૬(૨).૨૨

ગ્વાનો થી ઘન-અવસ્થા પ્રયુક્તિઓ

ગ્વાનો

ગ્વાનો : સેન્દ્રિય ઉત્પત્તિજન્ય ફૉસ્ફેટનિક્ષેપ. સામાન્ય રીતે ટાપુઓ પર ટોળામાં વસવાટ કરતાં અને માછલીઓ પર નભતાં પક્ષીઓ, ચામાચીડિયાં તેમજ અન્ય પ્રાણીઓની હગારથી બનેલા નિક્ષેપજથ્થા માટે ‘ગ્વાનો’ શબ્દ પ્રયોજાય છે. આ પ્રકારનાં સંકેન્દ્રણો દરિયાઈ ટાપુઓ પર તેમજ દરિયાકિનારાના કેટલાક ભાગો પર મળતાં હોય છે. આ ઉપરાંત ચૂનાખડકોમાં તૈયાર થયેલી ગુફાઓમાં પણ…

વધુ વાંચો >

ગ્વામ

ગ્વામ : પૅસિફિક મહાસાગરમાં પશ્ચિમે આવેલા મારિયાના ટાપુઓના જૂથનો સૌથી મોટો અને દક્ષિણ છેડાનો ટાપુ. હવાઈ ટાપુઓથી પશ્ચિમમાં આશરે 5920 કિમી. તેમજ મનીલા(ફિલિપાઇન્સ)થી પૂર્વમાં આશરે 2400 કિમી.ના અંતરે તે આવેલો છે. ભૌગોલિક સ્થાન 13° ઉ. અક્ષાંશ તથા 144° પૂ. રેખાંશ પર આવેલું છે. ઉત્તર-દક્ષિણ લાંબા આકારના આ ટાપુનું ક્ષેત્રફળ આશરે…

વધુ વાંચો >

ગ્વાલિયર

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 34´થી 26° 21´ ઉ. અ. અને 77° 40´થી 78° 54´ પૂ. રે. વચ્ચેનો 5,214 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મોટો ભાગ પશ્ચિમ તરફ અને…

વધુ વાંચો >

ગ્વાલિયર ઘરાનું

ગ્વાલિયર ઘરાનું : તાનની સ્પષ્ટતા તથા બુલંદી માટે ખાસ જાણીતી બનેલી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ શૈલી ધરાવતી શાખા. દિલ્હી ઘરાના તથા લખનૌ ઘરાનાની જેમ ગ્વાલિયર ઘરાનાની શૈલી પણ વિશિષ્ટ ગુરુપરંપરામાંથી સર્જાયેલી સંગીન અને પ્રાચીન સંગીતશૈલી છે. હકીકતમાં ગ્વાલિયર ઘરાનાથી પણ પ્રાચીન એવા લખનૌ ઘરાનાનું તે એક અગત્યનું સ્વરૂપ ગણાય છે.…

વધુ વાંચો >

ગ્વાલિયરનો કિલ્લો

ગ્વાલિયરનો કિલ્લો : મધ્યપ્રદેશનું જાણીતું દુર્ગસ્થાપત્ય. વર્તમાન ગ્વાલિયર શહેર બહાર આવેલા 91.4 મીટર (300 ફૂટ) ઊંચા ડુંગર પર આ કિલ્લો આવેલો છે. અનુશ્રુતિ પ્રમાણે આ કિલ્લાની પ્રાચીનતા ઈ. સ.ની 8મી સદી સુધી જાય છે. સૂરજસેન નામના એક સરદારને કુષ્ઠરોગ થયો હતો. ગ્વાલિય નામના એક સાધુએ તેને ત્યાં આવેલા એક તળાવનું…

વધુ વાંચો >

ગ્વિન, ઓકિમા

ગ્વિન, ઓકિમા (જ. 1920, હાગકાગ) : નેપાળી ભાષાના નવલકથાકાર, નાટ્યકાર તથા અનુવાદક. તેમની નવલકથા ‘સુનખરી’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા. તેમણે રૉયલ બ્રિટિશ નૅવીમાં ઇજનેર તથા રડાર-પ્રશિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. 1946માં તેઓ દાર્જિલિંગમાં સ્થાયી થયા અને નેપાળીમાં લેખનકાર્ય આરંભ્યું. તેમણે 15…

વધુ વાંચો >

ઘઉં

ઘઉં : માનવજાત માટે ડાંગર પછી ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક. તે પોએસી (Poeceae) કુળમાંથી ઊતરી આવેલ છે. ટ્રિટિકમ પ્રજાતિ(Genus triticum)નો આ પાક વિવિધ જાતિઓ (species), જેવી કે ઍસ્ટિવમ, ડ્યૂરમ, ડાયકોકમ, મૉનોકોકમ, સ્પેલ્ટા આદિમાં વહેંચાયેલો છે. ઘઉંના પાકના ઉદભવસ્થાન વિશે હજુ સુધી એક ચોક્કસ સ્થાન નક્કી…

