૧૪.૦૫

બ્રહ્મપુત્ર (નદી)થી બ્રાઝિલિયા (Brasilia)

બ્રહ્મપુત્ર (નદી)

બ્રહ્મપુત્ર (નદી) : મધ્ય તેમજ દક્ષિણ એશિયાની મુખ્ય નદી. તેના મૂળથી મુખ સુધીના જુદા જુદા ભાગોમાં (તિબેટમાં ત્સાંગ પો, અરુણાચલમાં દિહાંગ, અસમમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના જેવાં) જુદાં જુદાં નામથી તે ઓળખાય છે. તેની કુલ લંબાઈ 2,900 કિમી. જેટલી છે. તેનું મૂળ તિબેટ-હિમાલયમાં આવેલું છે. તિબેટમાં જ્યાંથી તે નીકળે છે…

વધુ વાંચો >

બ્રહ્મપુરાણ

બ્રહ્મપુરાણ : પ્રાચીન ભારતનો પુરાણગ્રંથ. વ્યાસે રચેલાં અઢાર પુરાણમાં બ્રહ્મ કે બ્રાહ્મપુરાણ પ્રથમ છે. બધાં પુરાણોની ગણતરીમાં ‘ब्रत्रयम्’ દ્વારા બ્રહ્મ, બ્રહ્માંડ અને બ્રહ્મવૈવર્તપુરાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ

બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ (જ. 11 નવેમ્બર 1935, પાટણ; અ. 31 જુલાઈ 1981, અમદાવાદ) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. વતન દેત્રોજ (તા. વીરમગામ). પિતા લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળાના શિક્ષક. મેધાવી અને સંસ્કૃતપ્રેમી. માતા લક્ષ્મીબહેન પ્રેમાળ અને ચીવટવાળાં. શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં, પણ વૅકેશન ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં. તેથી ગ્રામજીવનનોય…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ (જ. 26 નવેમ્બર 1927) : અર્થશાસ્ત્ર તેમજ કાયદાના નિષ્ણાત; ઉદ્યોગસંચાલક અને સંસ્કારસેવક. વતન જંઘરાળ, તા. જિ. પાટણ. માતા મણિબહેન ધાર્મિક વિદુષી મહિલા. પિતા મોતીલાલ. ઇન્દુબહેન સાથે 1947માં લગ્ન થયું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાંથી. મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી ત્રીજા નંબરે અને ગુજરાતમાંથી પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, રઘુનાથ

બ્રહ્મભટ્ટ, રઘુનાથ (જ. 13 ડિસેમ્બર 1892, લીંચ, જિ. મહેસાણા; અ. 11 જુલાઈ 1983, નડિયાદ) : ‘રસકવિ’ તરીકે જાણીતા ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર. માતાનું નામ મોહિબા. પિતાનું નામ ત્રિભુવનદાસ. વતન નડિયાદ. તેમનું લગ્ન 1904માં મણિબહેન સાથે થયું હતું. તેમણે અંગ્રેજી 5 ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદની માધ્યમિક શાળામાં લીધું હતું. અભ્યાસમાં…

વધુ વાંચો >

બ્રહ્મમંડળ

બ્રહ્મમંડળ (Auriga) : તે નામે ઓળખાતું તારામંડળ (constellation). તેને કેટલીક વખત સારથિ પણ કહે છે. આકાશગંગા(milky way)ના માર્ગ ઉપર શર્મિષ્ઠા (cassiopeia) અને મિથુન (gemini) વચ્ચે યયાતિ (perseus) અને બ્રહ્મમંડળ આવેલ છે. બ્રહ્મમંડળ યયાતિ અને મિથુન વચ્ચે છે. આ તારામંડળની  અંદર મહત્વનો એક તારો બ્રહ્મહૃદય (capella) છે. તે મહત્તમ તેજસ્વિતા ધરાવતો…

વધુ વાંચો >

બ્રહ્મલોક

બ્રહ્મલોક : બ્રહ્માંડમાં આવેલા કુલ 14 લોકમાંનો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉપર આવેલો લોક. વેદ, શાસ્ત્ર અને પુરાણ – એ ત્રણેયમાં બ્રહ્માંડમાં પૃથ્વીથી શરૂ કરીને (1) ભૂલોક, (2) ભુવર્લોક, (3) સ્વર્લોક, (4) મહર્લોક, (5) જનલોક, (6) તપલોક અને (7) સત્યલોક એટલે બ્રહ્મલોક એમ સાત લોક ગણાવવામાં આવ્યા છે. આ બધા લોક…

વધુ વાંચો >

બ્રહ્મવિવાહમ્

બ્રહ્મવિવાહમ્ (1876) : તેલુગુ હાસ્યપ્રધાન નાટ્યકૃતિ. તે ‘હાસ્યસંજીવની’માં હપતે હપતે પ્રગટ થયેલી. પેડ્ડય્યા તે નાટકનું મુખ્ય પાત્ર છે. ‘પેડ્ડય્યા’નો અર્થ તેલુગુ ભાષામાં ‘મોટો અથવા ઘરડો માણસ’ એવો થાય છે. પેડ્ડય્યાની ત્રીજી પત્નીનું પણ અવસાન થતાં તે ત્રણ વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે. એનાં બીજાં પાત્રોમાં એનાં લોભી માતા-પિતા છે,…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (બૌદ્ધ)

