મહાવીરસિંહ ચૌહાન
રામચરિતમાનસ
રામચરિતમાનસ : અવધી હિન્દીમાં રચાયેલી તુલસીદાસની સર્વશ્રેષ્ઠ ચરિત્રાત્મક પ્રબંધ રચના. એની મુખ્ય વિશેષતા એ છે કે તે ઓછા ભણેલાગણેલા માણસથી માંડીને કાવ્યના મર્મજ્ઞ વિવેચકોમાં સમાનરૂપે લોકપ્રિય રહી છે. ‘રામચરિતમાનસ’માં કવિએ રામના ચરિત્રનું વર્ણન કર્યું છે. તુલસીદાસે આ ગ્રંથની રચના હિંદીના લોકપ્રિય છંદ ચોપાઈ અને દુહામાં કરી છે. તેમણે ઘણી જગ્યાએ…
વધુ વાંચો >લલ્લુલાલજી
લલ્લુલાલજી (જ. 1763 આગ્રા; અ. 1853, કોલકાતા) : હિંદી ખડી બોલી ગદ્યના પ્રારંભિક પ્રણેતાઓમાંના એક. તેઓ મૂળે ગુજરાતી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતા ચૈનસુખ કર્મકાંડી હતા. તેઓ ઈ. સ. 18૦૦માં કોલકાતાની ફૉર્ટ વિલિયમ કૉલેજમાં ‘ભાષામુનશી’ તરીકે નિમણૂક પામ્યા હતા. હિંદી ગદ્યગ્રંથોની રચના માટે તેમને કાઝિમ અલી ‘જવાં’ અને મઝહર અલી…
વધુ વાંચો >લાલા શ્રીનિવાસદાસ
લાલા શ્રીનિવાસદાસ (જ. 1850, દિલ્હી; અ. 1887) : ભારતેન્દુ યુગના એક સમર્થ સર્જક. એમના બાપુજી મથુરાના એક જાણીતા શેઠની દિલ્હીની પેઢીમાં પ્રમુખ ગુમાસ્તા તરીકે સેવાઓ આપતા હતા. શ્રીનિવાસદાસ ઉચ્ચ કોટિની સર્જક-પ્રતિભા ધરાવતા હતા. એમની નવલકથા ‘પરીક્ષા ગુરુ’(ઈ. સ. 1882)નું હિંદીમાં ઐતિહાસિક મહત્વ છે. આચાર્ય રામચંદ્ર શુક્લે એને પશ્ચિમના સ્વરૂપની હિંદીની…
વધુ વાંચો >સક્સેના, બાબુરામ
સક્સેના, બાબુરામ (જ. 1897, જિ. લખીમપુર, ઉત્તરપ્રદેશ) : ભાષાશાસ્ત્રના ક્ષેત્રમાં પાયાનું કામ કરનાર હિન્દીના વિદ્વાન. પ્રયાગ વિશ્વવિદ્યાલય, બનારસહિંદુ યુનિવર્સિટી તેમજ ‘લંડન સ્કૂલ ઑવ્ ઓરિયેન્ટલ સ્ટડિઝ’ જેવી સંસ્થાઓમાં રહીને ડી. લિટ. સુધીનું શિક્ષણ પ્રાપ્ત કર્યું. અવધી ભાષા વિશે ઇંગ્લૅન્ડમાં રહીને જાણીતા ભાષાશાસ્ત્રી ડૉ. ટર્નરના સહયોગથી પૂર્ણ કરેલ એમના સંશોધનકાર્ય ‘ઇવૅલ્યુએશન ઑવ્…
વધુ વાંચો >સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ)
સમશેરબહાદુરસિંહ (શમશેરબહાદુરસિંહ) (જ. 13 જાન્યુઆરી 1911; અ. 12 મે 1993) : ‘નયી કવિતા’નાં નામે ઓળખાતી આધુનિક હિંદી કાવ્યધારાના પ્રમુખ કવિઓમાંના એક. તેમણે બી.એ. સુધી અભ્યાસ કર્યો હતો. એ પછી 1935-36માં ઉકીલભાઈઓ પાસેથી કલા વિદ્યાલયમાં પેઇન્ટિંગની તાલીમ પણ લીધી હતી. જુદા જુદા તબક્કે ‘કહાની’, ‘નયા સાહિત્ય’ અને ‘નયા પથ’ જેવાં હિંદીનાં…
વધુ વાંચો >