વધુ વાંચો >

ઘઉંની જીવાત

ઘઉંની જીવાત : ઘઉંના પાકને નુકસાન કરતી જીવાત. દુનિયાના ઘઉં પકવતા દેશોમાં વાવેતર વિસ્તાર તેમજ ઉત્પાદનની બાબતમાં ભારતનો નંબર ચોથો છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ ગુજરાત આઠમું અને ઉત્પાદનની ર્દષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે. ગુજરાતના લોકોના ખોરાકમાં ઘઉં અગત્યનું ધાન્ય છે. ઘઉંના પાકમાં જુદી જુદી અવસ્થાએ લગભગ 20 જેટલી જીવાતો નુકસાન…

વધુ વાંચો >

ઘઉંલા

ઘઉંલા : આયુર્વેદ વનસ્પતિ. સં. प्रियंगु, લૅ. Prunus mahaleb તથા Callicarpa macrophylla. તેનાં ફળ તૂરાં, ઠંડાં, શીતવીર્ય, વૃષ્ય, કેશ્ય, દીપન, પૌષ્ટિક, મૂત્રલ તથા વેદનાહર હોય છે. તે પીડાયુક્ત અજીર્ણ, હોજરીનાં ચાંદાં તથા ગાંઠ, દાહજ્વર, રક્તવિકારો, અમ્લપિત્ત, સગર્ભાનો રક્તસ્રાવ, લોહીવા, ઊલટી, દાહ, પિત્ત, તૃષા, વાતગુલ્મ, વિષ, પ્રમેહ અને રક્તપિત્તનો નાશ કરે…

વધુ વાંચો >

ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર

ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર. 33.09 હેક્ટર જેટલા વિસ્તારમાં સ્થપાયેલ આ કેન્દ્ર, વિજાપુર શહેરની ઉત્તર દિશાએ આવેલ છે. રાજ્યનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર હોવાના નાતે વિજાપુર સહિત યુનિવર્સિટીનાં અન્ય કેન્દ્રો (જેવાં કે, જૂનાગઢ, સરદાર કૃષિનગર, અરણેજ, ધંધૂકા, બારડોલી, આણંદ, અમરેલી, ધારી) ખાતે ઘઉંના…

વધુ વાંચો >

ગ્વાનો

Feb 22, 1994

ગ્વાનો : સેન્દ્રિય ઉત્પત્તિજન્ય ફૉસ્ફેટનિક્ષેપ. સામાન્ય રીતે ટાપુઓ પર ટોળામાં વસવાટ કરતાં અને માછલીઓ પર નભતાં પક્ષીઓ, ચામાચીડિયાં તેમજ અન્ય પ્રાણીઓની હગારથી બનેલા નિક્ષેપજથ્થા માટે ‘ગ્વાનો’ શબ્દ પ્રયોજાય છે. આ પ્રકારનાં સંકેન્દ્રણો દરિયાઈ ટાપુઓ પર તેમજ દરિયાકિનારાના કેટલાક ભાગો પર મળતાં હોય છે. આ ઉપરાંત ચૂનાખડકોમાં તૈયાર થયેલી ગુફાઓમાં પણ…

વધુ વાંચો >

ગ્વામ

Feb 22, 1994

ગ્વામ : પૅસિફિક મહાસાગરમાં પશ્ચિમે આવેલા મારિયાના ટાપુઓના જૂથનો સૌથી મોટો અને દક્ષિણ છેડાનો ટાપુ. હવાઈ ટાપુઓથી પશ્ચિમમાં આશરે 5920 કિમી. તેમજ મનીલા(ફિલિપાઇન્સ)થી પૂર્વમાં આશરે 2400 કિમી.ના અંતરે તે આવેલો છે. ભૌગોલિક સ્થાન 13° ઉ. અક્ષાંશ તથા 144° પૂ. રેખાંશ પર આવેલું છે. ઉત્તર-દક્ષિણ લાંબા આકારના આ ટાપુનું ક્ષેત્રફળ આશરે…

વધુ વાંચો >

ગ્વાલિયર

Feb 22, 1994

ગ્વાલિયર : મધ્યપ્રદેશના ઉત્તર ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 25° 34´થી 26° 21´ ઉ. અ. અને 77° 40´થી 78° 54´ પૂ. રે. વચ્ચેનો 5,214 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ જિલ્લો બે ભાગમાં વહેંચાયેલો છે, જેમાં મોટો ભાગ પશ્ચિમ તરફ અને…

વધુ વાંચો >

ગ્વાલિયર ઘરાનું

Feb 22, 1994

ગ્વાલિયર ઘરાનું : તાનની સ્પષ્ટતા તથા બુલંદી માટે ખાસ જાણીતી બનેલી હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતની વિશિષ્ટ શૈલી ધરાવતી શાખા. દિલ્હી ઘરાના તથા લખનૌ ઘરાનાની જેમ ગ્વાલિયર ઘરાનાની શૈલી પણ વિશિષ્ટ ગુરુપરંપરામાંથી સર્જાયેલી સંગીન અને પ્રાચીન સંગીતશૈલી છે. હકીકતમાં ગ્વાલિયર ઘરાનાથી પણ પ્રાચીન એવા લખનૌ ઘરાનાનું તે એક અગત્યનું સ્વરૂપ ગણાય છે.…

