૨૩.૨૨

સુપાર્શ્ર્વનાથ તીર્થંકરથી સુરસુંદરિચરિઅ (સુરસુંદરીચરિત)

સુપાર્શ્ર્વનાથ તીર્થંકર

સુપાર્શ્ર્વનાથ તીર્થંકર : જૈન ધર્મના સાતમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રના રમણીય-વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં સર્વ જીવોના કલ્યાણની વાંછા કરનાર નંદિષેણ નામે રાજા હતા. અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી, અનેકવિધ આરાધનાઓ કરી, વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી, સમાધિમરણ પામી તેઓ છઠ્ઠા…

વધુ વાંચો >

સુપાસનાહચરિય

સુપાસનાહચરિય : શ્રી ચન્દ્રસૂરિના ગુરુભાઈ અને હેમચન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ 1142માં રાજા કુમારપાળના રાજ્યારોહણના વર્ષમાં કરેલી ગ્રંથરચના. પ્રાકૃત પદ્યની આ રચનામાં ક્યારેક સંસ્કૃત અને અપભ્રંશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુભાષિતો પણ મૂકવામાં આવ્યાં છે. સાતમા તીર્થંકર સુપાર્શ્ર્વનાથના ચરિત્રના વર્ણનને સ્થાને, ગ્રંથમાં તેમના ઉપદેશોની રજૂઆત વધુ પ્રમાણમાં છે. શ્રાવકોના…

વધુ વાંચો >

સુપીરિયર સરોવર (Lake Superior)

સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 46°થી 49° ઉ. અ. અને 84°થી 92° પ. રે. વચ્ચેનો 82,103 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતું, દુનિયાનું આ મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિમી.…

વધુ વાંચો >

સુપૉલ (Supaul)

સુપૉલ (Supaul) : બિહાર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 07´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 2,985 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ઉત્તર-દક્ષિણ પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં અરારિયા, દક્ષિણે…

વધુ વાંચો >

સુપોષણ (Eutrophication)

સુપોષણ (Eutrophication) : દૂષિત પદાર્થોને કારણે જલાવરણમાં પોષક દ્રવ્યોની માત્રાના અતિરેકથી લીલ/સેવાળ વગેરેની નિરંકુશ અતિવૃદ્ધિ થતાં જલ-નિવસનતંત્રમાં ઉદભવતી વિકૃત પરિસ્થિતિ. નિસર્ગમાં આ પરિસ્થિતિ ચાલતી રહે છે; પરંતુ મનુષ્ય દ્વારા નિસર્ગ સાથે થતા હસ્તક્ષેપને કારણે અને પ્રદૂષણમાં થતા વધારાને કારણે સુપોષણની પ્રક્રિયા વધી રહી છે. કુદરતી પ્રક્રિયાને પરિણામે સરોવર તથા નદીના…

વધુ વાંચો >

સુપ્રજનનશાસ્ત્ર

સુપ્રજનનશાસ્ત્ર : આનુવંશિક લક્ષણોને આધારે પિતૃઓની પસંદગી દ્વારા મનુષ્યજાતની સુધારણા માટેની પદ્ધતિ. સુપ્રજનનશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ ‘Eugenics’ પ્રયોજવામાં આવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ આ શબ્દ બે ગ્રીક શબ્દો ‘eu’ (good = સારું) અને ‘gen’ (birth = જન્મ) ઉપરથી ઊતરી આવ્યા છે. સહફ્રાન્સિસ ગાલ્ટને (1883) આ શબ્દ સૌપ્રથમ વાર પ્રયોજ્યો. મનુષ્યજાતની સુધારણા…

વધુ વાંચો >

સુફલોત જેક-જર્મેઇ

સુફલોત, જેક–જર્મેઇ (જ. 1713; અ. 1780) : મહાન ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ સ્થપતિ. વકીલનો પુત્ર. પિતાની ઇચ્છા તેને કાયદાનો અભ્યાસુ બનાવવાની હતી, તેથી તેને પૅરિસ મોકલવામાં આવ્યો; પરંતુ પિતાની ઇચ્છાની વિરુદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા 1731માં તે રોમ જઈ પહોંચ્યો અને ત્યાં 1738 સુધી રહ્યો. તે પછી તે લ્યોન્સ રવાના થયો અને ત્યાં…

વધુ વાંચો >

સુબાબુલ (લાસો બાવળ)

સુબાબુલ (લાસો બાવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucaena glauca Benth. (ગુ. લાસો બાવળ, વિલાયતી બાવળ; તે. કાનીટી; ત. તગરાઈ; મલ. તકારાન્નીરામ; અં. વ્હાઇટ પોપીનેક, લેડ ટ્રી) છે. તે એક મોટો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે…

