૨૩.૧૦

સાંજિનિવેઇવથી સિક્કાશાસ્ત્ર (ભારતીય)

સાંજિનિવેઇવ

સાંજિનિવેઇવ : ફ્રેન્ચ સ્થપતિ હેનરી લાબ્રોસાં નિર્મિત ગ્રંથાલયની ઇમારત. આના બાંધકામ માટે 1838માં હેનરી લાબ્રોસાંની સ્થપતિ તરીકે નિમણૂક કરવામાં આવી. જાન્યુઆરી, 1840માં લાબ્રોસાંની યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેનો આખરી નકશો (પ્લાન) તો જુલાઈ, 1844માં સ્વીકૃત થયો હતો. તે અગાઉ તેનો પાયો નંખાઈ ચૂક્યો હતો. 1850માં તેનું બાંધકામ પૂરું થયું હતું.…

વધુ વાંચો >

સાંજી (સાંઝી)

સાંજી (સાંઝી) ઉત્તર ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં પૂંઠાં, કાગળ, કાપડ કે કેળનાં પાન કાતરીકોતરીને તેમાંથી સાંચા (બીબાં) બનાવી તે સાંચા પર કોરા કે ભીના રંગો પાથરીને નીચેની સપાટી પર નિર્ધારિત આકૃતિઓ મેળવવાની રંગોળીના જેવી કલા. વળી તેમાં કાદવ, છાણ, ઘાસ, પર્ણો, પુષ્પો, અરીસા ઇત્યાદિ ચીજો ચોંટાડવાની પ્રથા પણ રહી છે. ઉત્તર…

વધુ વાંચો >

સાંઝી ધરતી બખલે માનુ (1976)

સાંઝી ધરતી બખલે માનુ (1976) : ડોગરી નવલકથાકાર નરસિંગદેવ જામવાલ (જ. 1931) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. ડોગરી ભાષાના આ નામાંકિત નવલકથાકાર અને નાટ્યલેખક 14 વર્ષની વયે જમ્મુ અને કાશ્મીરનાં સ્ટેટ ફૉર્સિઝમાં જોડાયા અને 194850 દરમિયાન યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. 1951માં લશ્કરમાંથી છૂટા…

વધુ વાંચો >

સાંઠાની માખી

સાંઠાની માખી : જુવાર અને અન્ય ધાન્ય પાકોના પ્રકાંડમાંથી રસ ચૂસી લેનાર ડિંભને પેદા કરનારી સાંઠાની માખી કે જીવાત. આ જીવાતને અંગ્રેજીમાં શૂટ ફ્લાય (Shoot fly) કે સ્ટેમ ફ્લાય (Stem fly) તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, હલકા ધાન્યપાકો અને કેટલાક ધાન્ય-વર્ગમાં સમાવિષ્ટ થતા ઘાસ…

વધુ વાંચો >

સાંડિલ્વી વજાહત અલી

સાંડિલ્વી, વજાહત અલી (જ. 1 માર્ચ 1916, સાંડિલા, ઉત્તર પ્રદેશ; અ. 9 ઑક્ટોબર 1996) : ઉર્દૂ લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની પદવી મેળવી. વકીલાતની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમના ‘ગૂંગી હવેલી’ (1971); ‘કૂલી નં. 399’ (1980); ‘ધૂપ કી ઐનક’ (1984) નામક વાર્તાસંગ્રહો લોકપ્રિય…

વધુ વાંચો >

સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ

સાંડેસરા, ભોગીલાલ જયચંદભાઈ (જ. 13 એપ્રિલ 1917, સંડેર, તા. પાટણ; અ. 18 જાન્યુઆરી 1995) : વિવેચક, સંપાદક. નિવાસ વડોદરા. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. બચપણથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના વિદ્વાન શિષ્ય પુણ્યવિજયજી પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તેરમાચૌદમા વર્ષથી લેખન-પ્રવૃત્તિ. 1935માં મૅટ્રિક. 1935-37 દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. 1941માં ગુજરાત…

વધુ વાંચો >

સાંઢા

સાંઢા : જુઓ મત્સ્યોદ્યોગ.

