૬(૧).૨૪
ગાયકવાડ શંકરરાવથી ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ પોરબંદર
ગાયકવાડ, શંકરરાવ
ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને…
વધુ વાંચો >ગાયકવાડ, સરિતા
ગાયકવાડ, સરિતા (જ. 1 જૂન 1994, ખરાડી આંબા, જિ. ડાંગ, ગુજરાત) : કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ થનારી રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ. સરિતા ગાયકવાડનો જન્મ ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણભાઈ અને માતાનું નામ રેમુબેન. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની પુત્રીએ મુશ્કેલીઓની વચ્ચે…
વધુ વાંચો >ગાયત્રી
ગાયત્રી : વેદના સાત પ્રમુખ છંદોમાંનો સર્વપ્રથમ છંદ અને તે છંદના અનેક મંત્રોમાંનો એક શ્રેષ્ઠ ઉપાસનામંત્ર. વ્યુત્પત્તિ અનુસાર ગાયત્રી શબ્દનો गायन्तं त्रायते (गायत् + त्रै) ગાનારનું — જપ કરનારનું ત્રાણ — રક્ષણ કરનાર દેવતા એવો થાય. બ્રાહ્મણોમાં તેની વ્યુત્પત્તિ गां त्रायते (गो + त्रै) આપેલી છે, કેમ કે આ મંત્રની…
વધુ વાંચો >ગારડી, દીપચંદ
ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : અગ્રણી સમાજસેવક અને જાણીતા દાનવીર. જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ સવરાજ, માતાનું નામ કપૂરબહેન. ચાર વર્ષની કાચી ઉંમરે પિતાનું અવસાન થયું. સમયાંતરે મુંબઈ આવ્યા, જ્યાં તેમની પ્રામાણિકતાથી અંજાઈ ગયેલા એક જણે તેમને બક્ષિસરૂપે જમીન આપી. તેમણે…
વધુ વાંચો >ગારબૉર્ગ, આર્ન ઇવનસન
ગારબૉર્ગ, આર્ન ઇવનસન (જ. 25 જાન્યુઆરી 1851, ટીમ, નૉર્વે; અ. 14 જાન્યુઆરી 1924, અસ્કર) : નૉર્વેના પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, નાટ્યકાર તથા નિબંધકાર. નિનોર્સ્ક નામની નૉર્વેની નવી ભાષાની સાહિત્યિક શક્યતાઓનું સબળ પ્રતિપાદન કરનાર આ મહાન લેખકના જીવન અને કવનમાં કેન્દ્રસ્થાને સમાજસુધારણા છે. ખેડૂત પિતાએ અતિશય ધાર્મિક અંધશ્રદ્ધાને કારણે આત્મહત્યા કરી હતી.…
વધુ વાંચો >ગારંબીચા બાપુ
ગારંબીચા બાપુ (1952) : મરાઠી નવલકથા. લેખક શ્રીપાદ નારાયણ પેંડસે. આ નવલકથા કોંકણના એક ગામ ગારંબીના એક તેજસ્વી, સ્વાભિમાની, સમાજની કુરૂઢિ સામે વિદ્રોહ કરનાર, પ્રગતિશીલ યુવકની કથા છે. દરિદ્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો બાપુ પિતા અને માસી સિવાય આખા ગામનાં તિરસ્કાર અને ઉપેક્ષાને કારણે વિદ્રોહી સ્વભાવનો બને છે. એ કર્મઠ અને…
વધુ વાંચો >ગારિયાધાર
ગારિયાધાર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું શહેર. તાલુકાનો વિસ્તાર 284.8 કિમી. છે. તાલુકામાં ગારિયાધાર શહેર અને 51 ગામો આવેલાં છે. ગારિયાધાર શહેરની 2025ની વસ્તીગણતરી પ્રમાણે 48,000 વસ્તી છે. આ શહેર 21o 30’ ઉ. અ. અને 71o 30’ પૂ. રે. ઉપર પાલિતાણાથી પશ્ચિમે 27 કિમી. અને જિલ્લામથક…