વધુ વાંચો >

સુબુદ્ધિ મિશ્ર

સુબુદ્ધિ મિશ્ર : સોળમા સૈકામાં થઈ ગયેલા એક નૈયાયિક અને આલંકારિક. સુબુદ્ધિ મિશ્ર મહેશ્વર ન્યાયાલંકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે વામનાચાર્ય ઉપર ‘આદર્શ’ નામે ટીકાગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ કોલકાતાથી પ્રકાશિત થયો હોવાનું શ્રી એમ. કૃષ્ણાયાચારિયરે સંસ્કૃતસાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે. તેમના જીવન અને સાહિત્યોપાસના વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.…

વધુ વાંચો >

સુબોકી શોયો

સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં. 1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો…

વધુ વાંચો >

સુપાર્શ્ર્વનાથ તીર્થંકર

Jan 22, 2008

સુપાર્શ્ર્વનાથ તીર્થંકર : જૈન ધર્મના સાતમા તીર્થંકર. જૈન પુરાણો અનુસાર પૂર્વજન્મમાં તેઓ ધાતકીખંડ પૂર્વ વિદેહ ક્ષેત્રના રમણીય-વિજયમાં ક્ષેમપુરી નામે નગરીમાં સર્વ જીવોના કલ્યાણની વાંછા કરનાર નંદિષેણ નામે રાજા હતા. અરિદમન નામના આચાર્ય ભગવંત પાસે સંયમ સ્વીકારી, અનેકવિધ આરાધનાઓ કરી, વીશસ્થાનકની સાધના દ્વારા તીર્થંકર નામકર્મની નિકાચના કરી, સમાધિમરણ પામી તેઓ છઠ્ઠા…

વધુ વાંચો >

સુપાસનાહચરિય

Jan 22, 2008

સુપાસનાહચરિય : શ્રી ચન્દ્રસૂરિના ગુરુભાઈ અને હેમચન્દ્રસૂરિના શિષ્ય લક્ષ્મણગણિએ 1142માં રાજા કુમારપાળના રાજ્યારોહણના વર્ષમાં કરેલી ગ્રંથરચના. પ્રાકૃત પદ્યની આ રચનામાં ક્યારેક સંસ્કૃત અને અપભ્રંશનો ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. એમાં અનેક સુભાષિતો પણ મૂકવામાં આવ્યાં છે. સાતમા તીર્થંકર સુપાર્શ્ર્વનાથના ચરિત્રના વર્ણનને સ્થાને, ગ્રંથમાં તેમના ઉપદેશોની રજૂઆત વધુ પ્રમાણમાં છે. શ્રાવકોના…

વધુ વાંચો >

સુપીરિયર સરોવર (Lake Superior)

Jan 22, 2008

સુપીરિયર સરોવર (Lake Superior) : ઉત્તર અમેરિકામાં આવેલાં પાંચ વિશાળ સરોવરો પૈકીનું એક. ભૌગોલિક સ્થાન : તે આશરે 46°થી 49° ઉ. અ. અને 84°થી 92° પ. રે. વચ્ચેનો 82,103 ચોકિમી. જેટલો વિસ્તાર ધરાવે છે. આટલું વિશાળ ક્ષેત્રફળ ધરાવતું, દુનિયાનું આ મોટામાં મોટું સરોવર ગણાય છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ 563 કિમી.…

વધુ વાંચો >

સુપૉલ (Supaul)

Jan 22, 2008

સુપૉલ (Supaul) : બિહાર રાજ્યના ઈશાન ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે 26° 07´ ઉ. અ. અને 86° 36´ પૂ. રે.ની આજુબાજુનો 2,985 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની પૂર્વ-પશ્ચિમ લંબાઈ ઉત્તર-દક્ષિણ પહોળાઈ કરતાં વધુ છે. તેની ઉત્તરે નેપાળ, પૂર્વમાં અરારિયા, દક્ષિણે…

વધુ વાંચો >

સુપોષણ (Eutrophication)

Jan 22, 2008

સુપોષણ (Eutrophication) : દૂષિત પદાર્થોને કારણે જલાવરણમાં પોષક દ્રવ્યોની માત્રાના અતિરેકથી લીલ/સેવાળ વગેરેની નિરંકુશ અતિવૃદ્ધિ થતાં જલ-નિવસનતંત્રમાં ઉદભવતી વિકૃત પરિસ્થિતિ. નિસર્ગમાં આ પરિસ્થિતિ ચાલતી રહે છે; પરંતુ મનુષ્ય દ્વારા નિસર્ગ સાથે થતા હસ્તક્ષેપને કારણે અને પ્રદૂષણમાં થતા વધારાને કારણે સુપોષણની પ્રક્રિયા વધી રહી છે. કુદરતી પ્રક્રિયાને પરિણામે સરોવર તથા નદીના…

