૨૨.૧૫

સર્વેશ્વરવાદથી સલ્ફર ચક્ર

સર્વેશ્વરવાદ

સર્વેશ્વરવાદ : જે છે તે બધું જ ઈશ્વર છે  એવો એક દાર્શનિક મત. સર્વ એટલે જગત. અર્થાત્ જગત એ જ ઈશ્વર છે અને ઈશ્વર એ જ જગત છે. આ મતે જગત અને ઈશ્વર વચ્ચે અભેદ છે. આ મત પ્રમાણે ઈશ્વરે જગતનું નિર્માણ કર્યું છે, અને તેથી તે ઈશ્વરમય છે. ગૌડપાદાચાર્યે…

વધુ વાંચો >

સર્વોદય

સર્વોદય : પ્રવર્તમાન ઉપભોગવાદી સંસ્કૃતિનો વિકલ્પ પૂરો પાડતી ગાંધીવાદી આચાર-વિચારની પ્રણાલી. સર્વોદય વીસમી સદીમાં ઉદ્ભવેલો એક નવો શબ્દ છે. પરંતુ આજે જે રીતે તે જીવનની એક ફિલસૂફીના અર્થમાં, એક ચોક્કસ વિચારધારાના અર્થમાં પ્રચલિત છે, એ રીતનો તેનો ઉપયોગ તો હજી માત્ર એક જ સદી જૂનો છે. ‘સર્વોદય’ શબ્દનું ગર્ભાધાન થયું…

વધુ વાંચો >

સલગમ

સલગમ : દ્વિદળી વર્ગમાં આવેલા બ્રેસિકેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Brassica campestris Linn. subsp. rapifera (Metzg.) Sinsk. (હિં. શલજમ; બં. શલગમ; ક., તા., તે. ટર્નિપ; મલ. સીમામુલંકી; મ. સલગમ; અં. ધ ટ્રૂ કે કૉમન ટર્નિપ, રેપ) છે. તે લીલાં પર્ણોવાળી, રોમિલ, દ્વિવર્ષાયુ (biennial) શાકીય વનસ્પતિ છે અને કુંભીરૂપ…

વધુ વાંચો >

સલમાન રશદી

સલમાન રશદી (જ. 19 જૂન 1946, મુંબઈ) : ભારતીય મૂળના અંગ્રેજી સાહિત્યકાર તથા પ્રચલિત ધાર્મિક અને સામાજિક માન્યતાઓનું જાહેર ખંડન કરવાની સ્વતંત્રતાના કટ્ટર હિમાયતી. આખું નામ સલમાન અહમદ રશદી. બાળપણ મુંબઈમાં વિતાવ્યું. ઇંગ્લૅન્ડના વૉરવીકશાયર પરગણાની ખાનગી રગ્બી પ્રિપૅરેટરી સ્કૂલમાં શિક્ષણ લીધા બાદ ઇંગ્લૅન્ડની કૅમ્બ્રિજ યુનિવર્સિટીની જાણીતી કિંગ્ઝ કૉલેજમાં સાહિત્યના વિષય…

વધુ વાંચો >

સલાઈ ઇલન્તિરાયન

સલાઈ ઇલન્તિરાયન (જ. 1930, સલાઈનૈનાર પલ્લિવસલ, જિ. તિરુનેલવેલી, તામિલનાડુ) : તમિળ કવિ, નિબંધકાર અને વિવેચક. સાહિત્યિક જગતમાં તેઓ ઉપર્યુક્ત તખલ્લુસથી ઓળખાતા. પલયમકોટ્ટઈમાં શરૂનું શિક્ષણ લીધા બાદ તેમણે ચેન્નાઈ (મદ્રાસ) પ્રેસિડેન્સી કૉલેજમાંથી એમ.એ. (1954), એમ.લિટ્. (1956) અને તમિળ કહેવતો અને સમાજ પરના શોધપ્રબંધ દ્વારા પીએચ.ડી.ની પદવી મેળવી (1970). ચેન્નાઈની પ્રેસિડેન્સી કૉલેજમાં…

વધુ વાંચો >

સલાટ

સલાટ : જુઓ પરંપરાગત વ્યવસાયો.

