૧૨.૧૩

પ્રાકૃત ભાષા અને સાહિત્યથી પ્રાકૃતિક ઔષધોનું વર્ગીકરણ

પ્રાકૃત ભાષા અને સાહિત્ય

પ્રાકૃત ભાષા અને સાહિત્ય ‘પ્રાકૃત’ શબ્દ ‘પ્રકૃતિ’ શબ્દમાંથી બનેલો છે અને એ ર્દષ્ટિએ ‘પ્રાકૃત’ ભાષા એટલે પ્રકૃતિ(જનતા)ની ભાષા. એટલે કે જનભાષા અથવા લોકભાષા કહી શકાય. ભારતમાં પ્રચલિત ભાષાઓનાં મુખ્યત્વે બે કુળ છે : (1) ભારતીય આર્ય કુળ, એટલે ઉત્તર ભારતની ભાષાઓ, જેનો સંબંધ ભારતીય–ઈરાન  (Indo-Iranian) અને ભારોપીય (Indo-European) નામના પરિવાર…

વધુ વાંચો >

પ્રાકૃતમણિદીપ

પ્રાકૃતમણિદીપ : સંસ્કૃતમાં લખાયેલો પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. બીજું નામ ‘પ્રાકૃતમણિદીપિકા’. લેખક સુપ્રસિદ્ધ શૈવ વેદાન્તી અપ્પય્ય દીક્ષિત (1553–1636). સંપાદક : ટી.ટી. શ્રીનિવાસ ગોપાલાચાર્ય. પ્રકાશક : મૈસૂર વિશ્વવિદ્યાલયનું ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 1953. પુષ્પવનનાથ, વરરુચિ અને અપ્પય્ય દીક્ષિતના ‘વાર્તિકાર્ણવભાષ્ય’ વગેરેમાં ઘણો વિસ્તાર થયો હોવાથી સંક્ષેપમાં રુચિ ધરાવનારા માટે આ નાનકડી ‘મણિદીપિકા’ લખી છે.…

વધુ વાંચો >

પ્રાકૃતરૂપાવતાર

પ્રાકૃતરૂપાવતાર : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. અજૈન સમુદ્ર-બન્ધયજ્વનના પુત્ર સિંહરાજે પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં રચેલું પ્રાકૃત વ્યાકરણ. ઈ. હુલ્ત્શ વડે સંપાદિત આવૃત્તિ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટી દ્વારા પ્રકાશિત, 1909. વૈયાકરણ વાલ્મીકિનાં મૂળ સૂત્રો ઉપરની ત્રિવિક્રમદેવની વૃત્તિ આનો મૂળ આધાર છે. આ લેખક ‘કૌમાર’ અર્થાત્ ‘કાતન્ત્ર’ અને પાણિનીય વ્યાકરણોનો ઉલ્લેખ કરે છે, પણ…

વધુ વાંચો >

પ્રાકૃતલક્ષણ

પ્રાકૃતલક્ષણ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતલક્ષણ’ના કર્તા ચંડ છે. તેમના સમય વિશે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. ‘પ્રાકૃતલક્ષણ’એ સંક્ષિપ્ત રચના છે, ક્યારેક અપૂર્ણ હોય તેમ પણ લાગે છે. અહીં જે સામાન્ય પ્રાકૃત ભાષાના નિયમો આપવામાં આવ્યા છે તે પ્રાચીન પ્રાકૃત ભાષાના હોય તેમ લાગે છે. અહીં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો લોપ…

વધુ વાંચો >

પ્રાકૃત વ્યાકરણો

પ્રાકૃત વ્યાકરણો : પ્રાકૃત ભાષા વિશે લખાયેલા વ્યાકરણ-ગ્રંથો. પ્રાકૃત ભાષાના વ્યાકરણને વ્યવસ્થિત રૂપ બહુ પાછળથી મળ્યું છે. પાણિનિ, કાત્યાયન અને પતંજલિ જેવા વૈયાકરણો પ્રાકૃતમાં થયા નથી. પ્રાકૃત વૈયાકરણોની બે પરંપરાઓ રહી છે : પૂર્વી અને પશ્ચિમી. પ્રાકૃતપ્રકાશ : પશ્ચિમી પ્રાકૃત વ્યાકરણોમાં વરરુચિ(ઈ. સ. છઠ્ઠી શતાબ્દી)નું ‘પ્રાકૃતપ્રકાશ’ સૌથી પ્રાચીન, વ્યવસ્થિત અને…