વધુ વાંચો >

સાંથાલ

સાંથાલ : આદિવાસીઓની એક જાતિ. દેશમાં વસ્તીગણતરી પ્રમાણે આદિવાસીઓમાં ત્રીજા ક્રમે આવતી સાંથાલ જાતિ તેમની દંતકથા અનુસાર મૂળ મુંડા જાતિમાંથી આવી છે. તેઓ મૂળે ‘હોર, હો, હોરો’ કહેવાતા, જેનો અર્થ ‘માણસ’ થાય છે. તેમના પૂર્વજો ‘ખારવાર’ એટલે યુદ્ધ કરનારા-લડવૈયા-ક્ષત્રિય ગણાતા. તેમણે અનેક સ્થળાંતરો કર્યાં છે. તેમનું મૂળ વતન મધ્ય પ્રદેશનું…

વધુ વાંચો >

સાંદીપનિ

સાંદીપનિ : શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ અને કશ્યપ કુલના વિદ્વાન બ્રાહ્મણ. તેઓ ઉજ્જયિની કે અવંતિના નિવાસી હતા. ઉપનયન સંસ્કાર થયા પછી શ્રીષ્કૃણ અને બલરામે એમના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. સાંદીપનિએ બહુ જ ટૂંકા સમયમાં એ બંનેને વેદ, ઉપનિષદ, ધર્નુવેદ, રાજનીતિ, ચિત્રકલા, ગણિત, ગજશિક્ષા, અશ્વશિક્ષાદિનું ગહન અધ્યયન કરાવ્યું. ધનુર્વેદના તો…

વધુ વાંચો >

સાંધા (Joints)

સાંધા (Joints) ખડકોમાં જોવા મળતી તડો, તિરાડો કે ફાટો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા લગભગ બધા જ પ્રકારના ખડકોમાં આ લક્ષણ જોવા મળે છે. તેને કારણે ખડકો નાના-મોટા વિભાગોમાં એકબીજાથી અલગ પડેલા દેખાય છે. આવી ફાટસપાટી પર બંને બાજુના ખડક-વિભાગોનો ખસેડ થયો ન હોય તો તે લક્ષણને સાંધા તરીકે ઓળખાવી શકાય;…

વધુ વાંચો >

સાંજિનિવેઇવ

Jan 10, 2008

સાંજિનિવેઇવ : ફ્રેન્ચ સ્થપતિ હેનરી લાબ્રોસાં નિર્મિત ગ્રંથાલયની ઇમારત. આના બાંધકામ માટે 1838માં હેનરી લાબ્રોસાંની સ્થપતિ તરીકે નિમણૂક કરવામાં આવી. જાન્યુઆરી, 1840માં લાબ્રોસાંની યોજનાનો સ્વીકાર કરવામાં આવ્યો. તેનો આખરી નકશો (પ્લાન) તો જુલાઈ, 1844માં સ્વીકૃત થયો હતો. તે અગાઉ તેનો પાયો નંખાઈ ચૂક્યો હતો. 1850માં તેનું બાંધકામ પૂરું થયું હતું.…

વધુ વાંચો >

સાંજી (સાંઝી)

Jan 10, 2008

સાંજી (સાંઝી) ઉત્તર ભારતનાં વૈષ્ણવ મંદિરોમાં પૂંઠાં, કાગળ, કાપડ કે કેળનાં પાન કાતરીકોતરીને તેમાંથી સાંચા (બીબાં) બનાવી તે સાંચા પર કોરા કે ભીના રંગો પાથરીને નીચેની સપાટી પર નિર્ધારિત આકૃતિઓ મેળવવાની રંગોળીના જેવી કલા. વળી તેમાં કાદવ, છાણ, ઘાસ, પર્ણો, પુષ્પો, અરીસા ઇત્યાદિ ચીજો ચોંટાડવાની પ્રથા પણ રહી છે. ઉત્તર…

વધુ વાંચો >

સાંઝી ધરતી બખલે માનુ (1976)

Jan 10, 2008

સાંઝી ધરતી બખલે માનુ (1976) : ડોગરી નવલકથાકાર નરસિંગદેવ જામવાલ (જ. 1931) રચિત નવલકથા. આ કૃતિને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1978ના વર્ષનો પુરસ્કાર મળ્યો છે. ડોગરી ભાષાના આ નામાંકિત નવલકથાકાર અને નાટ્યલેખક 14 વર્ષની વયે જમ્મુ અને કાશ્મીરનાં સ્ટેટ ફૉર્સિઝમાં જોડાયા અને 194850 દરમિયાન યુદ્ધકેદી તરીકે પકડાયા હતા. 1951માં લશ્કરમાંથી છૂટા…

વધુ વાંચો >

સાંઠાની માખી

Jan 10, 2008

સાંઠાની માખી : જુવાર અને અન્ય ધાન્ય પાકોના પ્રકાંડમાંથી રસ ચૂસી લેનાર ડિંભને પેદા કરનારી સાંઠાની માખી કે જીવાત. આ જીવાતને અંગ્રેજીમાં શૂટ ફ્લાય (Shoot fly) કે સ્ટેમ ફ્લાય (Stem fly) તરીકે ઓળખવામાં આવે છે, જે ખાસ કરીને જુવાર, બાજરી, મકાઈ, ઘઉં, હલકા ધાન્યપાકો અને કેટલાક ધાન્ય-વર્ગમાં સમાવિષ્ટ થતા ઘાસ…

