૨૦.૦૮

વિદેશનીતિથી વિદ્યાધર

વિદેશનીતિ

વિદેશનીતિ વિશ્વમાં રાજકીય ક્ષેત્રે કાનૂની રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ એવાં  અનેક રાજ્યો નજરે પડે છે જે વધતા ઓછા પ્રમાણમાં રાષ્ટ્રરાજ્યો છે. આ રાજ્યોને કર્તા કે અદાકાર (actors) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કર્તાઓના વર્તનનો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે. રાજ્ય સિવાય બીજા બિનરાજ્યકર્તાઓ પણ હોઈ શકે અને તેમના…

વધુ વાંચો >

વિદેશી મૂડીરોકાણ

વિદેશી મૂડીરોકાણ : દેશમાં વિદેશી નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણો. આ રોકાણોને ખાનગી વિદેશી મૂડીરોકાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણો બે સ્વરૂપે થાય છે : (1) પ્રત્યક્ષ મૂડીરોકાણો (direct investment) : આ રોકાણો સામાન્ય રીતે કોઈક ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કરવામાં આવે છે.…

વધુ વાંચો >

વિદેશી સહાય (foreign aid)

વિદેશી સહાય (foreign aid) : વિકાસશીલ દેશોના આર્થિક વિકાસ માટે કે કુદરતી – માનવસર્જિત આપત્તિઓમાં સહાય માટે વિકસિત દેશોની સરકારો અને અન્ય સંગઠનો દ્વારા ઉદાર શરતોએ આપવામાં આવતાં ધિરાણો અને અનુદાનો. બજારતંત્ર દ્વારા જે ધિરાણો પ્રાપ્ત ન થઈ શકે તેનો સમાવેશ સામાન્ય રીતે વિદેશી સહાયમાં કરવામાં આવે છે. વિદેશી સહાયના…

વધુ વાંચો >

વિદેહ

વિદેહ : ‘ઐતરેય બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે હિંદના પૂર્વીય પ્રદેશોમાં આવેલ રાજ્ય. એની સરહદ ‘સદાનીરા’ નદી (ગ્રીકોએ જેને ‘કોન્ડોચેટસ’ નદી તરીકે ઓળખાવી છે એ વર્તમાન ‘ગંડક’ નદી) સુધી હતી. પ્રાચીન વિદેહ રાજ્ય અર્વાચીન તિરહૂત પ્રદેશની જગ્યાએ આવેલું હતું. હાલના ઉત્તર બિહાર અને એની નજીકના વિસ્તારનો એમાં સમાવેશ થતો હતો. ‘મિથિલા’ (નેપાળની…

વધુ વાંચો >

વિદોલન અથવા ધૂનન (nutation)

વિદોલન અથવા ધૂનન (nutation) : પૃથ્વીની અયનગતિ-(precession)માં થતું આવર્તક પરિવર્તન. તેની શોધ ઇંગ્લૅન્ડમાં જે. બ્રેડલીએ 1747માં કરી હતી. ચંદ્રની કક્ષા અને ક્રાંતિવૃત્ત (ecliptic) વચ્ચેના 5° કોણને કારણે મહત્તમ માત્રામાં વિદોલન થાય છે. વિદોલનનો આવર્તનકાળ 18.6 વર્ષ છે, જે ચંદ્રના પાતપ્રતીપાયન (regression of node) જેટલો છે. વિદોલનને કારણે તારાઓના નિર્દેશાંકમાં પણ…

વધુ વાંચો >

વિદ્યાધર

વિદ્યાધર : પ્રાચીન ભારતીય આલંકારિક અને ‘એકાવલી’ નામના ગ્રંથના લેખક. કાવ્યશાસ્ત્ર વિશે તેમનો બીજો ગ્રંથ ‘કવિરહસ્ય’ હોવાનો નિર્દેશ મળે છે. વિદ્યાધર ઉત્કલ પ્રદેશના એટલે ઓરિસાના વતની હતા. ત્યાંના રાજા નરસિંહના તેઓ આશ્રિત કવિ હતા; પરંતુ ઉત્કલ દેશમાં ‘નરસિંહ’ નામધારી બે રાજાઓ થઈ ગયા છે : 1282થી 1307 સુધી રાજ્ય ચલાવનાર…

