૧૫.૦૭

મધ્યરંગી ખડકોથી મનશ્ચિકિત્સામાપન

મધ્યરંગી ખડકો

મધ્યરંગી ખડકો (mesocratic rocks) : રંગ પર આધારિત વર્ગીકૃત–અગ્નિકૃત ખડકો પૈકીનો પ્રકાર. જે અગ્નિકૃત ખડકમાં 30થી 60 ટકા ઘેરા રંગનાં ખનિજો હોય તેને મધ્યરંગી ખડક કહેવાય, અર્થાત્ આછા(શુભ્ર)રંગી અને ઘેરારંગી ખડકો વચ્ચેનું રંગનિદર્શન કરતો ખડક. ખાસ કરીને, આવા ખડકો, અગ્નિકૃત ખડકોનું રંગ મુજબનું વર્ગીકરણ કરવા બ્રોગરે પ્રયોજેલા ‘આછારંગી’ અને ‘ઘેરારંગી’…

વધુ વાંચો >

મધ્યરાત્રિનો સૂર્ય

મધ્યરાત્રિનો સૂર્ય : પૃથ્વીના ધ્રુવીય પ્રદેશમાં અમુક સમયગાળા દરમિયાન ચોવીસે કલાક દેખાતા સૂર્ય માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઉત્તર ધ્રુવપ્રદેશ ખાતે વર્ષના છ મહિના માટે સૂર્ય અસ્ત પામતો જ નથી. આ ગાળો આશરે 20 માર્ચથી 23 સપ્ટેમ્બર વચ્ચેનો હોય છે; એ જ રીતે દક્ષિણ ધ્રુવપ્રદેશ ખાતે તે 23 સપ્ટેમ્બરથી 20 માર્ચ…

વધુ વાંચો >

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ : મગફળી અંગેનાં સંશોધનો સાથે સંબંધિત સંસ્થા. ભારતમાં ગુજરાત રાજ્યની ગણના એક તેલીબિયાં-રાજ્ય તરીકે ઘણાં વર્ષોથી થાય છે. ગુજરાતના કુલ 105 લાખ હેક્ટરના વાવેતર-વિસ્તારમાંથી દર વર્ષે 30થી 32 લાખ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થાય છે. તેમાંથી લગભગ 90 % વિસ્તારમાં એટલે કે 20થી 22 લાખ હેક્ટરમાં…

વધુ વાંચો >

મધ્યસ્થ હિમઅશ્માવલિ

મધ્યસ્થ હિમઅશ્માવલિ : જુઓ હિમનદીઓ

વધુ વાંચો >

મધ્યસ્થી

મધ્યસ્થી (mediation) : પક્ષકારો વચ્ચેના મતભેદોનું નિરાકરણ કરવાના આશયથી ત્રીજા તટસ્થ પક્ષની દરમિયાનગીરી. ‘મધ્યસ્થી’ શબ્દ લૅટિન શબ્દ ‘mediare’ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે ઝઘડાના પક્ષકારોની વચ્ચે પડવાની પ્રક્રિયા; જેનો હેતુ પક્ષકારો વચ્ચેના મતભેદો ઉકેલવાનો છે. ત્રીજા પક્ષ દ્વારા વચ્ચે પડીને ઝઘડા ઉકેલવાની તકનીકના વિવિધ પ્રકારો છે, જેમાં લવાદી…

વધુ વાંચો >

મધ્યાવરણ

મધ્યાવરણ (Mesosphere) : પૃથ્વીના ઉચ્ચ વાતાવરણમાં 50થી 85 કિમી. ઊંચાઈ વચ્ચેનો સ્તર, જેની શરૂઆત સ્ટ્રૅટોસ્ફિયરની ટોચ પરના સ્ટ્રૅટોપોઝથી થાય છે. મધ્યાવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઝડપથી ઘટે છે અને તેની ટોચ ઉપરના મેસોપોઝ સ્તરમાં તાપમાન –90° સે. થાય છે, જે ઉચ્ચ વાતાવરણનો સૌથી ઠંડો સ્તર છે. મધ્યાવરણમાં હવાનું દબાણ ઘણું ઓછું…

વધુ વાંચો >

મધ્યાંતરી સ્વસ્થતા

મધ્યાંતરી સ્વસ્થતા (lucid interval) : માથાને થયેલી ઈજા પછી ઉદભવતી થોડા સમયની બેભાનાવસ્થા તથા ઈજાને કારણે મગજમાં ખૂબ લોહી વહી ગયું હોય અને તેને કારણે ઉદભવતી બેભાનાવસ્થાની વચ્ચેનો સભાનાવસ્થાનો ટૂંકો સમયગાળો. માથાને જ્યારે જોરદાર હલાવી નાંખતી ઈજા થાય ત્યારે ખોપરીમાંની મગજની મૃદુપેશીનું કાર્ય થોડાક સમય માટે ઘટી જાય છે અને…