વધુ વાંચો >

સાંડિલ્વી વજાહત અલી

Jan 10, 2008

સાંડિલ્વી, વજાહત અલી (જ. 1 માર્ચ 1916, સાંડિલા, ઉત્તર પ્રદેશ; અ. 9 ઑક્ટોબર 1996) : ઉર્દૂ લેખક. તેમણે લખનૌ યુનિવર્સિટીમાંથી બી.એ., એલએલ.બી.ની પદવી મેળવી. વકીલાતની સાથોસાથ લેખનકાર્ય કર્યું. તેમણે અત્યાર સુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમના ‘ગૂંગી હવેલી’ (1971); ‘કૂલી નં. 399’ (1980); ‘ધૂપ કી ઐનક’ (1984) નામક વાર્તાસંગ્રહો લોકપ્રિય…

વધુ વાંચો >

સાંડેસરા ભોગીલાલ જયચંદભાઈ

Jan 10, 2008

સાંડેસરા, ભોગીલાલ જયચંદભાઈ (જ. 13 એપ્રિલ 1917, સંડેર, તા. પાટણ; અ. 18 જાન્યુઆરી 1995) : વિવેચક, સંપાદક. નિવાસ વડોદરા. જ્ઞાતિએ લેઉઆ પાટીદાર. બચપણથી મુનિશ્રી ચતુરવિજયજી અને એમના વિદ્વાન શિષ્ય પુણ્યવિજયજી પાસે સંસ્કૃત અને પ્રાકૃતનો અભ્યાસ કર્યો. તેરમાચૌદમા વર્ષથી લેખન-પ્રવૃત્તિ. 1935માં મૅટ્રિક. 1935-37 દરમિયાન ‘ગુજરાત સમાચાર’ અને ‘પ્રજાબંધુ’ના તંત્રીખાતામાં. 1941માં ગુજરાત…

વધુ વાંચો >

સાંઢા

Jan 10, 2008

સાંઢા : જુઓ મત્સ્યોદ્યોગ.

વધુ વાંચો >

સાંથાલ

Jan 10, 2008

સાંથાલ : આદિવાસીઓની એક જાતિ. દેશમાં વસ્તીગણતરી પ્રમાણે આદિવાસીઓમાં ત્રીજા ક્રમે આવતી સાંથાલ જાતિ તેમની દંતકથા અનુસાર મૂળ મુંડા જાતિમાંથી આવી છે. તેઓ મૂળે ‘હોર, હો, હોરો’ કહેવાતા, જેનો અર્થ ‘માણસ’ થાય છે. તેમના પૂર્વજો ‘ખારવાર’ એટલે યુદ્ધ કરનારા-લડવૈયા-ક્ષત્રિય ગણાતા. તેમણે અનેક સ્થળાંતરો કર્યાં છે. તેમનું મૂળ વતન મધ્ય પ્રદેશનું…

વધુ વાંચો >

સાંદીપનિ

Jan 10, 2008

સાંદીપનિ : શ્રીકૃષ્ણ અને બલરામના ગુરુ અને કશ્યપ કુલના વિદ્વાન બ્રાહ્મણ. તેઓ ઉજ્જયિની કે અવંતિના નિવાસી હતા. ઉપનયન સંસ્કાર થયા પછી શ્રીષ્કૃણ અને બલરામે એમના આશ્રમમાં રહીને વિદ્યાભ્યાસ કર્યો હતો. સાંદીપનિએ બહુ જ ટૂંકા સમયમાં એ બંનેને વેદ, ઉપનિષદ, ધર્નુવેદ, રાજનીતિ, ચિત્રકલા, ગણિત, ગજશિક્ષા, અશ્વશિક્ષાદિનું ગહન અધ્યયન કરાવ્યું. ધનુર્વેદના તો…

વધુ વાંચો >

સાંધા (Joints)

Jan 10, 2008

સાંધા (Joints) ખડકોમાં જોવા મળતી તડો, તિરાડો કે ફાટો. પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા લગભગ બધા જ પ્રકારના ખડકોમાં આ લક્ષણ જોવા મળે છે. તેને કારણે ખડકો નાના-મોટા વિભાગોમાં એકબીજાથી અલગ પડેલા દેખાય છે. આવી ફાટસપાટી પર બંને બાજુના ખડક-વિભાગોનો ખસેડ થયો ન હોય તો તે લક્ષણને સાંધા તરીકે ઓળખાવી શકાય;…

વધુ વાંચો >