વધુ વાંચો >

સલાડો-રચના (Salado Formation)

સલાડો–રચના (Salado Formation) : બાષ્પનિર્મિત ક્ષારનિક્ષેપથી બનેલી રચના. તે પશ્ચિમ ટૅક્સાસ(યુ.એસ.)ના ગ્વાડેલૂપ પર્વતોના વિસ્તારમાં મળે છે. આ રચના દુનિયાભરના પોટૅશિયમના ક્ષારો પૈકી મહત્ત્વનો સ્રોત બની રહેલી છે. દેલાવર થાળામાં આ ક્ષાર-રચનાની મહત્તમ જાડાઈ 720 મીટરની છે. સલાડો-રચના એ ઊર્ધ્વ પર્મિયન કાળ(વ. પૂ. 28 કરોડ વર્ષ અગાઉ શરૂ થયેલી  અને 5.5…

વધુ વાંચો >

સલામ, અબ્દુસ

સલામ, અબ્દુસ (જ. 29 જાન્યુઆરી 1926, જંગ માઘયાના, પંજાબ, પાકિસ્તાન [તે વખતનું હિન્દુસ્તાન]; અ. 21 નવેમ્બર 1996, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પાકિસ્તાની ન્યૂક્લિયર ભૌતિકવિજ્ઞાની અને 1979ના ભૌતિકવિજ્ઞાનના નોબેલ પારિતોષિકના સ્ટીવન વાઇનબર્ગ અને શેલ્ડન લી ગ્લાશોના સહવિજેતા. તેમણે એકીકૃત વિદ્યુત-મંદ સિદ્ધાંત(unified electro weak theory)નું સૂત્રણ એટલે કે મૂળભૂત કણો વચ્ચે પ્રવર્તતી મંદ-ન્યૂક્લિયર…

વધુ વાંચો >

સલામત અલી, નજાકત અલી

સલામત અલી (જ. 1924, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર, અવિભાજિત પંજાબ), નજાકત અલી (જ. 1932, શ્યામચોરાસી, જિ. હોશિયારપુર) (અલી બંધુઓ) : ભારતમાં જન્મેલા પરંતુ દેશના વિભાજન બાદ પાકિસ્તાન જતા રહેલા ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના અગ્રણી ગાયકો. તેઓ અલીબંધુ નામથી જાણીતા છે. પિતાનું નામ વિલાયત અલીખાં તથા કાકાનું નામ અલીખાં હતું. આ બે…

વધુ વાંચો >

સલામતી અને સલામતી ઉદ્યોગ

સલામતી અને સલામતી ઉદ્યોગ : માનવીને ઈજા પહોંચાડતા અકસ્માતોને નિવારવા માટેનાં સાધનો કે ઉપકરણોનું આયોજન. તેનું કાર્યક્ષેત્ર કારખાનાં, દફતરો, દુકાનો, બાંધકામો, જાહેર સ્થળો, ખનન, ખેતી, પરિવહન, રસ્તા, ગૃહ વગેરે સ્થળોએ માનવીને આરક્ષણ પૂરું પાડવાનું છે. આદિકાળથી માનવી પર્યાવરણ, પશુઓ વગેરેથી પોતાની જાતનું રક્ષણ કરવા માટે પ્રયત્નશીલ રહ્યો છે. સંસ્કૃતિના વિકાસ…

વધુ વાંચો >

સલામતી મૅનેજમેન્ટ (બાંધકામ-કાર્યોમાં)

