પુરાતત્ત્વ
અગ્રવાલ, વાસુદેવશરણ
અગ્રવાલ, વાસુદેવશરણ (જ. 7 ઑગસ્ટ 1904, ખેડા ગ્રામ, મેરઠ, ઉત્તરપ્રદેશ; અ. 26 જુલાઈ 1966, વારાણસી) : ભારતીય પ્રાચીન સાહિત્ય, સંસ્કૃતિ, પ્રાચ્યવિદ્યા અને પુરાતત્ત્વના ખ્યાતનામ પંડિત. લખનૌના વણિક પરિવારમાં જન્મેલા પણ સ્વભાવે વિદ્યાપ્રેમી વાસુદેવશરણજી લખનૌ યુનિવર્સિટીમાંથી 1929માં એમ.એ. થયા. બનારસ વિશ્વવિદ્યાલયમાં વધુ અભ્યાસ અર્થે જોડાયા. 1940માં તેમની મથુરાના પુરાતત્ત્વ સંગ્રહાલયના ક્યૂરેટર…
વધુ વાંચો >સ્લાઇમેન હેન્રિક
સ્લાઇમેન, હેન્રિક (જ. 6 જાન્યુઆરી 1822, ન્યૂબુકો; અ. 26 ડિસેમ્બર 1890, નેપલ્સ) : પ્રસિદ્ધ જર્મન પુરાતત્ત્વવિદ. ટ્રૉય, માયસેના અને ટાઇરિન્સના સંશોધક. પ્રાગૈતિહાસિક ગ્રીસના આધુનિક સંશોધક તરીકે તેમની ગણના થાય છે. તેઓ ગરીબ પાસ્ટર(પાલક = પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયના ધર્મગુરુ)ના પુત્ર હતા. નાનપણમાં પિતાજીએ આપેલ ઇતિહાસના પુસ્તકમાં છપાયેલ ટ્રૉયના ચિત્રની સ્મૃતિ એમના માનસપટ…
વધુ વાંચો >