૨૫.૦૬

હસન, અબુલ (Hasan, Abul)થી હંગેરી

હસન અબુલ (Hasan Abul)

હસન, અબુલ (Hasan, Abul) (જ. આશરે 1570, ઈરાન; અ. આશરે 1640, દિલ્હી, ભારત) : મુઘલ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર. અકબરે ખાસ આમંત્રણ આપી તેને ઈરાનથી ભારત બોલાવીને આમરણાંત રાખ્યો હતો. અકબરના મૃત્યુ પછી જહાંગીરનો તેમજ તે પછી શાહજહાંનો પણ તે પ્રીતિપાત્ર બનેલો. મુઘલ રાજદરબારીઓ અને ત્યાંના મુલાકાતીઓનાં વ્યક્તિચિત્રો ઉપરાંત પશુપંખીઓના…

વધુ વાંચો >

હસન ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul)

હસન, ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul) (જ. 1940, લાહોર) : અગ્રણી પાકિસ્તાની ચિત્રકાર. એમણે વૈધિક તાલીમ વિના પંદર વર્ષની ઉંમરે ચિત્રો આલેખવાં શરૂ કર્યાં હતાં. લાહોર ગવર્નમેન્ટ કૉલેજ અને પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. એ પછી કેમ્બ્રિજ જઈ તેમણે ટ્રાઇપોસ મેળવ્યો. ઇજાઝ ઉલ હસનનું એક…

વધુ વાંચો >

હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો)

હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો) : સાધક અને ફારસીના પ્રથમ પંક્તિના કવિ તથા લેખક. આખું નામ મુહમ્મદ બિન હસન ગૌસી. તેમના ફારસી ચરિત્ર-લેખ-સંગ્રહ ‘ગુલઝારે અબ્રારે’ તેમને અનન્ય ખ્યાતિ અપાવી છે. મુહમ્મદ બિન હસન ગૌસીનો જન્મ જૂન 1555માં માન્ડુ શહેરમાં થયો હતો જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને…

વધુ વાંચો >

હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો)

હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો) : હિન્દુસ્તાનના સૌથી પ્રાચીન અને ગુલામવંશના શરૂઆતના બે સુલતાનો કુતુબુદ્દીન ઐબક (1206–1210) તથા શમ્સુદ્દીન ઈલતુતમિશ(1210–1236)ના સમયના ફારસી ઇતિહાસ તાજુલ મઆસિરના લેખક અને કવિ. તેમનો જન્મ ઈરાનના પ્રાચીન ઐતિહાસિક નગર નિશાપુરમાં થયો હતો. તેઓ પોતાનું વતન છોડીને પહેલાં ગઝની (અફઘાનિસ્તાન) અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. તેમણે…

વધુ વાંચો >

હસનપુર

હસનપુર : દક્ષિણ ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. દક્ષિણ ગુજરાતના સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા હસનપુરમાં હડપ્પીય સંસ્કૃતિનાં જેવાં ચકચકિત લાલ વાસણો તથા અન્ય કાળાં અને લાલ વાસણોના નમૂના મળ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે હડપ્પીય સંસ્કૃતિ તથા અન્ય આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનો પ્રસાર દક્ષિણ ગુજરાત સુધીના પ્રદેશમાં પણ થયો…

વધુ વાંચો >

હસન બસરી

હસન બસરી (જ. 642, મદીના; અ. 728) : ઇસ્લામના શરૂઆતના કાળના પ્રસિદ્ધ વિદ્વાન અને સૂફી સંત. તેમણે એક તરફ પવિત્ર કુરાનના ખરા અર્થઘટન (તફસીર) અને બીજી તરફ બધા જ વર્ગોના લોકોને નૈતિક શિખામણ આપવાનું કામ કર્યું હતું. તેમના પિતાનું નામ યસાર અને માતાનું નામ ખૈરા હતું. હસન બસરીનો ઉછેર મદીનામાં…

વધુ વાંચો >

હસન બિન સબ્બાહ

હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી…

વધુ વાંચો >

હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી કર્ણાટક

હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી, કર્ણાટક : ભૂ-સ્થિર કક્ષામાં કાર્યરત ભારતના ઇનસેટ પ્રકારના બધા ઉપગ્રહોનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ કરવા માટે કર્ણાટક રાજ્યમાં હસન ખાતે સ્થાપવામાં આવેલી ‘મુખ્ય નિયંત્રણ સુવિધા’(Master Control Facility). આ સુવિધા ભૂ-સ્થિર કક્ષામાં કાર્ય કરતા ભારતના બધા ઉપગ્રહો માટેના ભૂમિ-તંત્રનું એક પ્રમુખ અંગ છે. ભૂ-સ્થિર સ્થાનાંતરણ કક્ષા(Geostationary Transfer…

વધુ વાંચો >

હસરત સુખપાલ વીરસિંગ

હસરત, સુખપાલ વીરસિંગ (જ. 27 ઑગસ્ટ 1938, તેહસિલ ખાનેવાલ, મુલતાન – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી ભાષાના નામી કવિ, નવલકથાકાર અને વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘સૂરજ તે કહેકશાં’ને 1980ના કેન્દ્રીય વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1959માં તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી; ત્યાર બાદ પંજાબ સરકારના જાહેર…

વધુ વાંચો >

હસુરકર શ્રીનાથ એસ.