વધુ વાંચો >

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય : શિલાલેખોમાં અભિલેખ રૂપે પ્રાકૃત ભાષામાં થયેલી રચનાઓ. આવા શિલાલેખો મુખ્યત્વે નીચે મુજબ છે. (1) હાથીગુફાનો શિલાલેખ : પ્રાકૃત શિલાલેખોમાં રાજા ખારવેલનો હાથીગુફાનો શિલાલેખ ખૂબ પ્રાચીન છે. ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના અંતભાગમાં બ્રાહ્મી લિપિમાં ભુવનેશ્વર(જિ. પુરી)ની પાસે ઉદયગિરિ નામની ટેકરીમાં તે કોતરવામાં આવેલો છે. એમાં ખારવેલના રાજ્યનાં…

વધુ વાંચો >

પ્રાકૃતસર્વસ્વ

પ્રાકૃતસર્વસ્વ : સોળમી શતાબ્દીમાં રચાયેલ માર્કણ્ડેયકૃત વ્યાકરણગ્રંથ. પ્રારંભમાં હર, હરિ અને વાગ્દેવતાને પ્રણામ કરીને મંગલ કરવામાં આવ્યું છે. શાકલ્ય, ભરત, કોહલ, વરરુચિ, ભામહ, વસંતરાજ વગેરે પૂર્વસૂરિઓના ગ્રંથોનું અવલોકન કરીને ‘પ્રાકૃતસર્વસ્વ’ની રચના કરવામાં આવી છે તેમ કર્તા જણાવે છે. પ્રારંભના આઠ પાદમાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો આપવામાં આવ્યાં છે; જેમાં અજવિધિ, અયુક્તવર્ણવિધિ,…

વધુ વાંચો >

પ્રાકૃતાનન્દ

પ્રાકૃતાનન્દ : વરરુચિના પ્રાકૃત વ્યાકરણગ્રંથ ‘પ્રાકૃતપ્રકાશ’ પર લખાયેલો વિવરણગ્રંથ. તે અઢારમા શતકમાં રચાયેલો. તેના રચયિતા છે જ્યોતિર્વિદ્ સરસના પુત્ર પંડિત રઘુનાથ શર્મા. મુનિશ્રી જિનવિજયજીની સિંધી જૈન ગ્રંથમાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી તે 1961માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં કુલ 419 સૂત્રો છે. તે બે પરિચ્છેદમાં વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં શબ્દવિચાર છે…

વધુ વાંચો >

પ્રાકૃતાનુશાસન

પ્રાકૃતાનુશાસન : એ નામનું પ્રાકૃત વ્યાકરણ. તેના લેખક બારમા શતકના બંગાળી પુરુષોત્તમ દેવ. બે વાર પ્રકાશિત : (1) શ્રીમતી એલ. નિત્તી ડૌલ્ચી દ્વારા સંપાદિત, પૅરિસ, 1938. ફ્રેંચ ભૂમિકામાં તેની તુલનાત્મક છણાવટ સારી રીતે થઈ છે. (2) મનમોહન ઘોષ દ્વારા સંપાદિત રામશર્માકૃત ‘પ્રાકૃતકલ્પતરુ’ના પરિશિષ્ટ 1 રૂપે, એશિયાટિક સોસાયટી, કલકત્તા, 1954. પ્રારંભ…

વધુ વાંચો >

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો વનસ્પતિ કે સમુદ્ર જેવા કુદરતી સ્રોતોમાંથી મળી આવતા (પ્રાકૃતિક) તથા પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંશ્લેષણ કરીને મેળવાતાં (સાંશ્લેષિક) ઔષધો. પ્રાકૃતિક ઔષધો મુખ્યત્વે વનસ્પતિમાંથી – નાના છોડ (herb), થોડાક મોટા છોડ (shrub), વૃક્ષ કે વેલમાંથી મળે છે. સાંશ્લેષિક ઔષધો એ રાસાયણિક સંયોજનો છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા…

વધુ વાંચો >

પ્રાકૃત ભાષા અને સાહિત્ય

Feb 13, 1999

પ્રાકૃત ભાષા અને સાહિત્ય ‘પ્રાકૃત’ શબ્દ ‘પ્રકૃતિ’ શબ્દમાંથી બનેલો છે અને એ ર્દષ્ટિએ ‘પ્રાકૃત’ ભાષા એટલે પ્રકૃતિ(જનતા)ની ભાષા. એટલે કે જનભાષા અથવા લોકભાષા કહી શકાય. ભારતમાં પ્રચલિત ભાષાઓનાં મુખ્યત્વે બે કુળ છે : (1) ભારતીય આર્ય કુળ, એટલે ઉત્તર ભારતની ભાષાઓ, જેનો સંબંધ ભારતીય–ઈરાન  (Indo-Iranian) અને ભારોપીય (Indo-European) નામના પરિવાર…

