણમાં અશક્ત બને, અગર તેનું અવસાન થાય તો તબીબી સારવાર ખર્ચ અને/અગર વળતર આપવા સંબંધી વીમાકંપની અને વીમેદાર વચ્ચેનો આવો કરાર વધુમાં વધુ એક વર્ષની મુદતનો હોઈ…
વધુ વાંચો >અકાર્બનિક ઔષધરસાયણ
અકાર્બનિક ઔષધરસાયણ (Inorganic Pharmaceutical Chemistry) ઔષધ તરીકે ઉપયોગમાં લેવાતાં અકાર્બનિક તત્ત્વો તથા તેમનાં સંયોજનોને બે વિભાગમાં વહેંચી શકાય : 1. અકાર્બનિક (inorganic) અને 2. કાર્બનિક અથવા સેંદ્રિય (organic). અહીં આવર્તસારણી (periodic table) અનુસાર જે તે તત્ત્વો-સંયોજનોનો ફક્ત ઔષધીય ઉપયોગ જ આપવામાં આવેલો છે. વાયુરૂપ તત્ત્વો, જેવાં કે ઑક્સિજન, હીલિયમ અને…
વધુ વાંચો >