૨૦.૦૯

વિદ્યાનાથથી વિદ્યુત-ઊર્જા-ઉત્પાદન (Power Generation)

વિદ્યાનાથ

વિદ્યાનાથ : પ્રાચીન ભારતીય આલંકારિક. તેઓ આંધ્રપ્રદેશના વતની હોવાથી દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. તેમનું મૂળ નામ અગસ્ત્ય પંડિત હતું અને ‘વિદ્યાનાથ’ તેમનું ઉપનામ કે બિરુદ હતું એવો એક મત છે. આંધ્રપ્રદેશના ત્રિલિંગ (વર્તમાન તૈલંગણ) વિસ્તારમાં આવેલી એકશીલા (વર્તમાન વારંગલ) નગરી જેમની રાજધાની હતી તેવા કાકતીય વંશના રાજા પ્રતાપરુદ્રના દરબારમાં તેઓ…

વધુ વાંચો >

વિદ્યાનુરાગી સમાજ (Learning Society)

વિદ્યાનુરાગી સમાજ (Learning Society) : જ્ઞાનના જથ્થાનો વિસ્ફોટ જ નહિ, પરંતુ જ્ઞાનનું વૈવિધ્ય, જ્ઞાનની અદ્યતનતા અને તેની ગુણવત્તા વગેરે તમામ દૃષ્ટિએ જ્ઞાનવૃદ્ધિ સાધનારો સમાજ. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીનું જગત, અગાઉની તમામ સદીઓના જગતની તુલનામાં, જે એક પ્રમુખ બાબતમાં જુદું પડ્યું તે હતી જ્ઞાનની બાબત. એ સમયગાળામાં ફક્ત જ્ઞાનઆધારિત અને જ્ઞાનચાલિત…

વધુ વાંચો >

વિદ્યાપતિ

વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…

વધુ વાંચો >

વિદ્યાપીઠ (સામયિક)

વિદ્યાપીઠ (સામયિક) : મહાત્મા ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલનના અનુસંધાને રાષ્ટ્રીય કેળવણીના પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપવાના મહત્વના ઉદ્દેશથી સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ નામની સંસ્થાનું મુખપત્ર. આ સંસ્થા સ્થપાતાં ‘પુરાતત્વ’ નામનું સામયિક પ્રગટ થવું શરૂ થયું. એનો આયુષ્યકાળ પાંચ વર્ષનો રહ્યો. આ ગાળા દરમિયાન આ ત્રિમાસિકના વીસ અંકો પ્રગટ થયા હતા; જેમાં…

વધુ વાંચો >

વિદ્યારણ્ય

વિદ્યારણ્ય : 14મી શતાબ્દીમાં દક્ષિણ ભારતમાં થયેલા ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર શૃંગેરી મઠના મહાન આચાર્ય. એમના સમય સુધીમાં હિંદુ રાજાઓ પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સંઘર્ષને કારણે મુસ્લિમ આક્રમણો સામે પરાજિત થઈ ચૂક્યા હતા. દક્ષિણ ભારત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. ધાર્મિક સ્થળો વેરાન થઈ ગયાં હતાં. એવે…

વધુ વાંચો >

વિદ્યાર્થી, એલ. પી.

વિદ્યાર્થી, એલ. પી. (જ. 28 ફેબ્રુઆરી 1931, જિ. પટણા; અ. 1 ડિસેમ્બર 1985) : ભારતના એક પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. તેમણે ગયાની રાજેન્દ્ર વિદ્યાલય હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1946માં મૅટ્રિક્યુલેશનની તથા 1950માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1953માં લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતકમાં પ્રથમ આવવા બદલ તેમને ઇન્દ્રજિતસિંગ ગોલ્ડ મેડલ મળ્યો…