વધુ વાંચો >

પ્રાકૃતમણિદીપ

Feb 13, 1999

પ્રાકૃતમણિદીપ : સંસ્કૃતમાં લખાયેલો પ્રાકૃત વ્યાકરણનો ગ્રંથ. બીજું નામ ‘પ્રાકૃતમણિદીપિકા’. લેખક સુપ્રસિદ્ધ શૈવ વેદાન્તી અપ્પય્ય દીક્ષિત (1553–1636). સંપાદક : ટી.ટી. શ્રીનિવાસ ગોપાલાચાર્ય. પ્રકાશક : મૈસૂર વિશ્વવિદ્યાલયનું ઓરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, 1953. પુષ્પવનનાથ, વરરુચિ અને અપ્પય્ય દીક્ષિતના ‘વાર્તિકાર્ણવભાષ્ય’ વગેરેમાં ઘણો વિસ્તાર થયો હોવાથી સંક્ષેપમાં રુચિ ધરાવનારા માટે આ નાનકડી ‘મણિદીપિકા’ લખી છે.…

વધુ વાંચો >

પ્રાકૃતરૂપાવતાર

Feb 13, 1999

પ્રાકૃતરૂપાવતાર : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. અજૈન સમુદ્ર-બન્ધયજ્વનના પુત્ર સિંહરાજે પંદરમા સૈકાના પૂર્વાર્ધમાં રચેલું પ્રાકૃત વ્યાકરણ. ઈ. હુલ્ત્શ વડે સંપાદિત આવૃત્તિ લંડનની રૉયલ એશિયાટિક સોસાયટી દ્વારા પ્રકાશિત, 1909. વૈયાકરણ વાલ્મીકિનાં મૂળ સૂત્રો ઉપરની ત્રિવિક્રમદેવની વૃત્તિ આનો મૂળ આધાર છે. આ લેખક ‘કૌમાર’ અર્થાત્ ‘કાતન્ત્ર’ અને પાણિનીય વ્યાકરણોનો ઉલ્લેખ કરે છે, પણ…

વધુ વાંચો >

પ્રાકૃતલક્ષણ

Feb 13, 1999

પ્રાકૃતલક્ષણ : પ્રાકૃત ભાષાનો વ્યાકરણગ્રંથ. ‘પ્રાકૃતલક્ષણ’ના કર્તા ચંડ છે. તેમના સમય વિશે કોઈ નિશ્ચિત માહિતી મળતી નથી. ‘પ્રાકૃતલક્ષણ’એ સંક્ષિપ્ત રચના છે, ક્યારેક અપૂર્ણ હોય તેમ પણ લાગે છે. અહીં જે સામાન્ય પ્રાકૃત ભાષાના નિયમો આપવામાં આવ્યા છે તે પ્રાચીન પ્રાકૃત ભાષાના હોય તેમ લાગે છે. અહીં મધ્યવર્તી અલ્પપ્રાણ વ્યંજનોનો લોપ…

વધુ વાંચો >

પ્રાકૃત વ્યાકરણો

Feb 13, 1999

પ્રાકૃત વ્યાકરણો : પ્રાકૃત ભાષા વિશે લખાયેલા વ્યાકરણ-ગ્રંથો. પ્રાકૃત ભાષાના વ્યાકરણને વ્યવસ્થિત રૂપ બહુ પાછળથી મળ્યું છે. પાણિનિ, કાત્યાયન અને પતંજલિ જેવા વૈયાકરણો પ્રાકૃતમાં થયા નથી. પ્રાકૃત વૈયાકરણોની બે પરંપરાઓ રહી છે : પૂર્વી અને પશ્ચિમી. પ્રાકૃતપ્રકાશ : પશ્ચિમી પ્રાકૃત વ્યાકરણોમાં વરરુચિ(ઈ. સ. છઠ્ઠી શતાબ્દી)નું ‘પ્રાકૃતપ્રકાશ’ સૌથી પ્રાચીન, વ્યવસ્થિત અને…