વધુ વાંચો >

મધ્યોદભિદ વનસ્પતિઓ

મધ્યોદભિદ વનસ્પતિઓ : મધ્યમસરનું તાપમાન, માફકસરનો ભેજ, જરૂરી પ્રાણવાયુ અને ભૂમિમાં પૂરતા પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો અને કાર્બનિક પદાર્થો હોય તેવી જગાએ થતી વનસ્પતિઓ. તેઓ જે ભૂમિમાં પાણી ભરાઈ રહેતું હોય તે સ્થાને ઊગવાનું પસંદ કરતી નથી. કેટલેક અંશે તેઓ જલોદભિદ અને શુષ્કોદભિદ વચ્ચેનું સ્થાન ધરાવે છે. સૂર્યમુખી, ધાણા, રાઈ, વરિયાળી,…

વધુ વાંચો >

મધ્વાચાર્ય

મધ્વાચાર્ય (1199–1294) : ભારતીય તત્વજ્ઞાનમાં દ્વૈતવાદના સ્થાપક આચાર્ય. દક્ષિણ ભારતમાં ઉડૂપીથી 8 માઈલ દૂર તુલુવ અથવા રજત કે કલ્યાણપુર નામના ગામમાં જન્મ્યા હતા. પિતાનું નામ મધ્યગેહ ભટ્ટ હતું અને માતાનું નામ વેદવતી હતું. પિતાએ અનંતેશ્વરની ઉપાસના કરી તે પછી મધ્વનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ વાસુદેવ હતું. સંન્યાસ લીધા પછી…

વધુ વાંચો >

મન અને દેહનો સંબંધ

મન અને દેહનો સંબંધ તત્વજ્ઞાનની એક શાખા : આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં મન અને શરીરની સમસ્યાનો વિચાર મનવિષયક તત્વજ્ઞાન નામની તત્વજ્ઞાનની એક શાખામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પીડા (pain), ભાવસ્થિતિ (mood), વિચાર, કલ્પના, સ્મૃતિ, સ્વપ્ન, ભ્રમ, વિભ્રમ, મનોવલણો, ઇચ્છાઓ, ઇરાદાઓ વગેરેને માનસિક ક્રિયાઓ કે અવસ્થાઓ ગણીએ છીએ અને સ્નાયુઓની…

વધુ વાંચો >

મધ્યરંગી ખડકો

Jan 7, 2002

મધ્યરંગી ખડકો (mesocratic rocks) : રંગ પર આધારિત વર્ગીકૃત–અગ્નિકૃત ખડકો પૈકીનો પ્રકાર. જે અગ્નિકૃત ખડકમાં 30થી 60 ટકા ઘેરા રંગનાં ખનિજો હોય તેને મધ્યરંગી ખડક કહેવાય, અર્થાત્ આછા(શુભ્ર)રંગી અને ઘેરારંગી ખડકો વચ્ચેનું રંગનિદર્શન કરતો ખડક. ખાસ કરીને, આવા ખડકો, અગ્નિકૃત ખડકોનું રંગ મુજબનું વર્ગીકરણ કરવા બ્રોગરે પ્રયોજેલા ‘આછારંગી’ અને ‘ઘેરારંગી’…

વધુ વાંચો >

મધ્યરાત્રિનો સૂર્ય

Jan 7, 2002

મધ્યરાત્રિનો સૂર્ય : પૃથ્વીના ધ્રુવીય પ્રદેશમાં અમુક સમયગાળા દરમિયાન ચોવીસે કલાક દેખાતા સૂર્ય માટે ઉપયોગમાં લેવાતો શબ્દપ્રયોગ. ઉત્તર ધ્રુવપ્રદેશ ખાતે વર્ષના છ મહિના માટે સૂર્ય અસ્ત પામતો જ નથી. આ ગાળો આશરે 20 માર્ચથી 23 સપ્ટેમ્બર વચ્ચેનો હોય છે; એ જ રીતે દક્ષિણ ધ્રુવપ્રદેશ ખાતે તે 23 સપ્ટેમ્બરથી 20 માર્ચ…

વધુ વાંચો >

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ

Jan 7, 2002

મધ્યસ્થ મગફળી સંશોધન સંસ્થાન, જૂનાગઢ : મગફળી અંગેનાં સંશોધનો સાથે સંબંધિત સંસ્થા. ભારતમાં ગુજરાત રાજ્યની ગણના એક તેલીબિયાં-રાજ્ય તરીકે ઘણાં વર્ષોથી થાય છે. ગુજરાતના કુલ 105 લાખ હેક્ટરના વાવેતર-વિસ્તારમાંથી દર વર્ષે 30થી 32 લાખ હેક્ટરમાં તેલીબિયાંનું વાવેતર થાય છે. તેમાંથી લગભગ 90 % વિસ્તારમાં એટલે કે 20થી 22 લાખ હેક્ટરમાં…

