દશરથલાલ વેદિયા
શ્રાદ્ધ
શ્રાદ્ધ : હિંદુ ધર્મમાં મૃતક પાછળ થતો વિધિ. श्रद्धया यद्दीयते तच्छाद्धम् । (શ્રદ્ધાથી જે અપાય તે શ્રાદ્ધ છે.) વિજ્ઞાનેશ્વર દાન અને શ્રાદ્ધનો ભેદ બતાવતાં કહે છે કે, ‘श्राद्धं नामादनीयस्य तत्स्थानीयस्य चा द्रव्यस्य प्रेतोद्देशेन श्रद्धया त्यागः ।’ – પિતૃઓ કે પ્રેતને ઉદ્દેશીને કરાતા દ્રવ્યત્યાગને શ્રાદ્ધ કહે છે. શ્રાદ્ધના એકોદ્દિષ્ટ અને પાર્વણ…
વધુ વાંચો >સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં)
સમુદ્ર (પૌરાણિક સંદર્ભમાં) : યાસ્કે આપેલી सम्-उद्-द्रवन्ति नद्य: એવી નિરુક્તિ અનુસાર વળી વેદમાં આવતા સંદર્ભ પ્રમાણે ‘પૃથ્વી પર રહેલો પાણીનો સમૂહ’. अन्तरिक्ष वै समुद्र: એટલે કે ચડી આવતાં જળભર્યાં વાદળો એવો અર્થ પણ યાસ્કે આપ્યો. ‘અમરકોષ’માં બધાંને ભીંજવનાર જળભર્યા સાગરને ‘સમુદ્ર’ કહ્યો છે. સાગરની ઉત્પત્તિ બ્રહ્માના મેઢ્ર(જનનેન્દ્રિય)થી થઈ છે. તેના…
વધુ વાંચો >