૨૦.૦૬

વિટામિનો (vitamins)થી વિઠ્ઠલમંદિર, હમ્પી

વિટામિનો (vitamins)

વિટામિનો (vitamins) પ્રાણીઓને પોતાની તંદુરસ્તી જાળવી રાખવા તેમજ શરીરની સામાન્ય કાર્યપ્રણાલીઓ માટે આવશ્યક એવાં પ્રમાણમાં ઓછાં, પણ જરૂરી, કાર્બનિક સંયોજનોનો એક સમૂહ. સામાન્ય રીતે 14 જેટલાં મુખ્ય વિટામિનો જાણીતાં છે. તેમાં જળદ્રાવ્ય વિટામિન B સંકીર્ણ [9 સંયોજનો : B1 (થાયામિન), B2 (રિબોફ્લેવીન), B6 (પિરિડૉક્સિન), B12 (સાયનો કૉબાલામિન અથવા કૉબાલામિન), ફૉલિક…

વધુ વાંચો >

વિટામિનો (પ્રજીવકો)

વિટામિનો (પ્રજીવકો) માનવશરીરમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં ઊર્જા ઉત્પન્ન ન કરતા હોય તેવા અને ખૂબ થોડી માત્રામાં અનિવાર્યપણે અતિઆવશ્યક સેન્દ્રિય (organic) રસાયણો. આ વ્યાખ્યાને કારણે અસેન્દ્રિય ક્ષારો અને એમિનોઍસિડ તથા મેદામ્લો (fatty acids) કે જે પણ અનિવાર્યપણે અતિઆવશ્યક હોય છે તેમને વિટામિન (પ્રજીવક) તરીકે ગણવામાં આવતા નથી; કેમ કે, ક્ષારો અસેન્દ્રિય છે…

વધુ વાંચો >

વિટિગ, જ્યૉર્જ

વિટિગ, જ્યૉર્જ (જ. 16 જૂન 1897, બર્લિન; અ. 26 ઑગસ્ટ 1987, હાઇડલબર્ગ, જર્મની) : કાર્બનિક રસાયણવિદ અને 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. વિજ્ઞાન અને સંગીતમાં પ્રતિભા દર્શાવનાર વિટિગે ટુબિંજન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1923માં માર્બુર્ગ યુનિવર્સિટીમાંથી સ્નાતકની તથા 1926માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1932 સુધી તેમણે માર્બુર્ગમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય…

વધુ વાંચો >

વિટો (નિષેધાધિકાર) (veto)

વિટો (નિષેધાધિકાર) (veto) : ખરડો, કાયદો, ઠરાવ કે નિર્ણય નામંજૂર કરવાનો હોદ્દાધારકનો અધિકાર. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘veto’ શબ્દ લૅટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે : ‘હું નિષેધ કરું છું.’ (I forbid.) આ જ પ્રમાણે ફ્રેન્ચ શબ્દ ‘vetare’ પરથી ‘veto’ શબ્દ ઊતરી આવ્યો છે. ‘vetare’નો અર્થ પણ ‘નિષેધ…

વધુ વાંચો >

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન (જ. 1889, વિયેના; અ. 1951) : વીસમી સદીના અત્યંત પ્રભાવક ચિંતક. વિટ્ગેન્સ્ટાઇન 1908માં ઇંગ્લૅન્ડમાં વિમાનવિષયક ઇજનેરી વિદ્યા ભણ્યા. ઇજનેરીમાંથી ગણિતમાં અને ગણિતમાંથી ગણિતના તત્વજ્ઞાનમાં તેમને રસ પડ્યો. તેમણે બર્ટ્રાન્ડ રસેલના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ’ એ ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેના પ્રભાવ હેઠળ 1912માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો…

