સમાજવિદ્યા (સામાન્ય)

માલધારી

માલધારી : જુઓ પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

વધુ વાંચો >

મોચી

મોચી : જુઓ, પરંપરાગત વ્યવસાયો અને વ્યવસાયીઓ

વધુ વાંચો >

શરિયત

શરિયત : ઇસ્લામ ધર્મ મુજબની જીવનપદ્ધતિના નિયમોનું લખાણ. ઇસ્લામ ધર્મમાં દીન અથવા ઇસ્લામી જીવનપદ્ધતિને શરિયત કહેવામાં આવે છે, જે અલ્લાએ પોતાના બંદાઓ માટે નક્કી કરી હોય અને જેનો અમલ કરવા માટે હુકમ કર્યો હોય. દા.ત., નમાઝ, રોઝા, હજ, જકાત તથા અન્ય ધાર્મિક કાર્યો. શરિયત એવો રસ્તો છે જેની ઉપર પયગંબરસાહેબે…

વધુ વાંચો >

સમાજવિદ્યા

સમાજવિદ્યા : ‘સમાજ અને માનવસંબંધોના અભ્યાસ’ માટેનું સક્રિય શાસ્ત્ર. સમાજવિદ્યાને ‘સામાજિક વિજ્ઞાન’ તરીકે પણ વ્યાપક રીતે ઓળખવામાં આવે છે. કુદરતી કે પ્રાકૃતિક વિજ્ઞાનોના વિકાસ પછી ખાસ કરીને ઓગણીસમી સદીમાં સામાજિક વિજ્ઞાનોનો વિકાસ થયો છે. ઔદ્યોગિક ક્રાંતિ, યુરોપનો નવઉત્થાન યુગ, નવા દરિયાઈ માર્ગોની શોધને પગલે વિકસેલું વિશ્વબજાર તેમજ સામ્રાજ્યવાદના વ્યાપની સાથે…

વધુ વાંચો >

સ્ટેન્લી હેન્રી મોર્ટન (સર)

સ્ટેન્લી, હેન્રી મોર્ટન (સર) (Stanley, Sir Henry Morton) (જ. 28 જાન્યુઆરી 1841, ડેનબીગશાયર, વેલ્સ; અ. 10 મે 1904, લંડન) : મધ્ય આફ્રિકાના અંધાર ખંડનો છેલ્લો મહાન શોધ-સફરી. જન્મનામ જૉન રોલેન્ડ્સ. અમેરિકાના ન્યૂ ઑર્લિયન્સમાં તેને દોરનાર, હાથ પકડનાર સજ્જને પુત્ર ગણીને પોતાનું નામ આપ્યું ત્યારથી ‘સ્ટેન્લી, હેન્રી મોર્ટન’ તરીકે ઓળખાયો. કૉંગો…

વધુ વાંચો >

સ્થળાંતર (માનવીય)

સ્થળાંતર (માનવીય) : કોઈ એક સ્થાન, પ્રદેશ કે ભૌગોલિક વિસ્તારમાંથી અન્ય સ્થાન, પ્રદેશ કે વિસ્તારમાં કાયમી ધોરણે વસવાટ કરવાના હેતુથી માણસોની આવનજાવનની પ્રક્રિયા. સ્થળાંતર એટલે સ્થાનફેર, જેનો આશય અન્યત્ર વસવાટ કરવાનો હોય છે. તેનાં આર્થિક, રાજકીય કે સામાજિક કારણો હોઈ શકે છે; દા. ત., રોજગારી કે વધુ સારી રોજગારી મેળવવાનો…

વધુ વાંચો >

હોસબલે દત્તાત્રેય

હોસબલે દત્તાત્રેય (જ. 1 ડિસેમ્બર 1954, શિમોગા, સોરાબા, કર્ણાટક) : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મહામંત્રી(સરકાર્યવાહ). તેઓ મૈસુર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં અનુસ્નાતક થયા છે. તેઓ 1968માં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં જોડાયા હતા અને ત્યારબાદ 1972માં તેની સંલગ્ન વિદ્યાર્થી પાંખ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં જોડાયા હતા. તેઓ 1978માં પૂર્ણ-સમયના કાર્યકર્તા બન્યા હતા. 1978માં તેમને…

વધુ વાંચો >