Jan 15, 2007

સલામતી મૅનેજમેન્ટ (બાંધકામ-કાર્યોમાં) : બાંધકામ દરમિયાન કોઈ પણ પ્રકારના અકસ્માતો થતા અટકાવવા માટેની સલામતી-વ્યવસ્થા. અકસ્માત એટલે આકસ્મિક બનતી ઘટના. બાંધકામ દરમિયાન આકસ્મિક ઘટનાઓ થઈ શકે છે. આવી ઘટનાઓમાં મજૂરનું ઊંચાઈએથી પડી જવું, મશીનમાં કારીગરના હાથ-પગ કપાઈ જવા, માટી-ખોદકામમાં માટી ધસી પડતાં મજૂરનું દટાઈ જવું, ગરમ ડામર પાથરતાં દાઝી જવું વગેરે…

વધુ વાંચો >

સલામ બૉમ્બે

Jan 15, 2007

સલામ બૉમ્બે : ચલચિત્ર. નિર્માણવર્ષ : 1988. ભાષા : હિન્દી. રંગીન. નિર્માતા-દિગ્દર્શક : મીરા નાયર. કાર્યકારી નિર્માતા : ગેબ્રિયલ ઓયુર. કથા : મીરા નાયર, સૂની તારાપોરવાલા. સંગીત : એલ. સુબ્રહ્મણ્યમ્. છબિકલા : સાંદી સિસેલ. મુખ્ય કલાકારો : શફીક સૈયદ, હંસા વિઠ્ઠલ, રઘુવીર યાદવ, નાના પાટેકર, અનીતા કંવર, સુલભા દેશપાંડે, અમૃત…

વધુ વાંચો >

સલાયા

Jan 15, 2007

સલાયા : જામનગર જિલ્લાના ખંભાળિયા તાલુકામાં આવેલું નગર અને કુદરતી બંદર. ભૌગોલિક સ્થાન : 22° 15´ ઉ. અ. અને 69° 35´ પૂ. રે.. તે તાલુકામથક ખંભાળિયાથી વાયવ્યમાં આશરે 10 કિમી. દૂર આવેલું છે. સૌરાષ્ટ્રના મુખ્ય ભૂમિભાગના ઉત્તર કાંઠા નજીક પરવાળાંની ખડકશૃંખલા આવેલી છે. મુઘલ શાસન દરમિયાન આ કુદરતી બંદરનો ઉલ્લેખ…

વધુ વાંચો >

સલાહ (counselling)

Jan 15, 2007

સલાહ (counselling) : વ્યક્તિની પોતાને વિશેની અને પોતાના પર્યાવરણ વિશેની સમજ વધારવામાં અને તેને પોતાનાં મૂલ્યો અને લક્ષ્યો વિકસાવવામાં મદદ કરનારી ક્રિયા. સલાહક્રિયામાં બે પક્ષો હોય છે : (1) અસીલ અથવા સલાહાર્થી અને (2) સલાહકાર. સલાહ માંગનારને સલાહાર્થી અને આપનારને સલાહકાર કહે છે. વ્યવસ્થિત કે મનોવૈજ્ઞાનિક સલાહ, સગાંઓ-મિત્રો-વડીલો વગેરેની ભલામણો,…

વધુ વાંચો >

સલી, થૉમસ

Jan 15, 2007

સલી, થૉમસ (Sully, Thomas) (જ. 1783, બ્રિટન; અ. 1872) : અમેરિકાના વિખ્યાત વ્યક્તિચિત્રકાર. વ્યક્તિચિત્રકાર ગિલ્બર્ટ સ્ટુઅર્ટ હેઠળ તેમણે ચિત્રકલાની તાલીમ લીધી હતી. તેમના પર અમેરિકન ચિત્રકાર થૉમસ લૉરેન્સનો પ્રભાવ પણ છે. ફિલાડેલ્ફિયામાં સલીએ એક સફળ વ્યક્તિચિત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. એમની ખ્યાતિ યુરોપમાં પણ પ્રસરી અને બ્રિટિશ મહારાણી વિક્ટોરિયાએ પોતાનું…