વધુ વાંચો >

વિટ્ટોરિની ઑલિયો

વિટ્ટોરિની ઑલિયો (જ. 23 જુલાઈ 1908, સિરાક્યૂસ, સિસિલી; અ. 13 ફેબ્રુઆરી 1966, મિલાન, ઇટાલી) : ઇટાલીના સાહિત્યકાર. નવલકથા, અનુવાદ અને વિવેચનક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ઇટાલીના નવ્યવાસ્તવવાદ(Neoclassicism)ની, ફાસીવાદ-(fascism)ના હૂબહૂ ચિત્રણવાળી નવલકથાઓના લેખક તરીકે તેમણે સામ્યવાદ-વિરોધી રાષ્ટ્રીય સરમુખત્યારશાહી વખતની નિરંકુશસત્તાવાદી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક વેદનાને અભિવ્યક્ત કરી છે. વીસમી સદીના વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ

વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ (ઈ. પૂ. 46-30માં હયાત) : પ્રાચીન રોમનો સ્થપતિ અને લેખક. તે સિદ્ધાંતનિષ્ઠ હતો. તેના સમયમાં તે બહુ જાણીતો ન હતો. જુલિયસ સીઝરના સમયમાં આફ્રિકાના યુદ્ધમાં (ઈ.પૂ. 46) તેણે સેવા આપી હતી. બાંધકામના ક્ષેત્રે તેણે સીઝર અને ઑગસ્ટસ માટે કામ કર્યું હતું. તેણે ફેનો મુકામે બાસ્સિલિકાનું નિર્માણ કર્યું…

વધુ વાંચો >

વિઠોબા (વિઠ્ઠલ)

વિઠોબા (વિઠ્ઠલ) : વિઠોબા, વિઠ્ઠલ કે પાંડુરંગ તરીકે મહારાષ્ટ્રમાં વ્યાપક રીતે પૂજાતા દેવ. એ વિષ્ણુનું એક સ્વરૂપ છે. સંસ્કૃત ‘વિષ્ણુ’ શબ્દનું કન્નડમાં ‘વિઠ્ઠું’ રૂપાંતર થયું અને એમાંથી વિઠ્ઠલ થયું હોવાની માન્યતા છે. કન્નડ ભાષામાં સામાન્ય રીતે રાજાઓ, રાજવંશો, વ્યક્તિઓ અને સ્થળનાં નામોની પાછળ ‘લ’ મૂકવાની પ્રથા છે. મરાઠીમાં ‘વિઠ્ઠલ’ કે…

વધુ વાંચો >

વિઠ્ઠલ, એન.

વિઠ્ઠલ, એન. (જ. 31 જાન્યુઆરી 1938, તીરુવનંતપુરમ) : ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી અને જાહેર વહીવટના નિષ્ણાત. પ્રારંભે વિજ્ઞાનની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી રસાયણશાસ્ત્ર વિષય સાથે તેઓ સ્નાતક બન્યા. જમાલ મહમદ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ટૂંકી કામગીરી બજાવી, 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. સનદી સેવાની ગુજરાત કૅડરમાં તેમણે વિવિધ હોદ્દાઓ શોભાવ્યા. 1962-63માં…

વધુ વાંચો >

વિઠ્ઠલનાથ ગુસાંઈજી

વિઠ્ઠલનાથ ગુસાંઈજી (જ. ઈ. સ. 1575; અ.) : હિંદુ ધર્મના પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય. શ્રી વલ્લભાચાર્યજી પ્રયાગના ત્રિવેણી-તીર્થ નજીકના કાંઠે આવેલા અડેલ ગામ નજીકના દેવલિયા ગામમાં રહેતા હતા ત્યારે સં. 1570(ઈ.સ. 1513)ના ભાદરવા વદિ 12ના દિવસે (કોઈ સં. 1567 પણ કહે છે) મોટા પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. ત્યારપછી…

વધુ વાંચો >

વિટામિનો (vitamins)

Feb 6, 2005

વિટામિનો (vitamins) પ્રાણીઓને પોતાની તંદુરસ્તી જાળવી રાખવા તેમજ શરીરની સામાન્ય કાર્યપ્રણાલીઓ માટે આવશ્યક એવાં પ્રમાણમાં ઓછાં, પણ જરૂરી, કાર્બનિક સંયોજનોનો એક સમૂહ. સામાન્ય રીતે 14 જેટલાં મુખ્ય વિટામિનો જાણીતાં છે. તેમાં જળદ્રાવ્ય વિટામિન B સંકીર્ણ [9 સંયોજનો : B1 (થાયામિન), B2 (રિબોફ્લેવીન), B6 (પિરિડૉક્સિન), B12 (સાયનો કૉબાલામિન અથવા કૉબાલામિન), ફૉલિક…