હસુરકર, શ્રીનાથ એસ. (જ. 1924) : સંસ્કૃતના સાહિત્યકાર. તેમનો જન્મ પાંડિત્યની લાંબી પરંપરા ધરાવતા યશસ્વી પરિવારમાં થયો હતો. તેમની ઐતિહાસિક નવલકથા ‘સિંધુકન્યા’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે આધુનિક શિક્ષણ મેળવવા ઉપરાંત પરંપરાગત ભારતીય ઇતિહાસ તથા સંસ્કૃતિની બુનિયાદ ધરાવતી પ્રાચીન પદ્ધતિનું શિક્ષણ પણ મેળવ્યું હતું. સંસ્કૃતમાં એમ.એ., સાહિત્યાચાર્ય…

વધુ વાંચો >

હસન અબુલ (Hasan Abul)

Feb 6, 2009

હસન, અબુલ (Hasan, Abul) (જ. આશરે 1570, ઈરાન; અ. આશરે 1640, દિલ્હી, ભારત) : મુઘલ ચિત્રકલાનો પાયો નાંખનાર ચિત્રકાર. અકબરે ખાસ આમંત્રણ આપી તેને ઈરાનથી ભારત બોલાવીને આમરણાંત રાખ્યો હતો. અકબરના મૃત્યુ પછી જહાંગીરનો તેમજ તે પછી શાહજહાંનો પણ તે પ્રીતિપાત્ર બનેલો. મુઘલ રાજદરબારીઓ અને ત્યાંના મુલાકાતીઓનાં વ્યક્તિચિત્રો ઉપરાંત પશુપંખીઓના…

વધુ વાંચો >

હસન ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul)

Feb 6, 2009

હસન, ઇજાઝ ઉલ (Hassan Ijaz Ul) (જ. 1940, લાહોર) : અગ્રણી પાકિસ્તાની ચિત્રકાર. એમણે વૈધિક તાલીમ વિના પંદર વર્ષની ઉંમરે ચિત્રો આલેખવાં શરૂ કર્યાં હતાં. લાહોર ગવર્નમેન્ટ કૉલેજ અને પંજાબ યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને અંગ્રેજી ભાષામાં સ્નાતક અને અનુસ્નાતક થયા. એ પછી કેમ્બ્રિજ જઈ તેમણે ટ્રાઇપોસ મેળવ્યો. ઇજાઝ ઉલ હસનનું એક…

વધુ વાંચો >

હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો)

Feb 6, 2009

હસન ગૌસી (મુહમ્મદ બિન) ગુજરાતી–મંડવી (સોળમો–સત્તરમો સૈકો) : સાધક અને ફારસીના પ્રથમ પંક્તિના કવિ તથા લેખક. આખું નામ મુહમ્મદ બિન હસન ગૌસી. તેમના ફારસી ચરિત્ર-લેખ-સંગ્રહ ‘ગુલઝારે અબ્રારે’ તેમને અનન્ય ખ્યાતિ અપાવી છે. મુહમ્મદ બિન હસન ગૌસીનો જન્મ જૂન 1555માં માન્ડુ શહેરમાં થયો હતો જે મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં આવેલું ઐતિહાસિક અને…

વધુ વાંચો >

હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો)

Feb 6, 2009

હસન નિઝામી નિશાપુરી (તેરમો સૈકો) : હિન્દુસ્તાનના સૌથી પ્રાચીન અને ગુલામવંશના શરૂઆતના બે સુલતાનો કુતુબુદ્દીન ઐબક (1206–1210) તથા શમ્સુદ્દીન ઈલતુતમિશ(1210–1236)ના સમયના ફારસી ઇતિહાસ તાજુલ મઆસિરના લેખક અને કવિ. તેમનો જન્મ ઈરાનના પ્રાચીન ઐતિહાસિક નગર નિશાપુરમાં થયો હતો. તેઓ પોતાનું વતન છોડીને પહેલાં ગઝની (અફઘાનિસ્તાન) અને ત્યાંથી દિલ્હી આવ્યા હતા. તેમણે…

