૨.૧૪

આહાર અને પોષણથી આળેકર, સતીશ વસન્ત

આહાર અને પોષણ

આહાર અને પોષણ આહાર એટલે ખોરાક, મનુષ્યની પાચનશક્તિને અનુકૂળ કરાયેલ ખાદ્ય પદાર્થો. જીવનને ટકાવી રાખનારાં ત્રણ અનિવાર્ય સાધનો હવા, પાણી અને આહાર ગણાય છે. આહાર અને તંદુરસ્ત મનુષ્યના પ્રવર્તન અથવા ક્રિયાશીલતા (functioning) વચ્ચેનો સંબંધ સમજાવતી વિજ્ઞાનની શાખાને પોષણવિજ્ઞાન (nutrition) કહે છે. ઉષ્ણતા, ખનિજો, વિટામિન (પ્રજીવકો) અને અન્ય પોષક દ્રવ્યો શરીરની…

વધુ વાંચો >

આહારજન્ય વિષાક્તતા 

આહારજન્ય વિષાક્તતા (food-poisioning) આહારમાંના ઝેરી તત્વથી થતી અસર. ઝેરી પદાર્થવાળો ખોરાક ખાવાથી થતી માંદગી. તેને કારણે જઠર અને આંતરડાનો ચેપ (જઠરાંત્રશોથ gastroenteritis) અને ક્યારેક ચેતાતંતુઓમાં અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે. એકલદોકલ દર્દીમાં નિદાન કરવાની મુશ્કેલી પડે છે, પરંતુ એકસરખો ખોરાક લીધેલી વ્યક્તિઓના જૂથમાં નિદાન સરળ રીતે થાય છે. ખોરાક લેનાર વ્યક્તિમાં…

વધુ વાંચો >

આહાર-પરિરક્ષણ

આહાર-પરિરક્ષણ (Food Preservation) : આહારની પૌષ્ટિકતા જળવાઈ રહે તેવી રીતે તેનું રક્ષણ કરવું તે. દા.ત., કાચું દૂધ ચાર કલાકમાં જ ફાટી જાય છે, પણ ફ્રીજમાં રાખવાથી તે લાંબો સમય સારું રહે છે. આહાર મનુષ્ય અને પ્રાણીઓ ઉપરાંત જીવ-જંતુઓને પણ પોષણ પૂરું પાડે છે. આહારમાં જીવજંતુઓ ભળે તો આહાર સડી જાય,…

વધુ વાંચો >

આહારમાં રેસા

આહારમાં રેસા : માનવઆહારમાં રેસાવાળા આહારનું મહત્વ છે. મુખ્યત્વે તે વનસ્પતિજન્ય ખોરાકમાં જણાય છે. તેમાં લીલાં શાકભાજી, સૂકાં ફળો (છાલ સાથે), ગાજર, લીલા વટાણા, નારિયેળ, સૂર્યમુખીના ફૂલનાં બિયાં, ઇસબગુલના દાણા, ધાનની થૂલી, કુશકી, ભૂસું, શાક-ધાનનાં છોડાં-ફોતરાં ઇ. મુખ્ય છે. આહારમાંનો રેસાવાળો ભાગ અપચ્ય, જલશોષક અને પોષણરહિત હોય છે. રેસારહિત કે…

વધુ વાંચો >

આહવાન પત્રિકા

આહવાન પત્રિકા (1929-1939) : અસમિયા સાહિત્યિક માસિક. કૉલકાતાથી 1929માં પ્રથમ પ્રગટ થયું ને દશ વર્ષ ચાલ્યું. આ સામયિક આસામની બહારથી પ્રગટ થતું હોવાથી, એમાં સમકાલીન બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓ પણ પ્રગટ થતી. તે રીતે તેની દ્વારા અસમિયા સાહિત્યમાં વાસ્તવવાદ, સામ્યવાદ, ફ્રૉઇડનું મનોવિજ્ઞાન ઇત્યાદિ નવી સાહિત્યિક ધારાઓ પ્રવેશી. આથી આ માસિકને…

