૨૪.૦૬

સૌંદર્યપ્રસાધનોથી સ્કંદપ્રસાદ, વી. એસ.

સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1)

સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1) : માનવશરીરની સુંદરતા વધારવા, દેખાવને જાળવી રાખવા કે બદલવા તેમજ ત્વચા, વાળ, નખ, હોઠ, આંખો કે દાંતને સ્વચ્છ કરવા, રંગવા, તેમનું પ્રાનુકૂલન કરવા (conditioning) માટે ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનો. દવા અને સૌંદર્યપ્રસાધનો વચ્ચેનો તફાવત ઘણો સૂક્ષ્મ છે. જે ઉત્પાદનોનો ઉપયોગ સૌંદર્ય વધારવા ઉપરાંત કોઈ પણ પ્રકારની સારવાર માટે…

વધુ વાંચો >

સૌંદર્યપ્રસાધનો-2

સૌંદર્યપ્રસાધનો-2 વ્યક્તિ હોય તેનાથી વધુ સૌંદર્યવાન દેખાવા માટે જે પદાર્થો વાપરે તે. સૃષ્ટિરચનાની શરૂઆતથી જ માનવજાતમાં પ્રસાધનની પ્રવૃત્તિ જોવા મળે છે. તે માત્ર મનુષ્યમાં જ નહિ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. પ્રકૃતિ પણ સમયે સમયે ઋતુ અનુસાર પોતાનું સૌંદર્ય નિખારે છે. માનવીમાં પ્રસાધનની પ્રવૃત્તિ સ્વયંભૂ ને સ્વાભાવિક છે. દરેક વ્યક્તિને…

વધુ વાંચો >

સૌંદર્યવાદ (aestheticism)

સૌંદર્યવાદ (aestheticism) : ‘સૌંદર્ય’, ‘સૌંદર્યશાસ્ત્ર’ અને ‘સૌંદર્યવાદ’ – આ ત્રણેય સંજ્ઞાઓ પરસ્પર સંકળાયેલી છે. બાહ્ય કે આંતર, ઇન્દ્રિયગ્રાહ્ય કે ઇન્દ્રિયાતીત ‘સૌંદર્ય’ (beauty) માનવજાતના રસનો વિષય રહ્યું છે. માનવસર્જિત સૌંદર્ય પણ એમાંથી જ એક યા બીજા રૂપે પ્રેરણા લઈ જન્મ્યું છે. આવા ‘સૌંદર્ય’ વિષયે સમયે સમયે જે વિચારણા થતી રહી તેમાંથી…

વધુ વાંચો >

સૌંદર્યશાસ્ત્ર

સૌંદર્યશાસ્ત્ર ‘સૌંદર્ય’ જેવી સંજ્ઞા પ્રથમ નજરે ઘણી પરિચિત લાગે છે, સરળ પણ; છતાં ‘સૌંદર્ય’નું અર્થઘટન કરવા બેસીએ છીએ ત્યારે તેના વિવિધ અર્થસંકેતો – વિવિધ અર્થચ્છાયાઓ ઊઘડતી આવે છે. તેનાં બહિર્ અને ચેતનાગત રૂપો, સૌંદર્યવિષયક વિવિધ વિભાવો, સૌંદર્યતત્વનું સમયે સમયે થતું રહેલું પરામર્શન – એ સર્વનો વિચાર કરતાં ત્યારે એ સંજ્ઞાની…

વધુ વાંચો >

સ્કન્દપુરાણ

સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે. સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે;…

વધુ વાંચો >

સ્કન્દસ્વામી

સ્કન્દસ્વામી : ઋગ્વેદના એક પ્રાચીન ભાષ્યકાર. તેઓ ગુજરાતી હતા. તેમનું ભાષ્ય ઉપલબ્ધ ભાષ્યોમાં સર્વપ્રથમ છે; એટલું જ નહિ, પણ તે અત્યંત વિશદ હોઈને વૈદિક સાહિત્યમાં તેને આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્કન્દસ્વામીનું ભાષ્ય ઋગ્વેદના અર્ધા ભાગ ઉપર જ એટલે કે ચાર અષ્ટક સુધીનું જ મળે છે. એટલા ભાગ ઉપર જ…