વધુ વાંચો >

વિદેશનીતિ

Feb 8, 2005

વિદેશનીતિ વિશ્વમાં રાજકીય ક્ષેત્રે કાનૂની રીતે સ્વતંત્ર અને સાર્વભૌમ એવાં  અનેક રાજ્યો નજરે પડે છે જે વધતા ઓછા પ્રમાણમાં રાષ્ટ્રરાજ્યો છે. આ રાજ્યોને કર્તા કે અદાકાર (actors) તરીકે પણ ઓળખવામાં આવે છે. આ કર્તાઓના વર્તનનો આંતરરાષ્ટ્રીય રાજકારણ પર પ્રભાવ પડે છે. રાજ્ય સિવાય બીજા બિનરાજ્યકર્તાઓ પણ હોઈ શકે અને તેમના…

વધુ વાંચો >

વિદેશી મૂડીરોકાણ

Feb 8, 2005

વિદેશી મૂડીરોકાણ : દેશમાં વિદેશી નાગરિકો અને સંસ્થાઓ દ્વારા કરવામાં આવતાં મૂડીરોકાણો. આ રોકાણોને ખાનગી વિદેશી મૂડીરોકાણો તરીકે પણ ઓળખવામાં આવે છે. વિદેશી મૂડીરોકાણો બે સ્વરૂપે થાય છે : (1) પ્રત્યક્ષ મૂડીરોકાણો (direct investment) : આ રોકાણો સામાન્ય રીતે કોઈક ઉત્પાદન કે આર્થિક પ્રવૃત્તિ હાથ ધરવા માટે કરવામાં આવે છે.…

વધુ વાંચો >

વિદેશી સહાય (foreign aid)

Feb 8, 2005

વિદેશી સહાય (foreign aid) : વિકાસશીલ દેશોના આર્થિક વિકાસ માટે કે કુદરતી – માનવસર્જિત આપત્તિઓમાં સહાય માટે વિકસિત દેશોની સરકારો અને અન્ય સંગઠનો દ્વારા ઉદાર શરતોએ આપવામાં આવતાં ધિરાણો અને અનુદાનો. બજારતંત્ર દ્વારા જે ધિરાણો પ્રાપ્ત ન થઈ શકે તેનો સમાવેશ સામાન્ય રીતે વિદેશી સહાયમાં કરવામાં આવે છે. વિદેશી સહાયના…

વધુ વાંચો >

વિદેહ

Feb 8, 2005

વિદેહ : ‘ઐતરેય બ્રાહ્મણ’માં જણાવ્યા પ્રમાણે હિંદના પૂર્વીય પ્રદેશોમાં આવેલ રાજ્ય. એની સરહદ ‘સદાનીરા’ નદી (ગ્રીકોએ જેને ‘કોન્ડોચેટસ’ નદી તરીકે ઓળખાવી છે એ વર્તમાન ‘ગંડક’ નદી) સુધી હતી. પ્રાચીન વિદેહ રાજ્ય અર્વાચીન તિરહૂત પ્રદેશની જગ્યાએ આવેલું હતું. હાલના ઉત્તર બિહાર અને એની નજીકના વિસ્તારનો એમાં સમાવેશ થતો હતો. ‘મિથિલા’ (નેપાળની…

વધુ વાંચો >

વિદોલન અથવા ધૂનન (nutation)

Feb 8, 2005

વિદોલન અથવા ધૂનન (nutation) : પૃથ્વીની અયનગતિ-(precession)માં થતું આવર્તક પરિવર્તન. તેની શોધ ઇંગ્લૅન્ડમાં જે. બ્રેડલીએ 1747માં કરી હતી. ચંદ્રની કક્ષા અને ક્રાંતિવૃત્ત (ecliptic) વચ્ચેના 5° કોણને કારણે મહત્તમ માત્રામાં વિદોલન થાય છે. વિદોલનનો આવર્તનકાળ 18.6 વર્ષ છે, જે ચંદ્રના પાતપ્રતીપાયન (regression of node) જેટલો છે. વિદોલનને કારણે તારાઓના નિર્દેશાંકમાં પણ…

વધુ વાંચો >

વિદ્યાધર

Feb 8, 2005

વિદ્યાધર : પ્રાચીન ભારતીય આલંકારિક અને ‘એકાવલી’ નામના ગ્રંથના લેખક. કાવ્યશાસ્ત્ર વિશે તેમનો બીજો ગ્રંથ ‘કવિરહસ્ય’ હોવાનો નિર્દેશ મળે છે. વિદ્યાધર ઉત્કલ પ્રદેશના એટલે ઓરિસાના વતની હતા. ત્યાંના રાજા નરસિંહના તેઓ આશ્રિત કવિ હતા; પરંતુ ઉત્કલ દેશમાં ‘નરસિંહ’ નામધારી બે રાજાઓ થઈ ગયા છે : 1282થી 1307 સુધી રાજ્ય ચલાવનાર…

વધુ વાંચો >