બ્રહ્મવિહાર (બૌદ્ધ) : સાધક માટે બૌદ્ધ ધર્મમાં ગણાવેલી ચાર માનસિક ભાવનાઓ. બૌદ્ધ ધર્મદર્શનમાં ચાર બ્રહ્મવિહારની વાત કરવામાં આવી છે : (1) મૈત્રી : આ સમાજમાં જે લોકો શુભવૃત્તિવાળા અને સંપન્ન છે તેમના પ્રત્યે મૈત્રી રાખવી. (2) કરુણા : સમાજમાં જે લોકો દુ:ખી છે તેમના પ્રત્યે તિરસ્કાર  ન બતાવતાં કરુણાભાવ ધારણ…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (વેદાંત)

બ્રહ્મવિહાર (વેદાંત) : જગતના સર્જન માટે પરબ્રહ્મ તત્વ વડે રચવામાં આવેલો ખેલ. અદ્વૈતવાદીઓ એક જ તત્વ જગતમાં રહેલું હોવાનું માને છે. એ સિવાય બીજું કશું નથી. આથી જગતને પરમ તત્વ એવું બ્રહ્મ પોતે જ પોતાનામાંથી સર્જે છે, પોતાની ઇચ્છા મુજબ તેને પાળે છે અને અંતે પોતાનામાં જ સમગ્ર બ્રહ્માંડને સમાવી…

વધુ વાંચો >

બ્રહ્મપુત્ર (નદી)

Jan 5, 2001

બ્રહ્મપુત્ર (નદી) : મધ્ય તેમજ દક્ષિણ એશિયાની મુખ્ય નદી. તેના મૂળથી મુખ સુધીના જુદા જુદા ભાગોમાં (તિબેટમાં ત્સાંગ પો, અરુણાચલમાં દિહાંગ, અસમમાં બ્રહ્મપુત્ર અને બાંગ્લાદેશમાં જમુના જેવાં) જુદાં જુદાં નામથી તે ઓળખાય છે. તેની કુલ લંબાઈ 2,900 કિમી. જેટલી છે. તેનું મૂળ તિબેટ-હિમાલયમાં આવેલું છે. તિબેટમાં જ્યાંથી તે નીકળે છે…

વધુ વાંચો >

બ્રહ્મપુરાણ

Jan 5, 2001

બ્રહ્મપુરાણ : પ્રાચીન ભારતનો પુરાણગ્રંથ. વ્યાસે રચેલાં અઢાર પુરાણમાં બ્રહ્મ કે બ્રાહ્મપુરાણ પ્રથમ છે. બધાં પુરાણોની ગણતરીમાં ‘ब्रत्रयम्’ દ્વારા બ્રહ્મ, બ્રહ્માંડ અને બ્રહ્મવૈવર્તપુરાણનો નિર્દેશ કરવામાં આવ્યો છે. બ્રહ્મનો વિવર્ત થતાં બ્રહ્માંડની રચના બ્રહ્મા દ્વારા થઈ અને તેથી તેમની સાથે સંકળાયેલું પુરાણ તે આ બ્રહ્મપુરાણ. આ પુરાણ દેવીભાગવતની પુરાણાનુક્રમણિકા અનુસાર પાંચમું…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ

Jan 5, 2001

બ્રહ્મભટ્ટ, અનિરુદ્ધ લાલજીભાઈ (જ. 11 નવેમ્બર 1935, પાટણ; અ. 31 જુલાઈ 1981, અમદાવાદ) : વિવેચક, કવિ, વાર્તાકાર, ચરિત્રકાર, સંપાદક. વતન દેત્રોજ (તા. વીરમગામ). પિતા લાલજી નારાયણજી બ્રહ્મભટ્ટ પ્રાથમિક શાળાના શિક્ષક. મેધાવી અને સંસ્કૃતપ્રેમી. માતા લક્ષ્મીબહેન પ્રેમાળ અને ચીવટવાળાં. શાળા તથા યુનિવર્સિટીનું શિક્ષણ વડોદરામાં, પણ વૅકેશન ઉત્તર ગુજરાતનાં ગામડાંઓમાં. તેથી ગ્રામજીવનનોય…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ

Jan 5, 2001

બ્રહ્મભટ્ટ, નટવરલાલ મોતીલાલ (જ. 26 નવેમ્બર 1927) : અર્થશાસ્ત્ર તેમજ કાયદાના નિષ્ણાત; ઉદ્યોગસંચાલક અને સંસ્કારસેવક. વતન જંઘરાળ, તા. જિ. પાટણ. માતા મણિબહેન ધાર્મિક વિદુષી મહિલા. પિતા મોતીલાલ. ઇન્દુબહેન સાથે 1947માં લગ્ન થયું. પ્રાથમિક, માધ્યમિક શિક્ષણ પાટણ હાઈસ્કૂલમાંથી. મૅટ્રિકની પરીક્ષા મુંબઈ યુનિવર્સિટીમાંથી ત્રીજા નંબરે અને ગુજરાતમાંથી પ્રથમ નંબરે પાસ કરી. અભ્યાસ…

