૨.૧૦

આર્સેનોપાયરાઇટથી આલ્કેલૉઇડ

આર્સેનોપાયરાઇટ

આર્સેનોપાયરાઇટ (Arsenopyrite, જર્મન પર્યાય Mispickel) : આર્સેનિકનું ખનિજ. રાસાયણિક બંધારણ : FeAsS અથવા FeS2. FeAs2, આયર્ન સલ્ફાર્સેનાઇડ. આર્સેનિક-46.0 %, ગંધક-19.7 %, લોહ-34.3 %. ક્યારેક લોહ, કોબાલ્ટથી વિસ્થાપિત થાય (3થી 4 %) તો ખનિજ ડાનાઇટ (danaite) નામે ઓળખાય છે. સ્ફટિક વર્ગ : ઑર્થોરહૉમ્બિક. અપારદર્શક. સ્ફટિકો મુખ્યત્વે પ્રિઝ્મેટિક અથવા ઊભા ચપટા, સીધા…

વધુ વાંચો >

આર્હા, યુહાની

આર્હા, યુહાની: (જ. 11 સપ્ટેમ્બર 1861; અ. 8 ઑગસ્ટ 1921) :  ફિન્લૅન્ડના લેખક. મૂળ નામ યોહાન્નેસ બ્રુફેલ્ટ. હેલસિંકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે ઘણા સમય સુધી પત્રકારત્વનો વ્યવસાય કરેલો. ‘યંગ ફિન્લૅન્ડ’ ઉદારમતવાદી પંથના તે સક્રિય સભ્ય હતા. બાવીસમે વર્ષે તેમણે સાહિત્યસર્જન આરંભ્યું. તેમણે ફ્રેંચ લેખકો દોદો અને મોપાસાંને આદર્શ ગણી વાસ્તવલક્ષી…

વધુ વાંચો >

આર્હેનિયસ સ્વાન્તે ઑગુસ્ત

આર્હેનિયસ, સ્વાન્તે ઑગુસ્ત (જ. 19 ફેબ્રુઆરી 1859, વિક, સ્વીડન; અ. 2 ઑક્ટોબર 1927, સ્ટૉકહોમ) : ભૌતિક રસાયણને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે વિકસાવનાર વૈજ્ઞાનિકો પૈકીના એક રસાયણવિદ. તેમણે પ્રતિપાદન કરેલ આયનીકરણ (ionization) સિદ્ધાંત રાસાયણિક સંયોજનોના બંધારણ તથા દ્રાવણમાં તેમની વર્તણૂક સમજવામાં અત્યંત મદદરૂપ છે, અને આ માટે તેમને 1903માં રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક…

વધુ વાંચો >

આલમઆરા (1931)

આલમઆરા (1931) : ભારતનું સર્વપ્રથમ બોલપટ. તેના નિર્માણ-દિગ્દર્શનનું શ્રેય એક પારસી ગુજરાતી સજ્જન અરદેશર ઈરાનીને ફાળે જાય છે. મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કું.ના એક ભાગીદાર અરદેશર ઈરાની ઈ. સ. 1930માં એક્સેલસિયર સિનેમાગૃહમાં થયેલ ‘શો બોટ’ નામની 40 % બોલતી વિદેશી ફિલ્મથી અત્યંત પ્રભાવિત થઈને બોલપટ ઉતારવા પ્રેરાયા. તેનાર સિંગલ સાઉન્ડ સિસ્ટમ…

વધુ વાંચો >

આલમખાં

આલમખાં : સુલતાન બહલોલ લોદી (1451–89)નો ત્રીજો પુત્ર અને દિલ્હીના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી(1517–26)નો કાકા હતો. આલમખાં પોતાના ભત્રીજાને બદલે પોતાને દિલ્હીની ગાદીનો અસલી હકદાર માનતો હતો. તે પોતાની તાકાતથી ઇબ્રાહીમને ગાદી પરથી દૂર કરી શક્યો નહિ ત્યારે તેણે લાહોરના હાકેમ દૌલતખાંની સાથે સમજૂતિ કરી બંનેએ બાબરને હિંદુસ્તાન પર આક્રમણ…