વધુ વાંચો >

સુપ્રજનનશાસ્ત્ર

Jan 22, 2008

સુપ્રજનનશાસ્ત્ર : આનુવંશિક લક્ષણોને આધારે પિતૃઓની પસંદગી દ્વારા મનુષ્યજાતની સુધારણા માટેની પદ્ધતિ. સુપ્રજનનશાસ્ત્ર માટે અંગ્રેજી શબ્દ ‘Eugenics’ પ્રયોજવામાં આવ્યો છે. વ્યુત્પત્તિશાસ્ત્રની દૃષ્ટિએ આ શબ્દ બે ગ્રીક શબ્દો ‘eu’ (good = સારું) અને ‘gen’ (birth = જન્મ) ઉપરથી ઊતરી આવ્યા છે. સહફ્રાન્સિસ ગાલ્ટને (1883) આ શબ્દ સૌપ્રથમ વાર પ્રયોજ્યો. મનુષ્યજાતની સુધારણા…

વધુ વાંચો >

સુફલોત જેક-જર્મેઇ

Jan 22, 2008

સુફલોત, જેક–જર્મેઇ (જ. 1713; અ. 1780) : મહાન ફ્રેન્ચ નિયો-ક્લાસિકલ સ્થપતિ. વકીલનો પુત્ર. પિતાની ઇચ્છા તેને કાયદાનો અભ્યાસુ બનાવવાની હતી, તેથી તેને પૅરિસ મોકલવામાં આવ્યો; પરંતુ પિતાની ઇચ્છાની વિરુદ્ધ સ્થાપત્યનો અભ્યાસ કરવા 1731માં તે રોમ જઈ પહોંચ્યો અને ત્યાં 1738 સુધી રહ્યો. તે પછી તે લ્યોન્સ રવાના થયો અને ત્યાં…

વધુ વાંચો >

સુબાબુલ (લાસો બાવળ)

Jan 22, 2008

સુબાબુલ (લાસો બાવળ) : દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળના ઉપકુળ માઇમોસોઇડીની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Leucaena glauca Benth. (ગુ. લાસો બાવળ, વિલાયતી બાવળ; તે. કાનીટી; ત. તગરાઈ; મલ. તકારાન્નીરામ; અં. વ્હાઇટ પોપીનેક, લેડ ટ્રી) છે. તે એક મોટો ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને 9.0 મી. સુધીની ઊંચાઈ ધરાવે…

વધુ વાંચો >

સુબુદ્ધિ મિશ્ર

Jan 22, 2008

સુબુદ્ધિ મિશ્ર : સોળમા સૈકામાં થઈ ગયેલા એક નૈયાયિક અને આલંકારિક. સુબુદ્ધિ મિશ્ર મહેશ્વર ન્યાયાલંકાર તરીકે પણ પ્રસિદ્ધ હતા. તેમણે વામનાચાર્ય ઉપર ‘આદર્શ’ નામે ટીકાગ્રંથ લખ્યો છે. આ ગ્રંથ કોલકાતાથી પ્રકાશિત થયો હોવાનું શ્રી એમ. કૃષ્ણાયાચારિયરે સંસ્કૃતસાહિત્યના ઇતિહાસમાં નોંધ્યું છે. તેમના જીવન અને સાહિત્યોપાસના વિશે અન્ય કોઈ વિગતો મળતી નથી.…

વધુ વાંચો >

સુબોકી શોયો

Jan 22, 2008

સુબોકી શોયો (જ. 22 જૂન 1859, ઑટા, ફુકુઇ, પ્રિફેક્ચર, જાપાન; અ. 28 ફેબ્રુઆરી 1935, અતામી) : જાપાની નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક અને અનુવાદક. 19મી સદીના જાપાની સાહિત્યકારો ઉપર ભારે પ્રભાવ ધરાવનાર લેખક. મોટા સમુરાઈ પરિવારમાં જન્મ. શિક્ષણ સુબોકી શોયો ટૉકિયો ઇમ્પીરિયલ યુનિવર્સિટીમાં. 1880 સુધીમાં અંગ્રેજ નવલકથાકાર સ્કૉટ, બલ્વરલિટન અને શૅક્સપિયરનાં નાટકોનો…

વધુ વાંચો >