વધુ વાંચો >

સલી પ્રુધોમ

Jan 15, 2007

સલી પ્રુધોમ (જ. 16 માર્ચ 1839, પૅરિસ; અ. 9 સપ્ટેમ્બર 1907, ચેતને, ફ્રાન્સ) : ફ્રેન્ચ કવિ. મૂળ નામ રૅને ફ્રાન્સ્વા આર્મેન્દ પ્રુધોમ. 1901ના સાહિત્યના સૌપ્રથમ નોબેલ પારિતોષિકવિજેતા. પિતાનું નામ સલી હતું અને તેમની અટક પ્રુધોમ હતી જે જોડીને તેમણે પોતાનું તખલ્લુસ સલી પ્રુધોમ રાખેલું. સાહિત્ય-જગતમાં તેઓ એ જ નામથી ઓળખાતા…

વધુ વાંચો >

સલીમ, જાવેદ (Salim, Jawed)

Jan 15, 2007

સલીમ, જાવેદ (Salim, Jawed) (જ. 1920, અંકારા, તુર્કી) : આધુનિક ઇરાકી ચિત્રકાર અને શિલ્પી. ઇરાકમાં મોસુલ નજીક નાના ગામમાં તેમનો પરિવાર વસતો હતો. પિતા મોહમ્મદ, ભાઈ નિઝાર અને બહેન નઝિહા પાસે કલાના પ્રારંભિક પાઠ ભણી 1938માં કલાના અભ્યાસ માટે તેઓ પૅરિસ ગયા. 1941માં અભ્યાસ પૂરો થતાં પાછા બગદાદ આવી આર્કિયૉલૉજિક…

વધુ વાંચો >

સલીમ-જાવેદ

Jan 15, 2007

સલીમ–જાવેદ (સલીમ : જ. 1935, જાવેદ : જ. 17 જાન્યુઆરી 1945, ગ્વાલિયર) : ભારતીય પટકથાલેખકો. હિંદી ચિત્રોના ઇતિહાસમાં સીમાચિહ્ન બની જનારાં ચિત્રો ‘શોલે’ અને ‘દીવાર’ સહિત અનેક સફળ ચિત્રોની પટકથા લખનારી લેખક-બેલડી સલીમ ખાન અને જાવેદ અખ્તર ‘સલીમ-જાવેદ’ તરીકે ખ્યાતિ પામી. અર્થસભર ચોટદાર સંવાદો, જકડી રાખે એવાં દૃશ્યો અને પાત્રાલેખન…

વધુ વાંચો >

સલીમ શાહઝાદ

Jan 15, 2007

સલીમ શાહઝાદ (સલીમખાન ઇબ્રાહીમખાન) (જ. 1 જૂન 1949, ધૂલિયા, મહારાષ્ટ્ર) : ઉર્દૂ લેખક. તેમણે પુણે યુનિવર્સિટીમાંથી અંગ્રેજી અને ઉર્દૂમાં એમ.એ.ની પદવી મેળવી. પછી અધ્યાપન અને લેખનકાર્ય કર્યું. તેમણે અત્યારસુધીમાં 8 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘દુઆ : પાર મુન્ટાશર’ (1981); ‘તઝકિયા’ (1987) તેમના જાણીતા કાવ્યસંગ્રહો છે. ‘જદીદ શાયરી કી અબજાદ’ (1983);…

વધુ વાંચો >

સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526)

Jan 15, 2007

સલ્તનત કાલનું વહીવટીતંત્ર અને પ્રજાજીવન (ઈ. સ. 1206-1526) સલ્તનતનું વહીવટીતંત્ર : ઇસ્લામના પવિત્ર ગ્રંથ કુરાનમાં જણાવ્યા પ્રમાણે પૃથ્વીનો રાજા ઈશ્વર છે. તેનો કાયદો સર્વોચ્ચ છે અને માણસ તેના વતી ફરજો બજાવે છે એમ દિલ્હીના સુલતાનોએ સ્વીકાર્યું હતું. પયગંબરસાહેબના અવસાન પછી આગેવાનોએ અબુ બક્રને ખલીફા તરીકે પસંદ કર્યા. દિલ્હીના સુલતાનોએ બગદાદના…

વધુ વાંચો >