વધુ વાંચો >

હસનપુર

Feb 6, 2009

હસનપુર : દક્ષિણ ગુજરાતમાં આવેલું હડપ્પીય સંસ્કૃતિનું સ્થળ. દક્ષિણ ગુજરાતના સૂરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં આવેલા હસનપુરમાં હડપ્પીય સંસ્કૃતિનાં જેવાં ચકચકિત લાલ વાસણો તથા અન્ય કાળાં અને લાલ વાસણોના નમૂના મળ્યા છે. તેના પરથી સાબિત થાય છે કે હડપ્પીય સંસ્કૃતિ તથા અન્ય આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિઓનો પ્રસાર દક્ષિણ ગુજરાત સુધીના પ્રદેશમાં પણ થયો…

વધુ વાંચો >

હસન બસરી

Feb 6, 2009

હસન બસરી (જ. 642, મદીના; અ. 728) : ઇસ્લામના શરૂઆતના કાળના પ્રસિદ્ધ વિદ્વાન અને સૂફી સંત. તેમણે એક તરફ પવિત્ર કુરાનના ખરા અર્થઘટન (તફસીર) અને બીજી તરફ બધા જ વર્ગોના લોકોને નૈતિક શિખામણ આપવાનું કામ કર્યું હતું. તેમના પિતાનું નામ યસાર અને માતાનું નામ ખૈરા હતું. હસન બસરીનો ઉછેર મદીનામાં…

વધુ વાંચો >

હસન બિન સબ્બાહ

Feb 6, 2009

હસન બિન સબ્બાહ (જ. ? ; અવસાન : 1124) : મુસલમાનોના શીઆ સંપ્રદાયના ઇસ્માઇલીઓના વિખ્યાત ધર્મગુરુ તથા શીઆ વિચારધારા વિશેનાં પુસ્તકોના લેખક. હસન બિન સબ્બાહે અગિયાર અને બારમા સૈકાઓમાં શીઆ ઇસ્માઇલીઓના પ્રચારક (દાઈ) તરીકે સર્વોચ્ચ સ્થાન ભોગવ્યું હતું. તેમણે ઈરાન તથા ઇજિપ્તમાં ધાર્મિક શિક્ષણ મેળવ્યું હતું અને ઇજિપ્તના પાટનગર કેરોથી…

વધુ વાંચો >

હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી કર્ણાટક

Feb 6, 2009

હસન માસ્ટર કંટ્રોલ ફૅસિલિટી, કર્ણાટક : ભૂ-સ્થિર કક્ષામાં કાર્યરત ભારતના ઇનસેટ પ્રકારના બધા ઉપગ્રહોનું સંપૂર્ણ સંચાલન અને નિયંત્રણ કરવા માટે કર્ણાટક રાજ્યમાં હસન ખાતે સ્થાપવામાં આવેલી ‘મુખ્ય નિયંત્રણ સુવિધા’(Master Control Facility). આ સુવિધા ભૂ-સ્થિર કક્ષામાં કાર્ય કરતા ભારતના બધા ઉપગ્રહો માટેના ભૂમિ-તંત્રનું એક પ્રમુખ અંગ છે. ભૂ-સ્થિર સ્થાનાંતરણ કક્ષા(Geostationary Transfer…

વધુ વાંચો >

હસરત સુખપાલ વીરસિંગ

Feb 6, 2009

હસરત, સુખપાલ વીરસિંગ (જ. 27 ઑગસ્ટ 1938, તેહસિલ ખાનેવાલ, મુલતાન – હાલ પાકિસ્તાનમાં) : પંજાબી ભાષાના નામી કવિ, નવલકથાકાર અને વિવેચક. તેમના કાવ્યસંગ્રહ ‘સૂરજ તે કહેકશાં’ને 1980ના કેન્દ્રીય વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. 1959માં તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી પંજાબીમાં અને ત્યારબાદ અંગ્રેજીમાં એમ.એ.ની ડિગ્રી મેળવી; ત્યાર બાદ પંજાબ સરકારના જાહેર…

વધુ વાંચો >

હસુરકર શ્રીનાથ એસ.

Feb 6, 2009

હસુરકર, શ્રીનાથ એસ. (જ. 1924) : સંસ્કૃતના સાહિત્યકાર. તેમનો જન્મ પાંડિત્યની લાંબી પરંપરા ધરાવતા યશસ્વી પરિવારમાં થયો હતો. તેમની ઐતિહાસિક નવલકથા ‘સિંધુકન્યા’ને 1984ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે આધુનિક શિક્ષણ મેળવવા ઉપરાંત પરંપરાગત ભારતીય ઇતિહાસ તથા સંસ્કૃતિની બુનિયાદ ધરાવતી પ્રાચીન પદ્ધતિનું શિક્ષણ પણ મેળવ્યું હતું. સંસ્કૃતમાં એમ.એ., સાહિત્યાચાર્ય…

વધુ વાંચો >