વધુ વાંચો >ગારુલક રાજ્ય
ગારુલક રાજ્ય : સૌરાષ્ટ્રમાં મૈત્રકોના આધિપત્ય નીચે શાસન કરતા રાજાઓનું રાજ્ય. ‘ગારુલક’ નામમાં ‘ગારુડક’ શબ્દ અભિપ્રેત લાગે છે. આ રાજાઓ પરમ ભાગવત હતા. ગારુલક રાજાઓનાં બે દાનશાસન મળ્યાં છે : વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું અને સિંહાદિત્યનું ઈ. સ. 574નું. આ વંશનો પહેલો જ્ઞાત રાજા શૂર પહેલો મૈત્રક રાજવી ભટાર્ક(લગભગ…
વધુ વાંચો >ગારો
ગારો : ઈશાન ભારતમાં આસામની ગારો પર્વતમાળાઓમાં વસતી આદિવાસી જાતિ. મૉંગોલૉઇડ જાતિની આ પ્રજા તિબેટન-બર્મીઝ બોલી બોલે છે. તેઓ પોતાને ગારોને બદલે અચીક કે મન્ડે તરીકે પણ ઓળખાવે છે. તેમનામાં અવે, ચિસાક, મીચીદુઅલ, અમ્બેન્ગ, ગારો-ગન્ચીગ, અદેન્ગ, મેગામ જેવાં પેટાજૂથો છે પણ તેમની વચ્ચે ઊંચનીચના ભેદ નથી. તેઓ માતૃવંશી કુટુંબવ્યવસ્થા ધરાવે…
વધુ વાંચો >ગાર્ગી
ગાર્ગી : બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજાની યજ્ઞસભામાં યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરનારી બ્રહ્મવાદિની એક તત્ત્વજ્ઞા. તે તપસ્વિની કુમારી હતી અને પરમહંસની જેમ જ રહેતી હતી. ગર્ગ ગોત્રમાં જન્મી હોવાથી તે ગાર્ગી કહેવાઈ. ઉપનિષદમાં તેનું નામ ગાર્ગી વાચકનવી છે. વચકનુની પુત્રી હોવાથી તે વાચકનવી કહેવાઈ. ગાર્ગીના વ્યક્તિગત નામનો ક્યાંય ઉલ્લેખ નથી. ગર્ગકુલ…
વધુ વાંચો >ગાયકવાડ, શંકરરાવ
ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને…
વધુ વાંચો >ગાયકવાડ, સરિતા
ગાયકવાડ, સરિતા (જ. 1 જૂન 1994, ખરાડી આંબા, જિ. ડાંગ, ગુજરાત) : કોમનવેલ્થ ગેમ્સ માટે પસંદ થનારી રાજ્યની પ્રથમ ટ્રેક અને ફિલ્ડ એથ્લેટ. સરિતા ગાયકવાડનો જન્મ ગરીબ આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ લક્ષ્મણભાઈ અને માતાનું નામ રેમુબેન. તેઓ ખેતરમાં મજૂરી કરીને ગુજરાન ચલાવે છે. ગરીબ પરિવારની પુત્રીએ મુશ્કેલીઓની વચ્ચે…
વધુ વાંચો >ગાયત્રી
ગાયત્રી : વેદના સાત પ્રમુખ છંદોમાંનો સર્વપ્રથમ છંદ અને તે છંદના અનેક મંત્રોમાંનો એક શ્રેષ્ઠ ઉપાસનામંત્ર. વ્યુત્પત્તિ અનુસાર ગાયત્રી શબ્દનો गायन्तं त्रायते (गायत् + त्रै) ગાનારનું — જપ કરનારનું ત્રાણ — રક્ષણ કરનાર દેવતા એવો થાય. બ્રાહ્મણોમાં તેની વ્યુત્પત્તિ गां त्रायते (गो + त्रै) આપેલી છે, કેમ કે આ મંત્રની…
વધુ વાંચો >ગારડી, દીપચંદ
ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : અગ્રણી સમાજસેવક અને જાણીતા દાનવીર. જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ સવરાજ, માતાનું નામ કપૂરબહેન. ચાર વર્ષની કાચી ઉંમરે પિતાનું અવસાન થયું. સમયાંતરે મુંબઈ આવ્યા, જ્યાં તેમની પ્રામાણિકતાથી અંજાઈ ગયેલા એક જણે તેમને બક્ષિસરૂપે જમીન આપી. તેમણે…