વધુ વાંચો >

વિટામિનો (પ્રજીવકો)

Feb 6, 2005

વિટામિનો (પ્રજીવકો) માનવશરીરમાં જૈવ-રાસાયણિક પ્રક્રિયાઓમાં ઊર્જા ઉત્પન્ન ન કરતા હોય તેવા અને ખૂબ થોડી માત્રામાં અનિવાર્યપણે અતિઆવશ્યક સેન્દ્રિય (organic) રસાયણો. આ વ્યાખ્યાને કારણે અસેન્દ્રિય ક્ષારો અને એમિનોઍસિડ તથા મેદામ્લો (fatty acids) કે જે પણ અનિવાર્યપણે અતિઆવશ્યક હોય છે તેમને વિટામિન (પ્રજીવક) તરીકે ગણવામાં આવતા નથી; કેમ કે, ક્ષારો અસેન્દ્રિય છે…

વધુ વાંચો >

વિટિગ, જ્યૉર્જ

Feb 6, 2005

વિટિગ, જ્યૉર્જ (જ. 16 જૂન 1897, બર્લિન; અ. 26 ઑગસ્ટ 1987, હાઇડલબર્ગ, જર્મની) : કાર્બનિક રસાયણવિદ અને 1979ના નોબેલ પુરસ્કારના સહવિજેતા. વિજ્ઞાન અને સંગીતમાં પ્રતિભા દર્શાવનાર વિટિગે ટુબિંજન યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને 1923માં માર્બુર્ગ યુનિવર્સિટીમાંથી સ્નાતકની તથા 1926માં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. 1932 સુધી તેમણે માર્બુર્ગમાં રસાયણશાસ્ત્રના અધ્યાપક તરીકે કાર્ય…

વધુ વાંચો >

વિટો (નિષેધાધિકાર) (veto)

Feb 6, 2005

વિટો (નિષેધાધિકાર) (veto) : ખરડો, કાયદો, ઠરાવ કે નિર્ણય નામંજૂર કરવાનો હોદ્દાધારકનો અધિકાર. વ્યુત્પત્તિની દૃષ્ટિએ ‘veto’ શબ્દ લૅટિન શબ્દ પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ થાય છે : ‘હું નિષેધ કરું છું.’ (I forbid.) આ જ પ્રમાણે ફ્રેન્ચ શબ્દ ‘vetare’ પરથી ‘veto’ શબ્દ ઊતરી આવ્યો છે. ‘vetare’નો અર્થ પણ ‘નિષેધ…

વધુ વાંચો >

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન

Feb 6, 2005

વિટ્ગેન્સ્ટાઇન, લુડ્વિગ અને તેમનું તત્વચિંતન (જ. 1889, વિયેના; અ. 1951) : વીસમી સદીના અત્યંત પ્રભાવક ચિંતક. વિટ્ગેન્સ્ટાઇન 1908માં ઇંગ્લૅન્ડમાં વિમાનવિષયક ઇજનેરી વિદ્યા ભણ્યા. ઇજનેરીમાંથી ગણિતમાં અને ગણિતમાંથી ગણિતના તત્વજ્ઞાનમાં તેમને રસ પડ્યો. તેમણે બર્ટ્રાન્ડ રસેલના ‘પ્રિન્સિપલ્સ ઑવ્ મૅથેમૅટિક્સ’ એ ગ્રંથનો અભ્યાસ કર્યો અને તેના પ્રભાવ હેઠળ 1912માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં તત્વજ્ઞાનનો…