વધુ વાંચો >

સ્કર્વી

સ્કર્વી : પ્રજીવક ‘સી’ની આહારીય ઊણપથી શ્વેતતંતુ(collagen)ના સંશ્લેષણમાં થતા વિકારનો રોગ. તેને શીતાદ (scurvy અથવા scorbutus) પણ કહે છે. કોષોની બહાર આવેલું દ્રવ્ય કોષોને યથાસ્થાને ગોઠવી રાખે છે. તેને આંતરકોષીય દ્રવ્ય (matrix) કહે છે, જેમાં સફેદ તથા પીળા તાંતણા પણ હોય છે. સફેદ તાંતણાઓને શ્વેતતંતુ કહે છે. તે આંતરકોષીય દ્રવ્યને…

વધુ વાંચો >

સ્કલી સેઆન (Scully Sean)

સ્કલી, સેઆન (Scully, Sean) (જ. 1945, ડબ્લિન, રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડ) : આધુનિક આયરિશ ચિત્રકાર. લંડન ખાતેની ક્રોઇડોન કૉલેજ ઑવ્ આર્ટમાં 1965થી 1968 સુધી કલાનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ન્યૂ કૅસલ યુનિવર્સિટીમાં 1968થી 1972 સુધી અને 1972થી 1974 સુધી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં વધુ કલા-અભ્યાસ કર્યો. સેઆન સ્કલી ત્યાર બાદ ન્યૂયૉર્ક નગરમાં…

વધુ વાંચો >

સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468)

સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468) : ગુપ્તવંશનો છેલ્લો મહાન પરાક્રમી રાજવી. સ્કંદગુપ્ત પિતા કુમારગુપ્તના અવસાન પછી ગાદીએ આવ્યો હતો. તેના સમયમાં ગુપ્તવંશની જ્યેષ્ઠ પુત્રને ગાદી મળે તેવી પરંપરા સચવાઈ ન હતી. જ્યેષ્ઠ પુત્ર પુરુગુપ્તને પરાજય આપી તે ગાદીએ આવ્યો હતો. તેના સ્તંભાલેખના વિવરણ મુજબ તેણે પુષ્યમિત્ર અને હૂણોના આક્રમણને મારી હઠાવી…

વધુ વાંચો >

સ્કંદપ્રસાદ વી. એસ.

સ્કંદપ્રસાદ, વી. એસ. (જ. 6 સપ્ટેમ્બર 1949, મૈસૂર શહેર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને વર્લ્ડ એકૅડેમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર, તાઇવાનની ડી.લિટ.ની પદવીઓ મેળવી. હાલ તેઓ મેંગલોર ખાતે કૉર્પોરેશન બૅંકની વડી કચેરીમાં મુખ્ય વ્યવસ્થાપક તરીકે કાર્યરત છે. તેઓ મેંગલોરના ચેતના લિટરરી ગ્રૂપના સ્થાપક-પ્રમુખ, યુનાઇટેડ પોએટ્સ,…

વધુ વાંચો >

સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1)

Jan 6, 2009

સૌંદર્યપ્રસાધનો-1 (Beautification materials-1) : માનવશરીરની સુંદરતા વધારવા, દેખાવને જાળવી રાખવા કે બદલવા તેમજ ત્વચા, વાળ, નખ, હોઠ, આંખો કે દાંતને સ્વચ્છ કરવા, રંગવા, તેમનું પ્રાનુકૂલન કરવા (conditioning) માટે ઉપયોગમાં લેવાતાં ઉત્પાદનો. દવા અને સૌંદર્યપ્રસાધનો વચ્ચેનો તફાવત ઘણો સૂક્ષ્મ છે. જે ઉત્પાદનોનો ઉપયોગ સૌંદર્ય વધારવા ઉપરાંત કોઈ પણ પ્રકારની સારવાર માટે…