વધુ વાંચો >

બ્રહ્મભટ્ટ, રઘુનાથ

Jan 5, 2001

બ્રહ્મભટ્ટ, રઘુનાથ (જ. 13 ડિસેમ્બર 1892, લીંચ, જિ. મહેસાણા; અ. 11 જુલાઈ 1983, નડિયાદ) : ‘રસકવિ’ તરીકે જાણીતા ગુજરાતી વ્યવસાયી રંગભૂમિના કવિ-નાટ્યકાર. માતાનું નામ મોહિબા. પિતાનું નામ ત્રિભુવનદાસ. વતન નડિયાદ. તેમનું લગ્ન 1904માં મણિબહેન સાથે થયું હતું. તેમણે અંગ્રેજી 5 ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ નડિયાદની માધ્યમિક શાળામાં લીધું હતું. અભ્યાસમાં…

વધુ વાંચો >

બ્રહ્મમંડળ

Jan 5, 2001

બ્રહ્મમંડળ (Auriga) : તે નામે ઓળખાતું તારામંડળ (constellation). તેને કેટલીક વખત સારથિ પણ કહે છે. આકાશગંગા(milky way)ના માર્ગ ઉપર શર્મિષ્ઠા (cassiopeia) અને મિથુન (gemini) વચ્ચે યયાતિ (perseus) અને બ્રહ્મમંડળ આવેલ છે. બ્રહ્મમંડળ યયાતિ અને મિથુન વચ્ચે છે. આ તારામંડળની  અંદર મહત્વનો એક તારો બ્રહ્મહૃદય (capella) છે. તે મહત્તમ તેજસ્વિતા ધરાવતો…

વધુ વાંચો >

બ્રહ્મલોક

Jan 5, 2001

બ્રહ્મલોક : બ્રહ્માંડમાં આવેલા કુલ 14 લોકમાંનો સર્વશ્રેષ્ઠ અને સૌથી ઉપર આવેલો લોક. વેદ, શાસ્ત્ર અને પુરાણ – એ ત્રણેયમાં બ્રહ્માંડમાં પૃથ્વીથી શરૂ કરીને (1) ભૂલોક, (2) ભુવર્લોક, (3) સ્વર્લોક, (4) મહર્લોક, (5) જનલોક, (6) તપલોક અને (7) સત્યલોક એટલે બ્રહ્મલોક એમ સાત લોક ગણાવવામાં આવ્યા છે. આ બધા લોક…

વધુ વાંચો >

બ્રહ્મવિવાહમ્

Jan 5, 2001

બ્રહ્મવિવાહમ્ (1876) : તેલુગુ હાસ્યપ્રધાન નાટ્યકૃતિ. તે ‘હાસ્યસંજીવની’માં હપતે હપતે પ્રગટ થયેલી. પેડ્ડય્યા તે નાટકનું મુખ્ય પાત્ર છે. ‘પેડ્ડય્યા’નો અર્થ તેલુગુ ભાષામાં ‘મોટો અથવા ઘરડો માણસ’ એવો થાય છે. પેડ્ડય્યાની ત્રીજી પત્નીનું પણ અવસાન થતાં તે ત્રણ વર્ષની છોકરી સાથે લગ્ન કરે છે. એનાં બીજાં પાત્રોમાં એનાં લોભી માતા-પિતા છે,…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (બૌદ્ધ)

Jan 5, 2001

બ્રહ્મવિહાર (બૌદ્ધ) : સાધક માટે બૌદ્ધ ધર્મમાં ગણાવેલી ચાર માનસિક ભાવનાઓ. બૌદ્ધ ધર્મદર્શનમાં ચાર બ્રહ્મવિહારની વાત કરવામાં આવી છે : (1) મૈત્રી : આ સમાજમાં જે લોકો શુભવૃત્તિવાળા અને સંપન્ન છે તેમના પ્રત્યે મૈત્રી રાખવી. (2) કરુણા : સમાજમાં જે લોકો દુ:ખી છે તેમના પ્રત્યે તિરસ્કાર  ન બતાવતાં કરુણાભાવ ધારણ…

વધુ વાંચો >

બ્રહ્મવિહાર (વેદાંત)

Jan 5, 2001

બ્રહ્મવિહાર (વેદાંત) : જગતના સર્જન માટે પરબ્રહ્મ તત્વ વડે રચવામાં આવેલો ખેલ. અદ્વૈતવાદીઓ એક જ તત્વ જગતમાં રહેલું હોવાનું માને છે. એ સિવાય બીજું કશું નથી. આથી જગતને પરમ તત્વ એવું બ્રહ્મ પોતે જ પોતાનામાંથી સર્જે છે, પોતાની ઇચ્છા મુજબ તેને પાળે છે અને અંતે પોતાનામાં જ સમગ્ર બ્રહ્માંડને સમાવી…

વધુ વાંચો >