વધુ વાંચો >

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય

Feb 13, 1999

પ્રાકૃત શિલાલેખીય સાહિત્ય : શિલાલેખોમાં અભિલેખ રૂપે પ્રાકૃત ભાષામાં થયેલી રચનાઓ. આવા શિલાલેખો મુખ્યત્વે નીચે મુજબ છે. (1) હાથીગુફાનો શિલાલેખ : પ્રાકૃત શિલાલેખોમાં રાજા ખારવેલનો હાથીગુફાનો શિલાલેખ ખૂબ પ્રાચીન છે. ઈ. પૂ. પ્રથમ શતાબ્દીના અંતભાગમાં બ્રાહ્મી લિપિમાં ભુવનેશ્વર(જિ. પુરી)ની પાસે ઉદયગિરિ નામની ટેકરીમાં તે કોતરવામાં આવેલો છે. એમાં ખારવેલના રાજ્યનાં…

વધુ વાંચો >

પ્રાકૃતસર્વસ્વ

Feb 13, 1999

પ્રાકૃતસર્વસ્વ : સોળમી શતાબ્દીમાં રચાયેલ માર્કણ્ડેયકૃત વ્યાકરણગ્રંથ. પ્રારંભમાં હર, હરિ અને વાગ્દેવતાને પ્રણામ કરીને મંગલ કરવામાં આવ્યું છે. શાકલ્ય, ભરત, કોહલ, વરરુચિ, ભામહ, વસંતરાજ વગેરે પૂર્વસૂરિઓના ગ્રંથોનું અવલોકન કરીને ‘પ્રાકૃતસર્વસ્વ’ની રચના કરવામાં આવી છે તેમ કર્તા જણાવે છે. પ્રારંભના આઠ પાદમાં મહારાષ્ટ્રી પ્રાકૃતનાં લક્ષણો આપવામાં આવ્યાં છે; જેમાં અજવિધિ, અયુક્તવર્ણવિધિ,…

વધુ વાંચો >

પ્રાકૃતાનન્દ

Feb 13, 1999

પ્રાકૃતાનન્દ : વરરુચિના પ્રાકૃત વ્યાકરણગ્રંથ ‘પ્રાકૃતપ્રકાશ’ પર લખાયેલો વિવરણગ્રંથ. તે અઢારમા શતકમાં રચાયેલો. તેના રચયિતા છે જ્યોતિર્વિદ્ સરસના પુત્ર પંડિત રઘુનાથ શર્મા. મુનિશ્રી જિનવિજયજીની સિંધી જૈન ગ્રંથમાળામાં ભારતીય વિદ્યાભવન તરફથી તે 1961માં પ્રકાશિત થયો છે. આ ગ્રંથમાં કુલ 419 સૂત્રો છે. તે બે પરિચ્છેદમાં વહેંચાયેલાં છે. પ્રથમ પરિચ્છેદમાં શબ્દવિચાર છે…

વધુ વાંચો >

પ્રાકૃતાનુશાસન

Feb 13, 1999

પ્રાકૃતાનુશાસન : એ નામનું પ્રાકૃત વ્યાકરણ. તેના લેખક બારમા શતકના બંગાળી પુરુષોત્તમ દેવ. બે વાર પ્રકાશિત : (1) શ્રીમતી એલ. નિત્તી ડૌલ્ચી દ્વારા સંપાદિત, પૅરિસ, 1938. ફ્રેંચ ભૂમિકામાં તેની તુલનાત્મક છણાવટ સારી રીતે થઈ છે. (2) મનમોહન ઘોષ દ્વારા સંપાદિત રામશર્માકૃત ‘પ્રાકૃતકલ્પતરુ’ના પરિશિષ્ટ 1 રૂપે, એશિયાટિક સોસાયટી, કલકત્તા, 1954. પ્રારંભ…

વધુ વાંચો >

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો

Feb 13, 1999

પ્રાકૃતિક અને સાંશ્લેષિક ઔષધો વનસ્પતિ કે સમુદ્ર જેવા કુદરતી સ્રોતોમાંથી મળી આવતા (પ્રાકૃતિક) તથા પ્રયોગશાળામાં રાસાયણિક પ્રક્રિયા દ્વારા સંશ્લેષણ કરીને મેળવાતાં (સાંશ્લેષિક) ઔષધો. પ્રાકૃતિક ઔષધો મુખ્યત્વે વનસ્પતિમાંથી – નાના છોડ (herb), થોડાક મોટા છોડ (shrub), વૃક્ષ કે વેલમાંથી મળે છે. સાંશ્લેષિક ઔષધો એ રાસાયણિક સંયોજનો છે અને રાસાયણિક પ્રક્રિયા દ્વારા…

વધુ વાંચો >