વધુ વાંચો >

આલમગીરનામા

આલમગીરનામા : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1658-1707)ના શાસનનાં પહેલા દસકાનો વિસ્તૃત ફારસી ઇતિહાસ. કર્તા મુનશી મુહંમદ કાઝિમ (અ. 1681). ઔરંગઝેબ સરકારી સ્તર પર ઇતિહાસ લખાવવાનો વિરોધી હોઈ તેના આદેશથી ‘આલમગીરનામા’નું લેખનકાર્ય દસ વર્ષ પછી આગળ ચાલ્યું નહિ. આ દળદાર પુસ્તક એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, કૉલકાતા દ્વારા ઈ. સ. 1865-73માં પ્રકાશિત થઈ ચૂક્યું…

વધુ વાંચો >

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ (જ. 1920, અમદાવાદ; અ. 1982) : જાણીતા ચિત્રકાર. પિતા અમદાવાદની એક મિલમાં મૅનેજર. બાળપણથી જ અબ્દુર્રહીમને ચિત્રોનો શોખ. પાંચમી અંગ્રેજીનું શિક્ષણ લીધા બાદ કલાગુરુ કે. ના. કેળકર પાસે ચિત્રશિક્ષણ શરૂ કર્યું. 1935માં મુંબઈ ગયા અને 1940માં મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ…

વધુ વાંચો >

આલસાસ-લૉરેઇનની સમસ્યા

આલસાસ-લૉરેઇનની સમસ્યા : ફ્રાન્સના પ્રદેશ આલસાસ-લૉરેઇનની સીમાને લગતી સમસ્યા. આલસાસ-લૉરેઇન ફ્રાન્સનો ડિસ્ટ્રિક્ટ છે. અલેમન્નોની ટોળીએ આલસાસમાં મુકામ કર્યો હતો. મેરોવિન્જિયન કુળના સ્થાપક અને ફ્રાન્સના રચયિતા ક્લોવિસે (481-511) અલેમન્નો પાસેથી આલસાસ જીતી લીધો. હોલી એમ્પાયરના સમયમાં તે તેનો એક ભાગ હતો. 1552ની એમ્બોર્ડની સંધિ દ્વારા લૉરેઇન અને આલસાસમાં ફ્રાન્સ પ્રવેશ્યું. 28એપ્રિલ…

વધુ વાંચો >

આલાઓલ

આલાઓલ (જ. 1592; અ. 1673) : મધ્યયુગીન બંગાળી સાહિત્યના સુપ્રતિષ્ઠિત મુસલમાન કવિ. તેઓ બંગાળના દક્ષિણ પ્રદેશના રાજાના અમાત્યના પુત્ર હતા. એક વખતે પિતા-પુત્ર નૌકામાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની પર ફિરંગી ચાંચિયાઓએ હલ્લો કર્યો, પિતાને માર્યા અને આલાઓલને આરાકાની તરીકે વેચવામાં આવ્યા. લશ્કરમાં ભરતી કરીને હયદળમાં દાખલ કર્યા. થોડા સમયમાં…

વધુ વાંચો >

આલાપ ઝિયા

આલાપ ઝિયા : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. ‘ઝિયા’ તખલ્લુસથી લખતા પરસરામ હીરાનંદનાં કાવ્યોનો આ સંગ્રહ છે. તેને 1958 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક એનાયત થયું હતું. ભારતના વિભાજન પૂર્વેની તેમની કવિતામાં રાષ્ટ્રભક્તિ દૃષ્ટિગોચર થાય છે, તો વિભાજન પછીની કવિતામાં વિશૃંખલિત સિંધી સમાજની સામાજિક તથા આર્થિક વિષમતાઓનું ચિત્રણ છે. કાવ્યોમાં નિર્વાસિત શિબિરોની…

વધુ વાંચો >

આર્સેનોપાયરાઇટ

Jan 10, 1990

આર્સેનોપાયરાઇટ (Arsenopyrite, જર્મન પર્યાય Mispickel) : આર્સેનિકનું ખનિજ. રાસાયણિક બંધારણ : FeAsS અથવા FeS2. FeAs2, આયર્ન સલ્ફાર્સેનાઇડ. આર્સેનિક-46.0 %, ગંધક-19.7 %, લોહ-34.3 %. ક્યારેક લોહ, કોબાલ્ટથી વિસ્થાપિત થાય (3થી 4 %) તો ખનિજ ડાનાઇટ (danaite) નામે ઓળખાય છે. સ્ફટિક વર્ગ : ઑર્થોરહૉમ્બિક. અપારદર્શક. સ્ફટિકો મુખ્યત્વે પ્રિઝ્મેટિક અથવા ઊભા ચપટા, સીધા…

