૨૨.૦૬

સબારડ, બસવરાજથી સમય અને ગતિ-અભ્યાસ (Time and Motion study)

સબારડ, બસવરાજ

સબારડ, બસવરાજ (જ. 20 જૂન 1954, કુકનુર, જિ. રાયચૂર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેમણે 1975માં કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1982માં ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1995થી ગુલબર્ગ યુનિવર્સિટીની એકૅડેમિક કાઉન્સિલના સભ્ય; કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય; કર્ણાટક રાજ્ય બંદય સાહિત્ય સંઘટનના પ્રમુખ અને અભિનવ ગંગોત્રી, સાહિત્યિક અને સાંસ્કૃતિક…

વધુ વાંચો >

સબારડ, વિજયશ્રી

સબારડ, વિજયશ્રી (જ. 1 ફેબ્રુઆરી 1957, બિડાર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ગુલબર્ગ યુનિવર્સિટીમાં રીડર તરીકે કામગીરી બજાવે છે. અત્યાર સુધીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જ્વલંત’ (1979); ‘લક્ષ્મણરેખા દાતિદવારુ’ (1981) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ત્રિવેણી અવરા કદંબરિગલુ’ (1980);…

વધુ વાંચો >

સબુજ સાહિત્ય

સબુજ સાહિત્ય : વીસમી સદીમાં કટકની રેવેન્સા કૉલેજના તરુણ ધીમાન વિદ્યાર્થી અન્નદાશંકરની નેતાગીરીમાં બીજા ચાર સહપાઠી યુવાન સાહિત્યકારોએ ભેગા મળીને રચેલા સબુજદળ નામના સાહિત્યિક વર્તુળનું સાહિત્ય. સબુજ યુગનો આવિર્ભાવ પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછીની ઘટના છે. ઈ. સ. 1921માં સત્યવાદી દળના કવિ કરતાં ઉંમરમાં નાના તરુણ કવિઓ-લેખકોનો અભ્યુદય થયો. આ સાહિત્યિક…

વધુ વાંચો >

સભરવાલ યોગેશ કુમાર

સભરવાલ, યોગેશ કુમાર (જ. 14 જાન્યુઆરી 1942) : ભારતના 36મા સર્વોચ્ચ ન્યાયાધીશ. યોગેશ કુમાર સભરવાલ 1લી નવેમ્બર 2005થી 14 જાન્યુઆરી 2007 સુધી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશના હોદ્દા પર રહ્યા. આ કાર્યકાળ દરમિયાન બંધારણીય બાબતોને સ્પર્શતા કેટલાક નોંધપાત્ર ચુકાદા તેમણે આપ્યા છે. ઑક્ટોબર, 2005માં બિહારના રાજ્યપાલ બુટાસિંઘની ભલામણના આધારે…

વધુ વાંચો >

સભા અને સમિતિ – 1

સભા અને સમિતિ – 1 : ધર્મ, રાજ્ય, સમાજ, ન્યાય વગેરેનું માર્ગદર્શન કરનારી વિદ્વાનોની મંડળી. વેદમાં સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થાઓના ઉલ્લેખ મળે છે. વિદથનો સંબંધ વિદ્યા, જ્ઞાન અને યજ્ઞ સાથે છે. તે સાર્વજનિક સંસ્થા છે. તેમાં જ્ઞાનગોષ્ઠિ, વાદવિવાદ અને વિચાર-વિનિમયને સ્થાન હતું, જ્યારે સભા અને સમિતિને રાજ્યશાસન સાથે…

વધુ વાંચો >

સભા અને સમિતિ – ૨

સભા અને સમિતિ – 2 : પ્રાચીન કાળમાં આ નામ ધરાવતી અસ્થાયી સંસ્થાઓ. આ બંને શબ્દોના અર્થ અને સ્વરૂપ સંબંધે ભારે મતભેદ અભ્યાસીઓમાં પ્રવર્તે છે. ઋગ્વેદ અને અથર્વવેદના સાહિત્યમાં તેના ઉલ્લેખ હોવા છતાં તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી. તેને રાજકીય સંસ્થાઓ તરીકે ઓળખાવવાનો પ્રયાસ જોખમી છે.…

વધુ વાંચો >

સભાસદ બખર

સભાસદ બખર : મરાઠા શાસક રાજારામની આજ્ઞાથી જિંજી મુકામે કૃષ્ણાજી અનન્તે લખેલ પુસ્તક (1694). તે માત્ર 100 પૃષ્ઠનું છે. ‘સભાસદ બખર’માં છત્રપતિ શિવાજી વિશે ઘણીખરી શ્રદ્ધેય હકીકતો આપવામાં આવી છે. તેમાં તારીખો અને સ્થળોને લગતી કેટલીક ભૂલો પણ થઈ છે; તેમ છતાં છત્રપતિ શિવાજીએ કરેલી લડાઈઓ તેમજ તેમણે કરેલી અન્ય…