વધુ વાંચો >

ગ્વાલિયરનો કિલ્લો

Feb 22, 1994

ગ્વાલિયરનો કિલ્લો : મધ્યપ્રદેશનું જાણીતું દુર્ગસ્થાપત્ય. વર્તમાન ગ્વાલિયર શહેર બહાર આવેલા 91.4 મીટર (300 ફૂટ) ઊંચા ડુંગર પર આ કિલ્લો આવેલો છે. અનુશ્રુતિ પ્રમાણે આ કિલ્લાની પ્રાચીનતા ઈ. સ.ની 8મી સદી સુધી જાય છે. સૂરજસેન નામના એક સરદારને કુષ્ઠરોગ થયો હતો. ગ્વાલિય નામના એક સાધુએ તેને ત્યાં આવેલા એક તળાવનું…

વધુ વાંચો >

ગ્વિન, ઓકિમા

Feb 22, 1994

ગ્વિન, ઓકિમા (જ. 1920, હાગકાગ) : નેપાળી ભાષાના નવલકથાકાર, નાટ્યકાર તથા અનુવાદક. તેમની નવલકથા ‘સુનખરી’ને 1980ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેઓ સૅન્ડહર્સ્ટમાંથી સ્નાતક થયા હતા. તેમણે રૉયલ બ્રિટિશ નૅવીમાં ઇજનેર તથા રડાર-પ્રશિક્ષક તરીકે કામગીરી બજાવી હતી. 1946માં તેઓ દાર્જિલિંગમાં સ્થાયી થયા અને નેપાળીમાં લેખનકાર્ય આરંભ્યું. તેમણે 15…

વધુ વાંચો >

ઘઉં

Feb 22, 1994

ઘઉં : માનવજાત માટે ડાંગર પછી ખોરાક તરીકે વપરાશમાં આવતો ખૂબ જ અગત્યનો ધાન્ય પાક. તે પોએસી (Poeceae) કુળમાંથી ઊતરી આવેલ છે. ટ્રિટિકમ પ્રજાતિ(Genus triticum)નો આ પાક વિવિધ જાતિઓ (species), જેવી કે ઍસ્ટિવમ, ડ્યૂરમ, ડાયકોકમ, મૉનોકોકમ, સ્પેલ્ટા આદિમાં વહેંચાયેલો છે. ઘઉંના પાકના ઉદભવસ્થાન વિશે હજુ સુધી એક ચોક્કસ સ્થાન નક્કી…

વધુ વાંચો >

ઘઉંની જીવાત

Feb 22, 1994

ઘઉંની જીવાત : ઘઉંના પાકને નુકસાન કરતી જીવાત. દુનિયાના ઘઉં પકવતા દેશોમાં વાવેતર વિસ્તાર તેમજ ઉત્પાદનની બાબતમાં ભારતનો નંબર ચોથો છે. ભારતમાં વિસ્તારની ર્દષ્ટિએ ગુજરાત આઠમું અને ઉત્પાદનની ર્દષ્ટિએ ત્રીજું સ્થાન ધરાવે છે. ગુજરાતના લોકોના ખોરાકમાં ઘઉં અગત્યનું ધાન્ય છે. ઘઉંના પાકમાં જુદી જુદી અવસ્થાએ લગભગ 20 જેટલી જીવાતો નુકસાન…

વધુ વાંચો >

ઘઉંલા

Feb 22, 1994

ઘઉંલા : આયુર્વેદ વનસ્પતિ. સં. प्रियंगु, લૅ. Prunus mahaleb તથા Callicarpa macrophylla. તેનાં ફળ તૂરાં, ઠંડાં, શીતવીર્ય, વૃષ્ય, કેશ્ય, દીપન, પૌષ્ટિક, મૂત્રલ તથા વેદનાહર હોય છે. તે પીડાયુક્ત અજીર્ણ, હોજરીનાં ચાંદાં તથા ગાંઠ, દાહજ્વર, રક્તવિકારો, અમ્લપિત્ત, સગર્ભાનો રક્તસ્રાવ, લોહીવા, ઊલટી, દાહ, પિત્ત, તૃષા, વાતગુલ્મ, વિષ, પ્રમેહ અને રક્તપિત્તનો નાશ કરે…

વધુ વાંચો >

ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર

Feb 22, 1994

ઘઉં સંશોધન કેન્દ્ર, વિજાપુર : ગુજરાત કૃષિ યુનિવર્સિટીનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર. 33.09 હેક્ટર જેટલા વિસ્તારમાં સ્થપાયેલ આ કેન્દ્ર, વિજાપુર શહેરની ઉત્તર દિશાએ આવેલ છે. રાજ્યનું મુખ્ય ઘઉં સંશોધન કેન્દ્ર હોવાના નાતે વિજાપુર સહિત યુનિવર્સિટીનાં અન્ય કેન્દ્રો (જેવાં કે, જૂનાગઢ, સરદાર કૃષિનગર, અરણેજ, ધંધૂકા, બારડોલી, આણંદ, અમરેલી, ધારી) ખાતે ઘઉંના…

વધુ વાંચો >