વધુ વાંચો >

આર્હા, યુહાની

Jan 10, 1990

આર્હા, યુહાની: (જ. 11 સપ્ટેમ્બર 1861; અ. 8 ઑગસ્ટ 1921) :  ફિન્લૅન્ડના લેખક. મૂળ નામ યોહાન્નેસ બ્રુફેલ્ટ. હેલસિંકી યુનિવર્સિટીમાં અભ્યાસ કરી તેમણે ઘણા સમય સુધી પત્રકારત્વનો વ્યવસાય કરેલો. ‘યંગ ફિન્લૅન્ડ’ ઉદારમતવાદી પંથના તે સક્રિય સભ્ય હતા. બાવીસમે વર્ષે તેમણે સાહિત્યસર્જન આરંભ્યું. તેમણે ફ્રેંચ લેખકો દોદો અને મોપાસાંને આદર્શ ગણી વાસ્તવલક્ષી…

વધુ વાંચો >

આર્હેનિયસ સ્વાન્તે ઑગુસ્ત

Jan 10, 1990

આર્હેનિયસ, સ્વાન્તે ઑગુસ્ત (જ. 19 ફેબ્રુઆરી 1859, વિક, સ્વીડન; અ. 2 ઑક્ટોબર 1927, સ્ટૉકહોમ) : ભૌતિક રસાયણને સ્વતંત્ર વિદ્યાશાખા તરીકે વિકસાવનાર વૈજ્ઞાનિકો પૈકીના એક રસાયણવિદ. તેમણે પ્રતિપાદન કરેલ આયનીકરણ (ionization) સિદ્ધાંત રાસાયણિક સંયોજનોના બંધારણ તથા દ્રાવણમાં તેમની વર્તણૂક સમજવામાં અત્યંત મદદરૂપ છે, અને આ માટે તેમને 1903માં રસાયણશાસ્ત્રનું નોબેલ પારિતોષિક…

વધુ વાંચો >

આલમઆરા (1931)

Jan 10, 1990

આલમઆરા (1931) : ભારતનું સર્વપ્રથમ બોલપટ. તેના નિર્માણ-દિગ્દર્શનનું શ્રેય એક પારસી ગુજરાતી સજ્જન અરદેશર ઈરાનીને ફાળે જાય છે. મુંબઈની ઇમ્પીરિયલ ફિલ્મ કું.ના એક ભાગીદાર અરદેશર ઈરાની ઈ. સ. 1930માં એક્સેલસિયર સિનેમાગૃહમાં થયેલ ‘શો બોટ’ નામની 40 % બોલતી વિદેશી ફિલ્મથી અત્યંત પ્રભાવિત થઈને બોલપટ ઉતારવા પ્રેરાયા. તેનાર સિંગલ સાઉન્ડ સિસ્ટમ…

વધુ વાંચો >

આલમખાં

Jan 10, 1990

આલમખાં : સુલતાન બહલોલ લોદી (1451–89)નો ત્રીજો પુત્ર અને દિલ્હીના અંતિમ સુલતાન ઇબ્રાહીમ લોદી(1517–26)નો કાકા હતો. આલમખાં પોતાના ભત્રીજાને બદલે પોતાને દિલ્હીની ગાદીનો અસલી હકદાર માનતો હતો. તે પોતાની તાકાતથી ઇબ્રાહીમને ગાદી પરથી દૂર કરી શક્યો નહિ ત્યારે તેણે લાહોરના હાકેમ દૌલતખાંની સાથે સમજૂતિ કરી બંનેએ બાબરને હિંદુસ્તાન પર આક્રમણ…

