જયંતી પટેલ

માનવવાદ

માનવવાદ : માનવને કેન્દ્રમાં રાખી પ્રચલિત થયેલી વિચારધારા; વિશ્વમાં માનવના સ્થાન, સ્વરૂપ અને મહત્વ પર ભાર મૂકતી ચિંતનપ્રણાલી. માનવીની ગરિમાની–ગૌરવની સ્થાપના અને ઉપાસના; માનવતત્વનાં દ્યોતક વિશિષ્ટ લક્ષણો(દા.ત., બૌદ્ધિકતા)ની રક્ષા, માવજત તથા સંવર્ધન પર માનવવાદનો પાયો રચાયો છે. શીલરે માનવવાદની વ્યાખ્યા કરતાં જણાવ્યું કે, ‘જે લાક્ષણિક રીતે માનવીય હોય અને નિસર્ગાતીત…

વધુ વાંચો >

રૉય, માનવેન્દ્રનાથ

રૉય, માનવેન્દ્રનાથ (જ. 21 માર્ચ 1887, અરબેલિયા, પશ્ચિમ બંગાળ; અ. 24 જાન્યુઆરી 1954, દહેરાદૂન) : પ્રારંભે સામ્યવાદી, અને નવમાનવવાદી વિચારધારાના પિતા. મૂળ નામ નરેન્દ્ર ભટ્ટાચાર્ય. પિતા દીનબંધુ ભટ્ટાચાર્ય અને માતા બસંતકુમારી. કિશોર-વયથી જ રૉય સ્વાધીનતા-આંદોલનના એક સૈનિક બની ચૂક્યા હતા. બંગભંગ વિરોધી આંદોલનની ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિમાં તે જોડાયા. સરઘસ…

વધુ વાંચો >

સ્પેન્સર હર્બર્ટ

સ્પેન્સર, હર્બર્ટ (જ. 27 એપ્રિલ 1820, ડર્બી, ઇંગ્લૅન્ડ; અ. 1903) : વિક્ટોરિયન યુગના બહુમુખી પ્રતિભા ધરાવતા ચિંતક. સ્પેન્સરે વિક્ટોરિયન યુગ તરીકે જાણીતા સમયમાં જીવવિજ્ઞાન, મનોવિજ્ઞાન, રાજ્યશાસ્ત્ર, સમાજશાસ્ત્ર અને માનવશાસ્ત્રના વિકાસમાં મહત્વની ભૂમિકા ખૂબ અસરકારક રીતે ભજવી પોતાની બહુમુખી પ્રતિભાનો પરિચય કરાવ્યો હતો. એ રીતે તેઓ 19મી સદીના એક ઉત્કૃષ્ટ પ્રતિભાવંત…

વધુ વાંચો >

હૉબહાઉસ લિયોનાર્ડ ટ્રિલાનવે

હૉબહાઉસ, લિયોનાર્ડ ટ્રિલાનવે (જ. 8 સપ્ટેમ્બર 1864, સેંટ આઇવ્સ કોર્નવાલ, ઇંગ્લૅન્ડ; અ. 21 જૂન 1929, એવેન્કોન, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ સમાજશાસ્ત્રી અને ચિંતક. નૂતન ઉદારમતવાદના વિચારો વ્યક્ત કર્યા. તેમણે ઉદારમતવાદના ચિંતનમાં કેટલાંક નવાં પરિમાણો ઉમેરી નૂતન ઉદારમતવાદનું ચિંતન રજૂ કર્યું. ઉદારમતવાદી સામાજિક સુધારાઓને વિશેષ રૂપે તેમણે રજૂ કર્યા. સામાજિક પ્રગતિને અનિવાર્ય…

વધુ વાંચો >