વધુ વાંચો >

સમઉત્પાદનરેખા

સમઉત્પાદનરેખા : ઉત્પાદનના કોઈ પણ બે ચલ અથવા ફેરફારક્ષમ સાધનોનાં જુદાં જુદાં સંયોજનો એકસરખું ઉત્પાદન આપતાં હોય તો તે સંયોજનોને જોડતી રેખા. તે ઉત્પાદન-વિધેયનો ભાગ ગણવામાં આવે છે. તેને નિયોજકની અથવા પેઢીની સમતૃપ્તિરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ થાય કે જ્યાં સુધી સાધનોના મળતરનો જથ્થો સ્થિર રહેતો…

વધુ વાંચો >

સમકાલીન (1984થી 2005)

સમકાલીન (1984થી 2005) : ગુજરાતી અખબાર, મુંબઈ. સ્થાપક-તંત્રી : હસમુખ ગાંધી. પ્રારંભ : 14-1-1984. લગભગ 20 વર્ષ ચાલ્યા બાદ ‘સમકાલીન’ 7-8-2005ના રોજ બંધ પડ્યું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જૂથના આ ગુજરાતી અખબારનો પ્રારંભ ભારે રોમાંચક અને ઉત્સાહજનક હતો. ’80ના દાયકામાં મુંબઈમાં 30 લાખ જેટલા ગુજરાતીઓ હતા. એક માન્યતા પ્રમાણે ગુજરાતના મુખ્ય શહેર…

વધુ વાંચો >

સમખર્ચ-રેખા

સમખર્ચ–રેખા : ઉત્પાદનનાં કોઈ પણ બે સાધનો જેમની વચ્ચે અવેજીકરણ શક્ય છે તેવાં સાધનોનાં જુદાં જુદાં સંયોજનો દર્શાવતી રેખા. વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે સમખર્ચ-રેખા ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને તે એવી મુખ્ય ધારણાઓ પર રચાયેલી છે કે પેઢી ઉત્પાદનનાં બે જ સાધનો વડે ઉત્પાદન કરવા ધારે છે…

વધુ વાંચો >

સબારડ, બસવરાજ

Jan 6, 2007

સબારડ, બસવરાજ (જ. 20 જૂન 1954, કુકનુર, જિ. રાયચૂર, કર્ણાટક) : કન્નડ કવિ અને નાટ્યકાર. તેમણે 1975માં કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ.; 1982માં ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેઓ 1995થી ગુલબર્ગ યુનિવર્સિટીની એકૅડેમિક કાઉન્સિલના સભ્ય; કર્ણાટક સાહિત્ય અકાદમીના સભ્ય; કર્ણાટક રાજ્ય બંદય સાહિત્ય સંઘટનના પ્રમુખ અને અભિનવ ગંગોત્રી, સાહિત્યિક અને સાંસ્કૃતિક…

વધુ વાંચો >

સબારડ, વિજયશ્રી

Jan 6, 2007

સબારડ, વિજયશ્રી (જ. 1 ફેબ્રુઆરી 1957, બિડાર, કર્ણાટક) : કન્નડ લેખિકા. તેમણે કર્ણાટક યુનિવર્સિટીમાંથી એમ.એ. અને ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ ગુલબર્ગ યુનિવર્સિટીમાં રીડર તરીકે કામગીરી બજાવે છે. અત્યાર સુધીમાં તેમણે 6 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘જ્વલંત’ (1979); ‘લક્ષ્મણરેખા દાતિદવારુ’ (1981) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘ત્રિવેણી અવરા કદંબરિગલુ’ (1980);…

વધુ વાંચો >

સબુજ સાહિત્ય

Jan 6, 2007

સબુજ સાહિત્ય : વીસમી સદીમાં કટકની રેવેન્સા કૉલેજના તરુણ ધીમાન વિદ્યાર્થી અન્નદાશંકરની નેતાગીરીમાં બીજા ચાર સહપાઠી યુવાન સાહિત્યકારોએ ભેગા મળીને રચેલા સબુજદળ નામના સાહિત્યિક વર્તુળનું સાહિત્ય. સબુજ યુગનો આવિર્ભાવ પ્રથમ વિશ્વયુદ્ધ (1914-18) પછીની ઘટના છે. ઈ. સ. 1921માં સત્યવાદી દળના કવિ કરતાં ઉંમરમાં નાના તરુણ કવિઓ-લેખકોનો અભ્યુદય થયો. આ સાહિત્યિક…

વધુ વાંચો >

સભરવાલ યોગેશ કુમાર

Jan 6, 2007

સભરવાલ, યોગેશ કુમાર (જ. 14 જાન્યુઆરી 1942) : ભારતના 36મા સર્વોચ્ચ ન્યાયાધીશ. યોગેશ કુમાર સભરવાલ 1લી નવેમ્બર 2005થી 14 જાન્યુઆરી 2007 સુધી તેઓ ભારતની સર્વોચ્ચ અદાલતના સર્વોચ્ચ ન્યાયાધીશના હોદ્દા પર રહ્યા. આ કાર્યકાળ દરમિયાન બંધારણીય બાબતોને સ્પર્શતા કેટલાક નોંધપાત્ર ચુકાદા તેમણે આપ્યા છે. ઑક્ટોબર, 2005માં બિહારના રાજ્યપાલ બુટાસિંઘની ભલામણના આધારે…