વધુ વાંચો >

આળવાર સંતો

આળવાર સંતો : વૈષ્ણવ ભક્તિમાર્ગની સમૃદ્ધ પૃષ્ઠભૂમિકા ઉપર સ્થપાયેલો તમિળ પ્રદેશમાં આ નામે ઓળખાતા ભક્તોનો મોટો સમૂહ. ‘આળવાર’ એટલે પરમાત્માની ભક્તિમાં નિમગ્ન સંત ભક્ત-મહાત્મા. આળવારનો બીજો અર્થ ભગવાનની ભક્તિમાં નિમગ્ન રહીને ભગવાનનો અનુભવ કરવાને કારણે ભગવાન ઉપર શાસન કરનાર એવો પણ છે. પ્રારંભમાં ‘આળવાર’ શબ્દ વૈષ્ણવ, શૈવ, જૈન સંતો અને…

વધુ વાંચો >

આળેકર, સતીશ વસન્ત

આળેકર, સતીશ વસન્ત (જ. 30 જાન્યુઆરી 1949, પુણે, મહારાષ્ટ્ર) : આધુનિક મરાઠી રંગભૂમિના અગ્રગણ્ય પ્રયોગશીલ નાટકકાર, દિગ્દર્શક, અને ચલચિત્રના પટકથાલેખક તથા દિગ્દર્શક. પુણે વિશ્વવિદ્યાલયમાંથી એમ. એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ નાટ્યકલાના અધ્યયન માટે અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા પશ્ચિમ જર્મની ગયા હતા. ત્યાંથી અદ્યતન રંગભૂમિના નિષ્ણાત થઈને ભારત આવ્યા. ભારતમાં તેમણે…

વધુ વાંચો >

આહાર અને પોષણ

Jan 14, 1990

આહાર અને પોષણ આહાર એટલે ખોરાક, મનુષ્યની પાચનશક્તિને અનુકૂળ કરાયેલ ખાદ્ય પદાર્થો. જીવનને ટકાવી રાખનારાં ત્રણ અનિવાર્ય સાધનો હવા, પાણી અને આહાર ગણાય છે. આહાર અને તંદુરસ્ત મનુષ્યના પ્રવર્તન અથવા ક્રિયાશીલતા (functioning) વચ્ચેનો સંબંધ સમજાવતી વિજ્ઞાનની શાખાને પોષણવિજ્ઞાન (nutrition) કહે છે. ઉષ્ણતા, ખનિજો, વિટામિન (પ્રજીવકો) અને અન્ય પોષક દ્રવ્યો શરીરની…

વધુ વાંચો >

આહારજન્ય વિષાક્તતા 

Jan 14, 1990

આહારજન્ય વિષાક્તતા (food-poisioning) આહારમાંના ઝેરી તત્વથી થતી અસર. ઝેરી પદાર્થવાળો ખોરાક ખાવાથી થતી માંદગી. તેને કારણે જઠર અને આંતરડાનો ચેપ (જઠરાંત્રશોથ gastroenteritis) અને ક્યારેક ચેતાતંતુઓમાં અસ્વસ્થતા ઉત્પન્ન થાય છે. એકલદોકલ દર્દીમાં નિદાન કરવાની મુશ્કેલી પડે છે, પરંતુ એકસરખો ખોરાક લીધેલી વ્યક્તિઓના જૂથમાં નિદાન સરળ રીતે થાય છે. ખોરાક લેનાર વ્યક્તિમાં…

વધુ વાંચો >

આહાર-પરિરક્ષણ

Jan 14, 1990

આહાર-પરિરક્ષણ (Food Preservation) : આહારની પૌષ્ટિકતા જળવાઈ રહે તેવી રીતે તેનું રક્ષણ કરવું તે. દા.ત., કાચું દૂધ ચાર કલાકમાં જ ફાટી જાય છે, પણ ફ્રીજમાં રાખવાથી તે લાંબો સમય સારું રહે છે. આહાર મનુષ્ય અને પ્રાણીઓ ઉપરાંત જીવ-જંતુઓને પણ પોષણ પૂરું પાડે છે. આહારમાં જીવજંતુઓ ભળે તો આહાર સડી જાય,…