વધુ વાંચો >

મધ્યસ્થ હિમઅશ્માવલિ

Jan 7, 2002

મધ્યસ્થ હિમઅશ્માવલિ : જુઓ હિમનદીઓ

વધુ વાંચો >

મધ્યસ્થી

Jan 7, 2002

મધ્યસ્થી (mediation) : પક્ષકારો વચ્ચેના મતભેદોનું નિરાકરણ કરવાના આશયથી ત્રીજા તટસ્થ પક્ષની દરમિયાનગીરી. ‘મધ્યસ્થી’ શબ્દ લૅટિન શબ્દ ‘mediare’ પરથી આવેલો છે. તેનો અર્થ થાય છે ઝઘડાના પક્ષકારોની વચ્ચે પડવાની પ્રક્રિયા; જેનો હેતુ પક્ષકારો વચ્ચેના મતભેદો ઉકેલવાનો છે. ત્રીજા પક્ષ દ્વારા વચ્ચે પડીને ઝઘડા ઉકેલવાની તકનીકના વિવિધ પ્રકારો છે, જેમાં લવાદી…

વધુ વાંચો >

મધ્યાવરણ

Jan 7, 2002

મધ્યાવરણ (Mesosphere) : પૃથ્વીના ઉચ્ચ વાતાવરણમાં 50થી 85 કિમી. ઊંચાઈ વચ્ચેનો સ્તર, જેની શરૂઆત સ્ટ્રૅટોસ્ફિયરની ટોચ પરના સ્ટ્રૅટોપોઝથી થાય છે. મધ્યાવરણમાં ઊંચાઈ સાથે તાપમાન ઝડપથી ઘટે છે અને તેની ટોચ ઉપરના મેસોપોઝ સ્તરમાં તાપમાન –90° સે. થાય છે, જે ઉચ્ચ વાતાવરણનો સૌથી ઠંડો સ્તર છે. મધ્યાવરણમાં હવાનું દબાણ ઘણું ઓછું…

વધુ વાંચો >

મધ્યાંતરી સ્વસ્થતા

Jan 7, 2002

મધ્યાંતરી સ્વસ્થતા (lucid interval) : માથાને થયેલી ઈજા પછી ઉદભવતી થોડા સમયની બેભાનાવસ્થા તથા ઈજાને કારણે મગજમાં ખૂબ લોહી વહી ગયું હોય અને તેને કારણે ઉદભવતી બેભાનાવસ્થાની વચ્ચેનો સભાનાવસ્થાનો ટૂંકો સમયગાળો. માથાને જ્યારે જોરદાર હલાવી નાંખતી ઈજા થાય ત્યારે ખોપરીમાંની મગજની મૃદુપેશીનું કાર્ય થોડાક સમય માટે ઘટી જાય છે અને…

વધુ વાંચો >

મધ્યોદભિદ વનસ્પતિઓ

Jan 7, 2002

મધ્યોદભિદ વનસ્પતિઓ : મધ્યમસરનું તાપમાન, માફકસરનો ભેજ, જરૂરી પ્રાણવાયુ અને ભૂમિમાં પૂરતા પ્રમાણમાં દ્રાવ્ય ક્ષારો અને કાર્બનિક પદાર્થો હોય તેવી જગાએ થતી વનસ્પતિઓ. તેઓ જે ભૂમિમાં પાણી ભરાઈ રહેતું હોય તે સ્થાને ઊગવાનું પસંદ કરતી નથી. કેટલેક અંશે તેઓ જલોદભિદ અને શુષ્કોદભિદ વચ્ચેનું સ્થાન ધરાવે છે. સૂર્યમુખી, ધાણા, રાઈ, વરિયાળી,…

વધુ વાંચો >

મધ્વાચાર્ય

Jan 7, 2002

મધ્વાચાર્ય (1199–1294) : ભારતીય તત્વજ્ઞાનમાં દ્વૈતવાદના સ્થાપક આચાર્ય. દક્ષિણ ભારતમાં ઉડૂપીથી 8 માઈલ દૂર તુલુવ અથવા રજત કે કલ્યાણપુર નામના ગામમાં જન્મ્યા હતા. પિતાનું નામ મધ્યગેહ ભટ્ટ હતું અને માતાનું નામ વેદવતી હતું. પિતાએ અનંતેશ્વરની ઉપાસના કરી તે પછી મધ્વનો જન્મ થયેલો. તેમનું મૂળ નામ વાસુદેવ હતું. સંન્યાસ લીધા પછી…

વધુ વાંચો >

મન અને દેહનો સંબંધ

Jan 7, 2002

મન અને દેહનો સંબંધ તત્વજ્ઞાનની એક શાખા : આધુનિક પાશ્ચાત્ય તત્વજ્ઞાનમાં મન અને શરીરની સમસ્યાનો વિચાર મનવિષયક તત્વજ્ઞાન નામની તત્વજ્ઞાનની એક શાખામાં કરવામાં આવે છે. સામાન્ય રીતે આપણે પીડા (pain), ભાવસ્થિતિ (mood), વિચાર, કલ્પના, સ્મૃતિ, સ્વપ્ન, ભ્રમ, વિભ્રમ, મનોવલણો, ઇચ્છાઓ, ઇરાદાઓ વગેરેને માનસિક ક્રિયાઓ કે અવસ્થાઓ ગણીએ છીએ અને સ્નાયુઓની…

વધુ વાંચો >