વધુ વાંચો >

સૌંદર્યપ્રસાધનો-2

Jan 6, 2009

સૌંદર્યપ્રસાધનો-2 વ્યક્તિ હોય તેનાથી વધુ સૌંદર્યવાન દેખાવા માટે જે પદાર્થો વાપરે તે. સૃષ્ટિરચનાની શરૂઆતથી જ માનવજાતમાં પ્રસાધનની પ્રવૃત્તિ જોવા મળે છે. તે માત્ર મનુષ્યમાં જ નહિ પ્રકૃતિમાં પણ જોવા મળે છે. પ્રકૃતિ પણ સમયે સમયે ઋતુ અનુસાર પોતાનું સૌંદર્ય નિખારે છે. માનવીમાં પ્રસાધનની પ્રવૃત્તિ સ્વયંભૂ ને સ્વાભાવિક છે. દરેક વ્યક્તિને…

વધુ વાંચો >

સૌંદર્યવાદ (aestheticism)

Jan 6, 2009

સૌંદર્યવાદ (aestheticism) : ‘સૌંદર્ય’, ‘સૌંદર્યશાસ્ત્ર’ અને ‘સૌંદર્યવાદ’ – આ ત્રણેય સંજ્ઞાઓ પરસ્પર સંકળાયેલી છે. બાહ્ય કે આંતર, ઇન્દ્રિયગ્રાહ્ય કે ઇન્દ્રિયાતીત ‘સૌંદર્ય’ (beauty) માનવજાતના રસનો વિષય રહ્યું છે. માનવસર્જિત સૌંદર્ય પણ એમાંથી જ એક યા બીજા રૂપે પ્રેરણા લઈ જન્મ્યું છે. આવા ‘સૌંદર્ય’ વિષયે સમયે સમયે જે વિચારણા થતી રહી તેમાંથી…

વધુ વાંચો >

સૌંદર્યશાસ્ત્ર

Jan 6, 2009

સૌંદર્યશાસ્ત્ર ‘સૌંદર્ય’ જેવી સંજ્ઞા પ્રથમ નજરે ઘણી પરિચિત લાગે છે, સરળ પણ; છતાં ‘સૌંદર્ય’નું અર્થઘટન કરવા બેસીએ છીએ ત્યારે તેના વિવિધ અર્થસંકેતો – વિવિધ અર્થચ્છાયાઓ ઊઘડતી આવે છે. તેનાં બહિર્ અને ચેતનાગત રૂપો, સૌંદર્યવિષયક વિવિધ વિભાવો, સૌંદર્યતત્વનું સમયે સમયે થતું રહેલું પરામર્શન – એ સર્વનો વિચાર કરતાં ત્યારે એ સંજ્ઞાની…

વધુ વાંચો >

સ્કન્દપુરાણ

Jan 6, 2009

સ્કન્દપુરાણ : પુરાણસાહિત્યનો ગ્રંથ. મુખ્ય અઢાર મહાપુરાણોમાં તેરમું પુરાણ શિવે કહેલું છે. વિસ્તારની દૃષ્ટિએ આ પુરાણ બધાં પુરાણોમાં સૌથી મોટું છે. ભૂગોળ, કથાનકો અને અન્ય વિગતોની દૃષ્ટિએ આ પુરાણ પદ્મપુરાણ કરતાં પણ વધુ મહત્વનું છે. સ્કંદપુરાણનાં બે સંસ્કરણો મળે છે. એક સંસ્કરણ ખંડાત્મક છે – તે સાત ખંડોમાં વહેંચાયેલું છે;…