વધુ વાંચો >ગારબૉર્ગ, આર્ન ઇવનસન
ગારબૉર્ગ, આર્ન ઇવનસન (જ. 25 જાન્યુઆરી 1851, ટીમ, નૉર્વે; અ. 14 જાન્યુઆરી 1924, અસ્કર) : નૉર્વેના પ્રસિદ્ધ નવલકથાકાર, કવિ, નાટ્યકાર તથા નિબંધકાર. નિનોર્સ્ક નામની નૉર્વેની નવી ભાષાની સાહિત્યિક શક્યતાઓનું સબળ પ્રતિપાદન કરનાર આ મહાન લેખકના જીવન અને કવનમાં કેન્દ્રસ્થાને સમાજસુધારણા છે. ખેડૂત પિતાએ અતિશય ધાર્મિક અંધશ્રદ્ધાને કારણે આત્મહત્યા કરી હતી.…
વધુ વાંચો >ગારંબીચા બાપુ
ગારંબીચા બાપુ (1952) : મરાઠી નવલકથા. લેખક શ્રીપાદ નારાયણ પેંડસે. આ નવલકથા કોંકણના એક ગામ ગારંબીના એક તેજસ્વી, સ્વાભિમાની, સમાજની કુરૂઢિ સામે વિદ્રોહ કરનાર, પ્રગતિશીલ યુવકની કથા છે. દરિદ્ર બ્રાહ્મણ કુટુંબમાં જન્મેલો બાપુ પિતા અને માસી સિવાય આખા ગામનાં તિરસ્કાર અને ઉપેક્ષાને કારણે વિદ્રોહી સ્વભાવનો બને છે. એ કર્મઠ અને…
વધુ વાંચો >ગારિયાધાર
ગારિયાધાર : ભાવનગર જિલ્લાનો તાલુકો અને એ જ નામ ધરાવતું શહેર. તાલુકાનો વિસ્તાર 284.8 કિમી. છે. તાલુકામાં ગારિયાધાર શહેર અને 51 ગામો આવેલાં છે. ગારિયાધાર શહેરની 2025ની વસ્તીગણતરી પ્રમાણે 48,000 વસ્તી છે. આ શહેર 21o 30’ ઉ. અ. અને 71o 30’ પૂ. રે. ઉપર પાલિતાણાથી પશ્ચિમે 27 કિમી. અને જિલ્લામથક…
વધુ વાંચો >ગારુલક રાજ્ય
ગારુલક રાજ્ય : સૌરાષ્ટ્રમાં મૈત્રકોના આધિપત્ય નીચે શાસન કરતા રાજાઓનું રાજ્ય. ‘ગારુલક’ નામમાં ‘ગારુડક’ શબ્દ અભિપ્રેત લાગે છે. આ રાજાઓ પરમ ભાગવત હતા. ગારુલક રાજાઓનાં બે દાનશાસન મળ્યાં છે : વરાહદાસ બીજાનું ઈ. સ. 549નું અને સિંહાદિત્યનું ઈ. સ. 574નું. આ વંશનો પહેલો જ્ઞાત રાજા શૂર પહેલો મૈત્રક રાજવી ભટાર્ક(લગભગ…
વધુ વાંચો >ગારો
ગારો : ઈશાન ભારતમાં આસામની ગારો પર્વતમાળાઓમાં વસતી આદિવાસી જાતિ. મૉંગોલૉઇડ જાતિની આ પ્રજા તિબેટન-બર્મીઝ બોલી બોલે છે. તેઓ પોતાને ગારોને બદલે અચીક કે મન્ડે તરીકે પણ ઓળખાવે છે. તેમનામાં અવે, ચિસાક, મીચીદુઅલ, અમ્બેન્ગ, ગારો-ગન્ચીગ, અદેન્ગ, મેગામ જેવાં પેટાજૂથો છે પણ તેમની વચ્ચે ઊંચનીચના ભેદ નથી. તેઓ માતૃવંશી કુટુંબવ્યવસ્થા ધરાવે…
વધુ વાંચો >ગાર્ગી
ગાર્ગી : બૃહદારણ્યક ઉપનિષદમાં જનક રાજાની યજ્ઞસભામાં યાજ્ઞવલ્ક્ય સાથે વિવાદ કરનારી બ્રહ્મવાદિની એક તત્ત્વજ્ઞા. તે તપસ્વિની કુમારી હતી અને પરમહંસની જેમ જ રહેતી હતી. ગર્ગ ગોત્રમાં જન્મી હોવાથી તે ગાર્ગી કહેવાઈ. ઉપનિષદમાં તેનું નામ ગાર્ગી વાચકનવી છે. વચકનુની પુત્રી હોવાથી તે વાચકનવી કહેવાઈ. ગાર્ગીના વ્યક્તિગત નામનો ક્યાંય ઉલ્લેખ નથી. ગર્ગકુલ…
વધુ વાંચો >