Allopathy
બહુરુધિરકોષિતા
બહુરુધિરકોષિતા (polycythaemia) : લોહીના મુખ્યત્વે રક્તકોષો(red blood cells, erythrocytes)ની અતિશય સંખ્યાવૃદ્ધિથી થતો વિકાર. લોહીના કોષોને રુધિરકોષો (blood cells) કહે છે. તેમાં ત્રણ પ્રકારના કોષોનો સમાવેશ થાય છે : રક્તકોષો, શ્વેતકોષો (white blood cells, leucocytes) તથા ગંઠનકોષો (platelets). બહુરુધિરકોષિતાના વિકારમાં આ ત્રણેય પ્રકારના કોષોની પણ સંખ્યાવૃદ્ધિ થાય છે. મુખ્ય વિકાર રક્તકોષોના…
વધુ વાંચો >બહુસ્નાયુશોથ
બહુસ્નાયુશોથ : જુઓ ત્વક્સ્નાયુશોથ
વધુ વાંચો >બહેરાશ
બહેરાશ ઓછું સંભળાવું તે. તેને બધિરતા (deafness) પણ કહે છે. તેને કારણે સામાજિક અને શૈક્ષણિક પ્રક્રિયાઓમાં તકલીફ ઉદભવે છે. કોઈ અંધ કે અપંગ વ્યક્તિની પંગુતા સહેલાઈથી દેખાઈ આવે છે, જેને કારણે તેને માટે સહાનુભૂતિનું વાતાવરણ સર્જાય છે. બહેરી વ્યક્તિને માટે તેવું વાતાવરણ સહેલાઈથી સર્જાતું નથી. આ તેની વિશિષ્ટ વિટંબણા છે.…
વધુ વાંચો >બળાત્કાર
બળાત્કાર : સ્ત્રીની ઇચ્છા તથા સંમતિ વગર બળજબરીથી તેની સાથે કરવામાં આવતો જાતીય સંબંધ. ભારતીય દંડસંહિતાની કલમ 375 મુજબ 16 વર્ષથી નાની ઉંમરની કન્યા સાથે તેની ઇચ્છા વિરુદ્ધ, તેની સંમતિ (consent) વિના કે અયોગ્ય રીતે મેળવાયેલી સંમતિ સાથે અથવા 15 વર્ષ કે તેથી નાની પત્ની સાથે કરાયેલો જાતીય સંબંધ બળાત્કાર…
વધુ વાંચો >બળિયાનો રોગ (મનુષ્ય)
બળિયાનો રોગ (મનુષ્ય) : જુઓ શીતળા
વધુ વાંચો >બંધ-જડબું
બંધ-જડબું (trismus) : ચાવવાના સ્નાયુઓનાં સસજ્જ સતત સંકોચનો(spasms)ને કારણે સજ્જડ રીતે બંધ રહેતું મોઢું. તેને બંધ મુખદ્વાર (lockjaw) અથવા હનુવધ્ધતા (trismus) કહે છે. સામાન્ય રીતે તે ધનુર્વા(tetanus)ના રોગમાં થાય છે. આ રોગમાં પીઠ અને કમરના સ્નાયુઓના સસજ્જ (muscletone) સતત સંકોચનોને કારણે શરીર વાંકું વળીને ધનુષ્યના આકારનું થાય છે. તેથી તેને…
વધુ વાંચો >બાર્બરા, મેક્લિન્ટોક
બાર્બરા, મેક્લિન્ટોક (જ. 1902, કનેક્ટિકટ, યુ.એસ.; અ. 1992) : ઈ. સ. 1983ના તબીબીવિદ્યા અને દેહધર્મવિદ્યા વિષયના નોબેલ પુરસ્કારનાં વિજેતા. તેમણે ચલનશીલ જનીનતત્વો (mobile genetic elements) અંગેના તેમના સંશોધનને કારણે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું. તેમણે કૉર્નેલ યુનિવર્સિટી ખાતે ભણીને 1927માં વાનસ્પતિક જનીનવિદ્યા(plant genetics)માં પીએચ.ડી.ની ઉપાધિ મેળવી હતી. ત્યારબાદ તેઓ કેલ્ટેક,…
વધુ વાંચો >બાર્બિચ્યુરેટ
બાર્બિચ્યુરેટ : જુઓ પ્રશાન્તકો
વધુ વાંચો >બાલમનશ્ચિકિત્સાવિદ્યા
બાલમનશ્ચિકિત્સાવિદ્યા (child psychiatry) બાળકોમાં થતા માનસિક વિકારો તથા રોગોની સારવાર. બાળકોમાં વર્તન અને માનસિકતા(psychology)ના વિકારો સમજવા માટે તેમના વિકાસની સામાન્ય પ્રક્રિયા સમજવી જરૂરી ગણાય છે. બાળકોનો સામાન્ય માનસિક વિકાર : કોઈ બે બાળકો એકબીજાંથી અલગ પડે છે, તેમ છતાં તેમનાં શારીરિક અને માનસિક વિકાસમાં કેટલાંક સામાન્ય તથ્યો અને પ્રક્રિયાઓ જોવા…
વધુ વાંચો >બાલમનોવિજ્ઞાન
બાલમનોવિજ્ઞાન જન્મ પૂર્વેના તબક્કાથી માંડીને તરુણાવસ્થાના શરૂઆતના તબક્કા (13–14 વર્ષની ઉંમર) સુધીના શિશુ અને બાળકના વર્તનના સળંગ વિકાસનો અભ્યાસ કરતું વિજ્ઞાન. વીસમી સદીની શરૂઆતમાં તેનો આરંભ થયો. મનોવિજ્ઞાન એ વર્તનનું વિજ્ઞાન છે. મનુષ્યના અસ્તિત્વને આવરી લેતું સમગ્ર વર્તન. હવે મનુષ્યના સમગ્ર વર્તનનો અભ્યાસ એટલે ગર્ભાધાનથી જન્મ અને જન્મથી મૃત્યુ સુધીના…
વધુ વાંચો >