વધુ વાંચો >

વિટ્ટોરિની ઑલિયો

Feb 6, 2005

વિટ્ટોરિની ઑલિયો (જ. 23 જુલાઈ 1908, સિરાક્યૂસ, સિસિલી; અ. 13 ફેબ્રુઆરી 1966, મિલાન, ઇટાલી) : ઇટાલીના સાહિત્યકાર. નવલકથા, અનુવાદ અને વિવેચનક્ષેત્રે તેમનું પ્રદાન નોંધપાત્ર છે. ઇટાલીના નવ્યવાસ્તવવાદ(Neoclassicism)ની, ફાસીવાદ-(fascism)ના હૂબહૂ ચિત્રણવાળી નવલકથાઓના લેખક તરીકે તેમણે સામ્યવાદ-વિરોધી રાષ્ટ્રીય સરમુખત્યારશાહી વખતની નિરંકુશસત્તાવાદી રાજકીય, સામાજિક અને આધ્યાત્મિક વેદનાને અભિવ્યક્ત કરી છે. વીસમી સદીના વિશ્વયુદ્ધ…

વધુ વાંચો >

વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ

Feb 6, 2005

વિટ્રુવિયસ પોલ્લિયો માર્કુસ (ઈ. પૂ. 46-30માં હયાત) : પ્રાચીન રોમનો સ્થપતિ અને લેખક. તે સિદ્ધાંતનિષ્ઠ હતો. તેના સમયમાં તે બહુ જાણીતો ન હતો. જુલિયસ સીઝરના સમયમાં આફ્રિકાના યુદ્ધમાં (ઈ.પૂ. 46) તેણે સેવા આપી હતી. બાંધકામના ક્ષેત્રે તેણે સીઝર અને ઑગસ્ટસ માટે કામ કર્યું હતું. તેણે ફેનો મુકામે બાસ્સિલિકાનું નિર્માણ કર્યું…

વધુ વાંચો >

વિઠોબા (વિઠ્ઠલ)

Feb 6, 2005

વિઠોબા (વિઠ્ઠલ) : વિઠોબા, વિઠ્ઠલ કે પાંડુરંગ તરીકે મહારાષ્ટ્રમાં વ્યાપક રીતે પૂજાતા દેવ. એ વિષ્ણુનું એક સ્વરૂપ છે. સંસ્કૃત ‘વિષ્ણુ’ શબ્દનું કન્નડમાં ‘વિઠ્ઠું’ રૂપાંતર થયું અને એમાંથી વિઠ્ઠલ થયું હોવાની માન્યતા છે. કન્નડ ભાષામાં સામાન્ય રીતે રાજાઓ, રાજવંશો, વ્યક્તિઓ અને સ્થળનાં નામોની પાછળ ‘લ’ મૂકવાની પ્રથા છે. મરાઠીમાં ‘વિઠ્ઠલ’ કે…

વધુ વાંચો >

વિઠ્ઠલ, એન.

Feb 6, 2005

વિઠ્ઠલ, એન. (જ. 31 જાન્યુઆરી 1938, તીરુવનંતપુરમ) : ભારત સરકારના ઉચ્ચ સનદી અધિકારી અને જાહેર વહીવટના નિષ્ણાત. પ્રારંભે વિજ્ઞાનની વિદ્યાશાખામાં પ્રવેશ મેળવી રસાયણશાસ્ત્ર વિષય સાથે તેઓ સ્નાતક બન્યા. જમાલ મહમદ કૉલેજમાં વ્યાખ્યાતા તરીકે ટૂંકી કામગીરી બજાવી, 1960માં ભારતીય વહીવટી સેવામાં જોડાયા. સનદી સેવાની ગુજરાત કૅડરમાં તેમણે વિવિધ હોદ્દાઓ શોભાવ્યા. 1962-63માં…

વધુ વાંચો >

વિઠ્ઠલનાથ ગુસાંઈજી

Feb 6, 2005

વિઠ્ઠલનાથ ગુસાંઈજી (જ. ઈ. સ. 1575; અ.) : હિંદુ ધર્મના પુદૃષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયના એક આચાર્ય. શ્રી વલ્લભાચાર્યજી પ્રયાગના ત્રિવેણી-તીર્થ નજીકના કાંઠે આવેલા અડેલ ગામ નજીકના દેવલિયા ગામમાં રહેતા હતા ત્યારે સં. 1570(ઈ.સ. 1513)ના ભાદરવા વદિ 12ના દિવસે (કોઈ સં. 1567 પણ કહે છે) મોટા પુત્ર શ્રી ગોપીનાથજીનો જન્મ થયો. ત્યારપછી…

વધુ વાંચો >