વધુ વાંચો >

વિદ્યાર્થી, ગણેશ શંકર

વિદ્યાર્થી, ગણેશ શંકર (જ. ? 1890, ફતેહપુર, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 25 માર્ચ 1931, કાનપુર) : પત્રકાર અને કૉંગ્રેસી કાર્યકર. ગ્વાલિયરમાં પ્રારંભિક શિક્ષણ મેળવી તેઓ 1907માં કાયસ્થ પાઠશાળા, અલ્લાહાબાદમાં જોડાયા. તે પછી ‘સરસ્વતી’ નામના હિંદી માસિકના તંત્રીગણમાં 1911–1913 દરમિયાન કામ કર્યું. આ માસિકનું સંચાલન મહાવીરપ્રસાદ દ્વિવેદી કરતા હતા. 1913માં તેમણે ‘પ્રતાપ’…

વધુ વાંચો >

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર (જ. 26 સપ્ટેમ્બર 1820, વીરસિંહ ગામ, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 1891) : કેળવણીકાર, સમાજસુધારક, દાનવીર અને લેખક. ઈશ્વરચંદ્રનો જન્મ ઠાકુરદાસ બંદ્યોપાધ્યાય નામના ગરીબ બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ ભગવતીદેવી હતું. તેમણે શરૂમાં પાઠશાળામાં અભ્યાસ કર્યા બાદ, 1829માં કોલકાતાની સંસ્કૃત કૉલેજમાં દાખલ થયા. તેમાં…

વધુ વાંચો >

વિદ્યુત

વિદ્યુત સ્થિર અને ગતિ કરતા વિદ્યુતભારો, તેમની વચ્ચે પ્રવર્તતાં બળોને લીધે થતી ક્રિયા, તેમના વડે ઉદ્ભવતાં વિદ્યુત અને ચુંબકીય તથા તદનુષંગે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પ્રગતિને તથા માનવ-વિકાસને ઐતિહાસિક વળાંક આપનાર ભૌતિકવિજ્ઞાનના નિસબતરૂપ વિષયોનું ક્ષેત્ર. તેમાં નીચેનાં મહત્વનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે : વિદ્યુતકીય ઇજનેરી : એકદિશી (D.C.) અને ઊલટસૂલટ (A.C.)…

વધુ વાંચો >

વિદ્યુત-ઉપમથક (Electric substation)

વિદ્યુત-ઉપમથક (Electric substation) : વિદ્યુત-ઊર્જાતંત્ર (electric power system)માં વિવિધ પ્રયુક્તિઓ (devices) અને સાધનોનો સમૂહ ધરાવતું સ્થાન. આ એવો સમૂહ હોય છે કે જેમાંથી વિદ્યુત-ઊર્જાને સંચારણ (transmission), વિતરણ (distribution), આંતરિક જોડાણ (interconnection), પરિવર્તન (transformation), રૂપાંતરણ (conversion) અથવા સ્વિચિંગ માટે પસાર કરવામાં આવે છે. વિદ્યુત-ઉત્પાદક મથક અને વિદ્યુતના ઉપભોક્તા વચ્ચેની તે જીવંત…

વધુ વાંચો >

વિદ્યાનાથ

Feb 9, 2005

વિદ્યાનાથ : પ્રાચીન ભારતીય આલંકારિક. તેઓ આંધ્રપ્રદેશના વતની હોવાથી દક્ષિણ ભારતમાં લોકપ્રિય છે. તેમનું મૂળ નામ અગસ્ત્ય પંડિત હતું અને ‘વિદ્યાનાથ’ તેમનું ઉપનામ કે બિરુદ હતું એવો એક મત છે. આંધ્રપ્રદેશના ત્રિલિંગ (વર્તમાન તૈલંગણ) વિસ્તારમાં આવેલી એકશીલા (વર્તમાન વારંગલ) નગરી જેમની રાજધાની હતી તેવા કાકતીય વંશના રાજા પ્રતાપરુદ્રના દરબારમાં તેઓ…

વધુ વાંચો >

વિદ્યાનુરાગી સમાજ (Learning Society)