વધુ વાંચો >

આલમગીરનામા

Jan 10, 1990

આલમગીરનામા : મુઘલ સમ્રાટ ઔરંગઝેબ(1658-1707)ના શાસનનાં પહેલા દસકાનો વિસ્તૃત ફારસી ઇતિહાસ. કર્તા મુનશી મુહંમદ કાઝિમ (અ. 1681). ઔરંગઝેબ સરકારી સ્તર પર ઇતિહાસ લખાવવાનો વિરોધી હોઈ તેના આદેશથી ‘આલમગીરનામા’નું લેખનકાર્ય દસ વર્ષ પછી આગળ ચાલ્યું નહિ. આ દળદાર પુસ્તક એશિયાટિક સોસાયટી ઑવ્ બેંગાલ, કૉલકાતા દ્વારા ઈ. સ. 1865-73માં પ્રકાશિત થઈ ચૂક્યું…

વધુ વાંચો >

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ

Jan 10, 1990

આલમેલકર, અબ્દુર્રહીમ આપાભાઈ (જ. 1920, અમદાવાદ; અ. 1982) : જાણીતા ચિત્રકાર. પિતા અમદાવાદની એક મિલમાં મૅનેજર. બાળપણથી જ અબ્દુર્રહીમને ચિત્રોનો શોખ. પાંચમી અંગ્રેજીનું શિક્ષણ લીધા બાદ કલાગુરુ કે. ના. કેળકર પાસે ચિત્રશિક્ષણ શરૂ કર્યું. 1935માં મુંબઈ ગયા અને 1940માં મુંબઈની જે. જે. સ્કૂલ ઑવ્ આર્ટનો ડિપ્લોમા મેળવ્યો. બીજું વિશ્વયુદ્ધ શરૂ…

વધુ વાંચો >

આલસાસ-લૉરેઇનની સમસ્યા

Jan 10, 1990

આલસાસ-લૉરેઇનની સમસ્યા : ફ્રાન્સના પ્રદેશ આલસાસ-લૉરેઇનની સીમાને લગતી સમસ્યા. આલસાસ-લૉરેઇન ફ્રાન્સનો ડિસ્ટ્રિક્ટ છે. અલેમન્નોની ટોળીએ આલસાસમાં મુકામ કર્યો હતો. મેરોવિન્જિયન કુળના સ્થાપક અને ફ્રાન્સના રચયિતા ક્લોવિસે (481-511) અલેમન્નો પાસેથી આલસાસ જીતી લીધો. હોલી એમ્પાયરના સમયમાં તે તેનો એક ભાગ હતો. 1552ની એમ્બોર્ડની સંધિ દ્વારા લૉરેઇન અને આલસાસમાં ફ્રાન્સ પ્રવેશ્યું. 28એપ્રિલ…

વધુ વાંચો >

આલાઓલ

Jan 10, 1990

આલાઓલ (જ. 1592; અ. 1673) : મધ્યયુગીન બંગાળી સાહિત્યના સુપ્રતિષ્ઠિત મુસલમાન કવિ. તેઓ બંગાળના દક્ષિણ પ્રદેશના રાજાના અમાત્યના પુત્ર હતા. એક વખતે પિતા-પુત્ર નૌકામાં મુસાફરી કરતા હતા ત્યારે તેમની પર ફિરંગી ચાંચિયાઓએ હલ્લો કર્યો, પિતાને માર્યા અને આલાઓલને આરાકાની તરીકે વેચવામાં આવ્યા. લશ્કરમાં ભરતી કરીને હયદળમાં દાખલ કર્યા. થોડા સમયમાં…

વધુ વાંચો >

આલાપ ઝિયા

Jan 10, 1990

આલાપ ઝિયા : અર્વાચીન સિંધી કાવ્યસંગ્રહ. ‘ઝિયા’ તખલ્લુસથી લખતા પરસરામ હીરાનંદનાં કાવ્યોનો આ સંગ્રહ છે. તેને 1958 માં સાહિત્ય અકાદમી, દિલ્હીનું પારિતોષિક એનાયત થયું હતું. ભારતના વિભાજન પૂર્વેની તેમની કવિતામાં રાષ્ટ્રભક્તિ દૃષ્ટિગોચર થાય છે, તો વિભાજન પછીની કવિતામાં વિશૃંખલિત સિંધી સમાજની સામાજિક તથા આર્થિક વિષમતાઓનું ચિત્રણ છે. કાવ્યોમાં નિર્વાસિત શિબિરોની…

વધુ વાંચો >