History of India
હમીરપુર (હિમાચલ પ્રદેશ)
હમીરપુર (હિમાચલ પ્રદેશ) : હિમાચલ પ્રદેશમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 31° 41´ ઉ. અ. અને 76° 31´ પૂ. રે.ની આજુબાજુનો 1,118 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે બિયાસ નદીથી અલગ પડતો કાંગરા જિલ્લો, પૂર્વમાં સરખાદથી અલગ પડતો મંડી જિલ્લો, દક્ષિણે બિલાસપુર જિલ્લો તથા પશ્ચિમે ઊના જિલ્લો…
વધુ વાંચો >હરદોઈ
હરદોઈ : ઉત્તર પ્રદેશ રાજ્યના લખનૌ વિભાગમાં પશ્ચિમ તરફ આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 53´થી 27° 47´ ઉ. અ. અને 79° 41´થી 80° 49´ પૂ. રે. વચ્ચેનો 5986 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ શાહજહાનપુર અને લખીમપુર ખેરી જિલ્લા,…
વધુ વાંચો >હરિગુપ્ત
હરિગુપ્ત : ગુપ્ત વંશના સભ્ય અને હૂણ લોકોના રાજા તોરમાણના આધ્યાત્મિક ગુરુ. જૈન આચાર્ય ઉદ્યોતનસૂરિએ ઈ. સ. 779માં રચેલા પ્રસિદ્ધ ગ્રંથ ‘કુવલયમાલાકહા’માં જણાવ્યું છે કે ભારતના ઉત્તર ભાગમાં ચંદ્રભાગા નદીના કિનારે આવેલું પવૈયા નામનું ગામ રાજા તોરમાણનું પાટનગર હતું. એના સિક્કાઓનું ચલણ કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનમાં હતું. એટલે…
વધુ વાંચો >હરિયાણા
હરિયાણા : ઉત્તર ભારતમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 27° 35´થી 30° 55´ ઉ. અ. અને 74° 20´થી 77° 40´ પૂ. રે. વચ્ચેનો 44,212 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર તરફ પંજાબ અને હિમાચલ પ્રદેશ, પૂર્વ તરફ દિલ્હી અને યમુના નદીથી અલગ પડતો ઉત્તર પ્રદેશ, દક્ષિણ અને…
વધુ વાંચો >હરિયૂપિયા
હરિયૂપિયા : હરિદ્વર્ણયૂપવાળું ઋગ્વેદોક્ત પ્રાચીન જનપદ (નગર). આ નગર પાસે લડાયેલા દસ રાજાઓના યુદ્ધનો ઉલ્લેખ ઋગ્વેદમાં ઋચા 8/33/2 અને 83/4માં કરાયો છે. ઋગ્વેદિક ભારતના અનેક લોકો સ્વાભાવિક રીતે નાનામોટા અનેક સમૂહોમાં વહેંચાયેલા હતા. તેઓ એકબીજા પર પ્રભુત્વ સ્થાપવા પ્રયત્ન કરતા હતા. પરિણામે અવારનવાર તેમની વચ્ચે યુદ્ધો થતાં. આવો પ્રથમ સંઘર્ષ…
વધુ વાંચો >હરિવર્મા (મૌખરિ)
હરિવર્મા (મૌખરિ) : કનોજ(કાન્યકુબ્જ)ના મૌખરિ વંશનો સ્થાપક. ગુપ્ત સામ્રાજ્યના વિઘટન પછી ઉત્તર ભારતમાં જે કેટલાંક સ્વતંત્ર રાજ્યો સ્થપાયાં એમાં મૌખરિઓનું કનોજ રાજ્ય પણ હતું. મૌખરિઓનું કુળ ઘણું પ્રાચીન હતું. તેઓનો મૂળ પ્રદેશ મધ્ય પંજાબ હતો; પરંતુ સમય જતાં તેઓ ઉત્તર પ્રદેશ અને બિહાર સુધી આગળ વધ્યા. ઈસુની છઠ્ઠી સદીના પૂર્વાર્ધમાં…
વધુ વાંચો >હરિષેણ
હરિષેણ (શાસનકાળ : ઈ. સ. 490–520) : વાકાટક વંશનો પ્રખ્યાત રાજવી. સમુદ્રગુપ્તના વિજયોની એકસો વર્ષ પહેલાં વાકાટક રાજવંશ સ્થપાયો હતો. આ રાજવંશનો સ્થાપક પહેલો રાજા વિંધ્યશક્તિ નામે એક બ્રાહ્મણ હતો. વાકાટક વંશના મોટા ભાગના રાજાઓના નામને અંતે સેન શબ્દ જોડાતો હતો. આ વાકાટક શાસનનો પ્રારંભ વિંધ્યશક્તિ (ઈ. સ. 248–284) રાજાથી…
વધુ વાંચો >હર્યક વંશ
હર્યક વંશ : જુઓ અજાતશત્રુ, બિંબિસાર.
વધુ વાંચો >હર્ષગુપ્ત
હર્ષગુપ્ત : ઉત્તરકાલીન ગુપ્તવંશનો ઈસુની છઠ્ઠી સદીમાં થયેલો રાજા. મગધમાં ગુપ્ત સામ્રાજ્યની સત્તાનો અંત ઈ. સ. 550ના અરસામાં આવ્યો એ પછી ત્યાં અન્ય એક ગુપ્તકુલની સત્તા સ્થપાઈ હતી. આ અન્ય ગુપ્તકુલના રાજાઓ ‘ઉત્તરકાલીન ગુપ્તો (Later Guptas) તરીકે ઓળખાય છે. બિહારના ગયા શહેર પાસેના અફસદ ગામમાંથી મળેલા એક અભિલેખમાં આ ઉત્તરકાલીન…
વધુ વાંચો >હર્ષવર્ધન
હર્ષવર્ધન (શાસનકાળ : ઈ. સ. 606–647) : ઉત્તર ભારતમાં થાણેશ્વરના પુષ્પભૂતિ વંશનો પ્રાચીન ભારતનો એક મહાન સમ્રાટ, બહાદુર લશ્કરી નેતા તથા સાહિત્યકારોનો આશ્રયદાતા. તેના પિતા પ્રભાકરવર્ધનનું અવસાન થયું. પછી માળવાના રાજા દેવગુપ્તે કનોજ પર ચઢાઈ કરી ત્યાંના રાજા ગૃહવર્મા(હર્ષના બનેવી)ને મારી નાખ્યો તથા તેની રાણી રાજ્યશ્રી(હર્ષની બહેન)ને કેદ કરી. તે…
વધુ વાંચો >