Feb 9, 2005

વિદ્યાનુરાગી સમાજ (Learning Society) : જ્ઞાનના જથ્થાનો વિસ્ફોટ જ નહિ, પરંતુ જ્ઞાનનું વૈવિધ્ય, જ્ઞાનની અદ્યતનતા અને તેની ગુણવત્તા વગેરે તમામ દૃષ્ટિએ જ્ઞાનવૃદ્ધિ સાધનારો સમાજ. બીજા વિશ્વયુદ્ધ (1939-45) પછીનું જગત, અગાઉની તમામ સદીઓના જગતની તુલનામાં, જે એક પ્રમુખ બાબતમાં જુદું પડ્યું તે હતી જ્ઞાનની બાબત. એ સમયગાળામાં ફક્ત જ્ઞાનઆધારિત અને જ્ઞાનચાલિત…

વધુ વાંચો >

વિદ્યાપતિ

Feb 9, 2005

વિદ્યાપતિ : ચૌદમી-પંદરમી સદીમાં થઈ ગયેલ તે નામે એક વિખ્યાત મૈથિલ કવિ. ચૈતન્યદેવના અનુયાયી વૈષ્ણવ ભક્તકવિ. સંસ્કૃતના પ્રકાંડ પંડિત. ગણપતિના પુત્ર અને જયદત્તના પૌત્ર. તેઓ મુખ્યત્વે મિથિલાનરેશ શિવસિંહના આશ્રિત કવિ તેમજ સભાપંડિત હતા. મહારાજાએ તેમને બિસપી ગામ ભેટ ધર્યું હતું. તેમના વંશજો ઘણા લાંબા કાળ પર્યંત આ ગામમાં રહ્યા હતા,…

વધુ વાંચો >

વિદ્યાપીઠ (સામયિક)

Feb 9, 2005

વિદ્યાપીઠ (સામયિક) : મહાત્મા ગાંધીજીએ 1920માં અસહકારના આંદોલનના અનુસંધાને રાષ્ટ્રીય કેળવણીના પરિપ્રેક્ષ્યમાં વિદ્યાર્થીઓને સર્વગ્રાહી શિક્ષણ આપવાના મહત્વના ઉદ્દેશથી સ્થાપેલી ‘ગૂજરાત વિદ્યાપીઠ’ નામની સંસ્થાનું મુખપત્ર. આ સંસ્થા સ્થપાતાં ‘પુરાતત્વ’ નામનું સામયિક પ્રગટ થવું શરૂ થયું. એનો આયુષ્યકાળ પાંચ વર્ષનો રહ્યો. આ ગાળા દરમિયાન આ ત્રિમાસિકના વીસ અંકો પ્રગટ થયા હતા; જેમાં…

વધુ વાંચો >

વિદ્યારણ્ય

Feb 9, 2005

વિદ્યારણ્ય : 14મી શતાબ્દીમાં દક્ષિણ ભારતમાં થયેલા ધાર્મિક અને રાજકીય બંને ક્ષેત્રોમાં ભારતને પ્રતિષ્ઠા અપાવનાર શૃંગેરી મઠના મહાન આચાર્ય. એમના સમય સુધીમાં હિંદુ રાજાઓ પરસ્પરની પ્રતિસ્પર્ધા અને સંઘર્ષને કારણે મુસ્લિમ આક્રમણો સામે પરાજિત થઈ ચૂક્યા હતા. દક્ષિણ ભારત પણ એમાંથી બાકાત રહ્યું નહોતું. ધાર્મિક સ્થળો વેરાન થઈ ગયાં હતાં. એવે…

વધુ વાંચો >

વિદ્યાર્થી, એલ. પી.