વધુ વાંચો >

સભા અને સમિતિ – 1

Jan 6, 2007

સભા અને સમિતિ – 1 : ધર્મ, રાજ્ય, સમાજ, ન્યાય વગેરેનું માર્ગદર્શન કરનારી વિદ્વાનોની મંડળી. વેદમાં સભા, સમિતિ અને વિદથ નામની સંસ્થાઓના ઉલ્લેખ મળે છે. વિદથનો સંબંધ વિદ્યા, જ્ઞાન અને યજ્ઞ સાથે છે. તે સાર્વજનિક સંસ્થા છે. તેમાં જ્ઞાનગોષ્ઠિ, વાદવિવાદ અને વિચાર-વિનિમયને સ્થાન હતું, જ્યારે સભા અને સમિતિને રાજ્યશાસન સાથે…

વધુ વાંચો >

સભા અને સમિતિ – ૨

Jan 6, 2007

સભા અને સમિતિ – 2 : પ્રાચીન કાળમાં આ નામ ધરાવતી અસ્થાયી સંસ્થાઓ. આ બંને શબ્દોના અર્થ અને સ્વરૂપ સંબંધે ભારે મતભેદ અભ્યાસીઓમાં પ્રવર્તે છે. ઋગ્વેદ અને અથર્વવેદના સાહિત્યમાં તેના ઉલ્લેખ હોવા છતાં તેના સ્વરૂપ અને કાર્યક્ષેત્ર અંગે ચોક્કસ વિગતો ઉપલબ્ધ નથી. તેને રાજકીય સંસ્થાઓ તરીકે ઓળખાવવાનો પ્રયાસ જોખમી છે.…

વધુ વાંચો >

સભાસદ બખર

Jan 6, 2007

સભાસદ બખર : મરાઠા શાસક રાજારામની આજ્ઞાથી જિંજી મુકામે કૃષ્ણાજી અનન્તે લખેલ પુસ્તક (1694). તે માત્ર 100 પૃષ્ઠનું છે. ‘સભાસદ બખર’માં છત્રપતિ શિવાજી વિશે ઘણીખરી શ્રદ્ધેય હકીકતો આપવામાં આવી છે. તેમાં તારીખો અને સ્થળોને લગતી કેટલીક ભૂલો પણ થઈ છે; તેમ છતાં છત્રપતિ શિવાજીએ કરેલી લડાઈઓ તેમજ તેમણે કરેલી અન્ય…

વધુ વાંચો >

સમઉત્પાદનરેખા

Jan 6, 2007

સમઉત્પાદનરેખા : ઉત્પાદનના કોઈ પણ બે ચલ અથવા ફેરફારક્ષમ સાધનોનાં જુદાં જુદાં સંયોજનો એકસરખું ઉત્પાદન આપતાં હોય તો તે સંયોજનોને જોડતી રેખા. તે ઉત્પાદન-વિધેયનો ભાગ ગણવામાં આવે છે. તેને નિયોજકની અથવા પેઢીની સમતૃપ્તિરેખા તરીકે પણ ઓળખવામાં આવે છે. આનો અર્થ એ થાય કે જ્યાં સુધી સાધનોના મળતરનો જથ્થો સ્થિર રહેતો…

વધુ વાંચો >

સમકાલીન (1984થી 2005)

Jan 6, 2007

સમકાલીન (1984થી 2005) : ગુજરાતી અખબાર, મુંબઈ. સ્થાપક-તંત્રી : હસમુખ ગાંધી. પ્રારંભ : 14-1-1984. લગભગ 20 વર્ષ ચાલ્યા બાદ ‘સમકાલીન’ 7-8-2005ના રોજ બંધ પડ્યું. ‘ઇન્ડિયન એક્સપ્રેસ’ જૂથના આ ગુજરાતી અખબારનો પ્રારંભ ભારે રોમાંચક અને ઉત્સાહજનક હતો. ’80ના દાયકામાં મુંબઈમાં 30 લાખ જેટલા ગુજરાતીઓ હતા. એક માન્યતા પ્રમાણે ગુજરાતના મુખ્ય શહેર…

વધુ વાંચો >

સમખર્ચ-રેખા

Jan 6, 2007

સમખર્ચ–રેખા : ઉત્પાદનનાં કોઈ પણ બે સાધનો જેમની વચ્ચે અવેજીકરણ શક્ય છે તેવાં સાધનોનાં જુદાં જુદાં સંયોજનો દર્શાવતી રેખા. વ્યાખ્યા પરથી સ્પષ્ટ છે કે સમખર્ચ-રેખા ઉત્પાદનની પ્રક્રિયા સાથે સંબંધ ધરાવે છે અને તે એવી મુખ્ય ધારણાઓ પર રચાયેલી છે કે પેઢી ઉત્પાદનનાં બે જ સાધનો વડે ઉત્પાદન કરવા ધારે છે…

વધુ વાંચો >