આશા પ્ર. પટેલ

સમમિતિ

સમમિતિ : પ્રણાલી(કે તંત્ર)ની નિશ્ચરતા(invariances)નો ગણ (સમૂહ). પ્રણાલી ઉપર સમમિતિ-સંક્રિયા (operation) કરવામાં આવતાં તેમાં કોઈ ફેરફાર થતો નથી. જૂથ-સિદ્ધાંત(group-theory)ની મદદથી તેનો ગાણિતિક અભ્યાસ કરવામાં આવે છે. કેટલીક સમમિતિ-ઘટનાઓ ભૌતિક સ્વરૂપ ધરાવે છે; જેમ કે, અણુઓ માટે પરાવર્તન તથા પરિભ્રમણ અને સ્ફટિકલેટિસમાં સ્થાનાંતરણ (translation). વધુ અમૂર્ત સમમિતિઓ ગુણધર્મોમાં ફેરફાર આચરે છે;…

વધુ વાંચો >

સરળ આવર્તગતિ

સરળ આવર્તગતિ : સુરેખ ગતિ રેખાપથ ઉપર નિશ્ચિત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય તેવું પુન:સ્થાપક બળ લગાડેલા પદાર્થની ગતિ. આવી (simple harmonic motion, SHM) ગતિમાં પદાર્થ સમતોલનબિંદુની આસપાસ પ્રણોદિત (forced) દોલનો કરે છે, જેથી કેન્દ્ર તરફ પ્રવેગી ગતિ કરે છે અને પ્રવેગ નિશ્ચિત બિંદુથી સ્થાનાંતરના સમપ્રમાણમાં હોય છે. સમય સાથે જ્યાવક્રીય…

વધુ વાંચો >

સ્ટિફન-બૉલ્ટ્ઝમૅન નિયમ

સ્ટિફન-બૉલ્ટ્ઝમૅન નિયમ : તાપમાન T હોય તેવા કોઈ ક્ષેત્રફળ A વડે એકમ સમયમાં ઉત્સર્જિત ઉષ્મીય ઊર્જા અને તાપમાન વચ્ચેનો સંબંધ. અથવા કાળા પદાર્થ વડે એકમ ક્ષેત્રફળદીઠ ઉત્સર્જિત વિકિરણી અભિવાહ (radiant flux) અને તાપમાન વચ્ચેનો સંબંધ વ્યક્ત કરતું સૂત્ર. કોઈ નિશ્ચિત તાપમાન T (≠ Ok) એ કોઈ પદાર્થ વડે ઉત્સર્જિત વિદ્યુતચુંબકીય ઊર્જાને…

વધુ વાંચો >

સ્તરીય પ્રવાહ

સ્તરીય પ્રવાહ : સમાંતર સ્તરો રૂપે ગતિ કરતા તરલ(fluid)નો સ્થિર (steady) પ્રવાહ. નિશ્ચિત જાડાઈના સ્તરો એકબીજામાં ખાસ સંમિશ્રિત થયા સિવાય એકબીજાની સાપેક્ષ ગતિ કરે છે. અહીં દરેક સ્તરમાં રહેલા પ્રત્યેક તરલ કણનો વેગ એકસરખો હોય તેવું જરૂરી નથી. સીધી સમક્ષિતિજ નળીમાં તરલની ગતિમાં પ્રત્યેક સ્તરમાં કણોનો વેગ જ્યાં સુધી ક્રાંતિક…

વધુ વાંચો >

હૂકનો નિયમ

હૂકનો નિયમ : સ્થિતિસ્થાપકતા(elasticity)ના સિદ્ધાંતનો પાયો તૈયાર કરનાર નિયમ. રૉબર્ટ હૂકે આ નિયમ 1676માં આપ્યો. વ્યાપક રીતે આ નિયમ નીચે પ્રમાણે આપી શકાય છે : સ્થિતિસ્થાપકતાની મર્યાદામાં પ્રતિબળ(stress)ના સમપ્રમાણમાં વિકૃતિ (વિરૂપણ) (strain) પેદા થાય છે. પ્રતિબળ–વિકૃતિનો સંબંધ દર્શાવતો આલેખ : (1) હૂકનો વિસ્તાર, (2) સુઘટ્ય વિસ્તાર પ્રતિબળ એટલે એકમ ક્ષેત્રફળ…

વધુ વાંચો >

હૂક રૉબર્ટ

હૂક, રૉબર્ટ (જ. 18 જુલાઈ 1635, ઇંગ્લૅન્ડ; અ. 3 માર્ચ 1703, લંડન) : આજે પણ જેનો સ્થિતિસ્થાપકતાનો સિદ્ધાંત સ્વીકાર્ય છે તેવા અંગ્રેજ પ્રાયોગિક વિજ્ઞાની. 13 વર્ષની ઉંમરે પિતાનું અવસાન થતાં જાણીતા ચિત્રકાર સર પીટર લેલીને ત્યાં ચિત્રકામ શીખવા માટે રહ્યા. એક તરફ તેમનું સ્વાસ્થ્ય બરાબર ન હતું અને તેમાંય તેલ…

વધુ વાંચો >