Feb 9, 2005

વિદ્યાર્થી, એલ. પી. (જ. 28 ફેબ્રુઆરી 1931, જિ. પટણા; અ. 1 ડિસેમ્બર 1985) : ભારતના એક પ્રસિદ્ધ નૃવંશશાસ્ત્રી. તેમણે ગયાની રાજેન્દ્ર વિદ્યાલય હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. 1946માં મૅટ્રિક્યુલેશનની તથા 1950માં સ્નાતકની પદવી પ્રાપ્ત કરી. 1953માં લખનૌ યુનિવર્સિટીમાંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. અનુસ્નાતકમાં પ્રથમ આવવા બદલ તેમને ઇન્દ્રજિતસિંગ ગોલ્ડ મેડલ મળ્યો…

વધુ વાંચો >

વિદ્યાર્થી, ગણેશ શંકર

Feb 9, 2005

વિદ્યાર્થી, ગણેશ શંકર (જ. ? 1890, ફતેહપુર, કાનપુર, ઉત્તરપ્રદેશ; અ. 25 માર્ચ 1931, કાનપુર) : પત્રકાર અને કૉંગ્રેસી કાર્યકર. ગ્વાલિયરમાં પ્રારંભિક શિક્ષણ મેળવી તેઓ 1907માં કાયસ્થ પાઠશાળા, અલ્લાહાબાદમાં જોડાયા. તે પછી ‘સરસ્વતી’ નામના હિંદી માસિકના તંત્રીગણમાં 1911–1913 દરમિયાન કામ કર્યું. આ માસિકનું સંચાલન મહાવીરપ્રસાદ દ્વિવેદી કરતા હતા. 1913માં તેમણે ‘પ્રતાપ’…

વધુ વાંચો >

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર

Feb 9, 2005

વિદ્યાસાગર, ઈશ્વરચંદ્ર (જ. 26 સપ્ટેમ્બર 1820, વીરસિંહ ગામ, જિ. મિદનાપોર, પશ્ચિમ બંગાળ; અ. 29 જુલાઈ 1891) : કેળવણીકાર, સમાજસુધારક, દાનવીર અને લેખક. ઈશ્વરચંદ્રનો જન્મ ઠાકુરદાસ બંદ્યોપાધ્યાય નામના ગરીબ બ્રાહ્મણને ત્યાં થયો હતો. તેમની માતાનું નામ ભગવતીદેવી હતું. તેમણે શરૂમાં પાઠશાળામાં અભ્યાસ કર્યા બાદ, 1829માં કોલકાતાની સંસ્કૃત કૉલેજમાં દાખલ થયા. તેમાં…

વધુ વાંચો >

વિદ્યુત

Feb 9, 2005

વિદ્યુત સ્થિર અને ગતિ કરતા વિદ્યુતભારો, તેમની વચ્ચે પ્રવર્તતાં બળોને લીધે થતી ક્રિયા, તેમના વડે ઉદ્ભવતાં વિદ્યુત અને ચુંબકીય તથા તદનુષંગે વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીની પ્રગતિને તથા માનવ-વિકાસને ઐતિહાસિક વળાંક આપનાર ભૌતિકવિજ્ઞાનના નિસબતરૂપ વિષયોનું ક્ષેત્ર. તેમાં નીચેનાં મહત્વનાં ક્ષેત્રોનો સમાવેશ થાય છે : વિદ્યુતકીય ઇજનેરી : એકદિશી (D.C.) અને ઊલટસૂલટ (A.C.)…

વધુ વાંચો >

વિદ્યુત-ઉપમથક (Electric substation)

Feb 9, 2005

વિદ્યુત-ઉપમથક (Electric substation) : વિદ્યુત-ઊર્જાતંત્ર (electric power system)માં વિવિધ પ્રયુક્તિઓ (devices) અને સાધનોનો સમૂહ ધરાવતું સ્થાન. આ એવો સમૂહ હોય છે કે જેમાંથી વિદ્યુત-ઊર્જાને સંચારણ (transmission), વિતરણ (distribution), આંતરિક જોડાણ (interconnection), પરિવર્તન (transformation), રૂપાંતરણ (conversion) અથવા સ્વિચિંગ માટે પસાર કરવામાં આવે છે. વિદ્યુત-ઉત્પાદક મથક અને વિદ્યુતના ઉપભોક્તા વચ્ચેની તે જીવંત…

વધુ વાંચો >