વધુ વાંચો >

સ્કન્દસ્વામી

Jan 6, 2009

સ્કન્દસ્વામી : ઋગ્વેદના એક પ્રાચીન ભાષ્યકાર. તેઓ ગુજરાતી હતા. તેમનું ભાષ્ય ઉપલબ્ધ ભાષ્યોમાં સર્વપ્રથમ છે; એટલું જ નહિ, પણ તે અત્યંત વિશદ હોઈને વૈદિક સાહિત્યમાં તેને આદરપૂર્ણ સ્થાન પ્રાપ્ત થયું છે. સ્કન્દસ્વામીનું ભાષ્ય ઋગ્વેદના અર્ધા ભાગ ઉપર જ એટલે કે ચાર અષ્ટક સુધીનું જ મળે છે. એટલા ભાગ ઉપર જ…

વધુ વાંચો >

સ્કર્વી

Jan 6, 2009

સ્કર્વી : પ્રજીવક ‘સી’ની આહારીય ઊણપથી શ્વેતતંતુ(collagen)ના સંશ્લેષણમાં થતા વિકારનો રોગ. તેને શીતાદ (scurvy અથવા scorbutus) પણ કહે છે. કોષોની બહાર આવેલું દ્રવ્ય કોષોને યથાસ્થાને ગોઠવી રાખે છે. તેને આંતરકોષીય દ્રવ્ય (matrix) કહે છે, જેમાં સફેદ તથા પીળા તાંતણા પણ હોય છે. સફેદ તાંતણાઓને શ્વેતતંતુ કહે છે. તે આંતરકોષીય દ્રવ્યને…

વધુ વાંચો >

સ્કલી સેઆન (Scully Sean)

Jan 6, 2009

સ્કલી, સેઆન (Scully, Sean) (જ. 1945, ડબ્લિન, રિપબ્લિક ઑવ્ આયર્લૅન્ડ) : આધુનિક આયરિશ ચિત્રકાર. લંડન ખાતેની ક્રોઇડોન કૉલેજ ઑવ્ આર્ટમાં 1965થી 1968 સુધી કલાનો અભ્યાસ કર્યો. ત્યાર બાદ ન્યૂ કૅસલ યુનિવર્સિટીમાં 1968થી 1972 સુધી અને 1972થી 1974 સુધી અમેરિકાની હાર્વર્ડ યુનિવર્સિટીમાં વધુ કલા-અભ્યાસ કર્યો. સેઆન સ્કલી ત્યાર બાદ ન્યૂયૉર્ક નગરમાં…

વધુ વાંચો >

સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468)

Jan 6, 2009

સ્કંદગુપ્ત (ઈ. સ. 455–468) : ગુપ્તવંશનો છેલ્લો મહાન પરાક્રમી રાજવી. સ્કંદગુપ્ત પિતા કુમારગુપ્તના અવસાન પછી ગાદીએ આવ્યો હતો. તેના સમયમાં ગુપ્તવંશની જ્યેષ્ઠ પુત્રને ગાદી મળે તેવી પરંપરા સચવાઈ ન હતી. જ્યેષ્ઠ પુત્ર પુરુગુપ્તને પરાજય આપી તે ગાદીએ આવ્યો હતો. તેના સ્તંભાલેખના વિવરણ મુજબ તેણે પુષ્યમિત્ર અને હૂણોના આક્રમણને મારી હઠાવી…

વધુ વાંચો >

સ્કંદપ્રસાદ વી. એસ.

Jan 6, 2009

સ્કંદપ્રસાદ, વી. એસ. (જ. 6 સપ્ટેમ્બર 1949, મૈસૂર શહેર, કર્ણાટક) : ભારતીય અંગ્રેજી લેખક. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી એમ.એસસી. અને વર્લ્ડ એકૅડેમી ઑવ્ આર્ટ ઍન્ડ કલ્ચર, તાઇવાનની ડી.લિટ.ની પદવીઓ મેળવી. હાલ તેઓ મેંગલોર ખાતે કૉર્પોરેશન બૅંકની વડી કચેરીમાં મુખ્ય વ્યવસ્થાપક તરીકે કાર્યરત છે. તેઓ મેંગલોરના ચેતના લિટરરી ગ્રૂપના સ્થાપક-પ્રમુખ, યુનાઇટેડ પોએટ્સ,…

વધુ વાંચો >