વધુ વાંચો >

આહારમાં રેસા

Jan 14, 1990

આહારમાં રેસા : માનવઆહારમાં રેસાવાળા આહારનું મહત્વ છે. મુખ્યત્વે તે વનસ્પતિજન્ય ખોરાકમાં જણાય છે. તેમાં લીલાં શાકભાજી, સૂકાં ફળો (છાલ સાથે), ગાજર, લીલા વટાણા, નારિયેળ, સૂર્યમુખીના ફૂલનાં બિયાં, ઇસબગુલના દાણા, ધાનની થૂલી, કુશકી, ભૂસું, શાક-ધાનનાં છોડાં-ફોતરાં ઇ. મુખ્ય છે. આહારમાંનો રેસાવાળો ભાગ અપચ્ય, જલશોષક અને પોષણરહિત હોય છે. રેસારહિત કે…

વધુ વાંચો >

આહવાન પત્રિકા

Jan 14, 1990

આહવાન પત્રિકા (1929-1939) : અસમિયા સાહિત્યિક માસિક. કૉલકાતાથી 1929માં પ્રથમ પ્રગટ થયું ને દશ વર્ષ ચાલ્યું. આ સામયિક આસામની બહારથી પ્રગટ થતું હોવાથી, એમાં સમકાલીન બંગાળી સાહિત્યની ઉત્તમ કૃતિઓ પણ પ્રગટ થતી. તે રીતે તેની દ્વારા અસમિયા સાહિત્યમાં વાસ્તવવાદ, સામ્યવાદ, ફ્રૉઇડનું મનોવિજ્ઞાન ઇત્યાદિ નવી સાહિત્યિક ધારાઓ પ્રવેશી. આથી આ માસિકને…

વધુ વાંચો >

આળવાર સંતો

Jan 14, 1990

આળવાર સંતો : વૈષ્ણવ ભક્તિમાર્ગની સમૃદ્ધ પૃષ્ઠભૂમિકા ઉપર સ્થપાયેલો તમિળ પ્રદેશમાં આ નામે ઓળખાતા ભક્તોનો મોટો સમૂહ. ‘આળવાર’ એટલે પરમાત્માની ભક્તિમાં નિમગ્ન સંત ભક્ત-મહાત્મા. આળવારનો બીજો અર્થ ભગવાનની ભક્તિમાં નિમગ્ન રહીને ભગવાનનો અનુભવ કરવાને કારણે ભગવાન ઉપર શાસન કરનાર એવો પણ છે. પ્રારંભમાં ‘આળવાર’ શબ્દ વૈષ્ણવ, શૈવ, જૈન સંતો અને…

વધુ વાંચો >

આળેકર, સતીશ વસન્ત

Jan 14, 1990

આળેકર, સતીશ વસન્ત (જ. 30 જાન્યુઆરી 1949, પુણે, મહારાષ્ટ્ર) : આધુનિક મરાઠી રંગભૂમિના અગ્રગણ્ય પ્રયોગશીલ નાટકકાર, દિગ્દર્શક, અને ચલચિત્રના પટકથાલેખક તથા દિગ્દર્શક. પુણે વિશ્વવિદ્યાલયમાંથી એમ. એસસી.ની ઉપાધિ પ્રાપ્ત કરી હતી. તેઓ નાટ્યકલાના અધ્યયન માટે અમેરિકા, ઇંગ્લૅન્ડ તથા પશ્ચિમ જર્મની ગયા હતા. ત્યાંથી અદ્યતન રંગભૂમિના નિષ્ણાત થઈને ભારત આવ્યા. ભારતમાં તેમણે…

વધુ વાંચો >