૨૦.૧૨

વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes)થી વિનાશિકા

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન

વિદ્વાંસ, ભાસ્કરરાવ ગજાનન (જ. 12 જુલાઈ 1903, વલ્લભીપુર, સૌરાષ્ટ્ર; અ. 2 ડિસેમ્બર 1984, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની તથા શાળાસ્તરે ઉપયોગી થાય તેવા સાહિત્યના સર્જક. પિતા ભાવનગર નજીકના પૂર્વ વલ્લભીપુર રિયાસતમાં ઓવરસિયર હતા. માતાનું નામ સરસ્વતી. પ્રાથમિક શિક્ષણ વલ્લભીપુરમાં. ત્યારબાદ ભાવનગર ખાતેની દક્ષિણામૂર્તિ સંસ્થામાં જોડાયા. ત્યાં જાણીતા કેળવણીકાર ગિજુભાઈ બધેકા અને હરભાઈ…

વધુ વાંચો >

વિધવા

વિધવા : જેનો પતિ મૃત્યુ પામ્યો છે અને જેણે પુનર્લગ્ન નથી કર્યું તેવી સ્ત્રી. ભારતીય સમાજમાં સ્ત્રીના નિમ્ન દરજ્જાને વાસ્તવિક રીતે જોવો- સમજવો હોય તો ‘વિધવા’ની પરિસ્થિતિ તેનું સચોટ ઉદાહરણ છે. પતિનું મૃત્યુ થતાં તેની પત્નીને મળતું વિધવાનું નામ ઘણું બધું કહી જાય છે. ધાર્મિક નીતિનિયમોના કડક પાલનથી શરૂ કરી…

વધુ વાંચો >

વિધાન-પરિષદ

વિધાન–પરિષદ : રાજ્યની ધારાસભાનું પરોક્ષ રીતે ચૂંટાતું ઉપલું ગૃહ. વિધાન-પરિષદની રચના રાજ્યો માટે ઐચ્છિક હોવાથી બિહાર, જમ્મુ અને કાશ્મીર, કર્ણાટક, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ઉત્તરપ્રદેશનાં મળીને કુલ છ રાજ્યોએ તેનો સ્વીકાર કર્યો છે. આ પ્રત્યેક રાજ્યમાં વિધાનસભા અને વિધાન-પરિષદ એમ બે ધારાગૃહો અસ્તિત્વ ધરાવે છે. વિધાન-પરિષદની રચના અંગે બંધારણીય જોગવાઈ એવી…

વધુ વાંચો >

વિધાનરૂપો

વિધાનરૂપો : જુઓ તર્કશાસ્ત્ર.

વધુ વાંચો >

વિધાનસભા

વિધાનસભા : ભારતમાં રાજ્યની ધારાસભાનું પ્રજા દ્વારા ચૂંટાતું નીચલું ગૃહ. ભારતના બંધારણમાં ‘સંઘ’ શબ્દપ્રયોગ દ્વારા સમવાયતંત્રનો સ્વીકાર કરવામાં આવ્યો છે. આથી રાજ્યો સ્વતંત્ર અને સ્વાયત્ત એકમ સરકારો તરીકે કાર્ય કરે છે. સમવાયતંત્રનાં ઘટક રાજ્યો તરીકે પ્રત્યેક એકમ રાજ્યની સરકાર ધારાસભા ધરાવે છે. રાજ્યોની ધારાસભા તેની ઇચ્છાનુસાર એકગૃહી કે દ્વિગૃહી હોઈ…

વધુ વાંચો >

વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી

વિધિમાર્ગપ્રપા અથવા સુવિહિત સામાચારી : જૈન ધર્મના વિધિ-વિધાનના પ્રાચીન ગ્રંથોમાં અતિ મહત્વપૂર્ણ સ્થાન ધરાવનાર ગ્રંથ. આ ગ્રંથના રચયિતા હતા ખરતરગચ્છ-ગગનાવભાસક, યવનસમ્રાટસુલતાનમહમ્મદપ્રતિબોધક અને મહાપ્રભાવક જિનપ્રભસૂરિ. આ મહત્વપૂર્ણ ગ્રંથનું સંપાદન કેટલાય પ્રાચીન ગ્રંથોને પ્રકાશમાં લાવનાર મુનિશ્રી જિનવિજયજી જેવા સિદ્ધહસ્ત સંપાદક દ્વારા ઉચિત રીતે જ થયું છે. પ્રકાશનની વિગતો : નિર્ણયસાગર પ્રેસ, મુંબઈ;…

વધુ વાંચો >

વિધેય (function)

વિધેય (function) બે અરિક્ત ગણ X, Y માટે X ગણના દરેક ઘટકને Y ગણના અનન્ય ઘટક સાથે સાંકળવાની અર્થવાહી અને ગૂંચવાડારહિત રીત. X અને Y બે અરિક્ત ગણ છે, આ બે ગણને કોઈ સંગતતા f વડે સાંકળવામાં આવે છે જેથી x ગણનો દરેક ઘટક, y ગણના અનન્ય ઘટક સાથે જોડાય…

વધુ વાંચો >

વિધેરાઇટ

વિધેરાઇટ : ઍરેગોનાઇટ જૂથનું ખનિજ. રાસા. બં. : BaCO3. સ્ફટિક-વર્ગ : ઑર્થોર્હૉમ્બિક. સ્ફટિક-સ્વરૂપ : સ્ફટિકો મોટેભાગે (110) ફલક પર યુગ્મસ્વરૂપે મળે; જે સ્યુડોહેક્ઝાગોનલ ડાયપિરામિડ સ્વરૂપમાં હોય; મેજઆકારના કે બહિર્ગોળ તળવાળાં ટૂંકાં પ્રિઝમ સ્વરૂપોમાં પણ હોય. ફલકો ક્ષૈતિજ સળવાળા હોય તો તે અનિયમિત કે બરછટ દેખાય. આ ઉપરાંત દળદાર, દાણાદાર, સ્થૂળ…

વધુ વાંચો >

વિધ્વંસ-ઇમારતોનો

વિધ્વંસ-ઇમારતોનો (demolition of structures) : જર્જરિત, બિનઉપયોગી કે બિનસલામત ઇમારતોનો ઇરાદાપૂર્વક નાશ-ધ્વંસ કરવો તે. કુદરતી ક્રમમાં સર્જન, સંવર્ધન અને વિનાશ કે વિધ્વંસ(વિસર્જન)ની ક્રિયાઓ બને જ છે. હિન્દુ પુરાણોમાં ત્રિ-મૂર્તિ બ્રહ્મા, વિષ્ણુ, મહેશ – એ આ ત્રણ પ્રક્રિયાઓના નિયામક મનાયા છે. બધી સજીવ અને નિર્જીવ વસ્તુઓમાં ત્રણેય ક્રિયાઓ કાળક્રમે બને છે.…

વધુ વાંચો >

વિનતા

વિનતા : દક્ષ પ્રજાપતિની પુત્રી અને અરિષ્ટનેમિ કશ્યપની પત્ની. કશ્યપની બીજી પત્નીનું નામ કદ્રુ હતું, કદ્રુએ બળવાન નાગોને જન્મ આપ્યો હતો. એક વાર કશ્યપ ઋષિએ પત્ની વિનતાને વરદાન માંગવા કહ્યું ત્યારે એણે પોતાની શોક્ય કદ્રુના પુત્રો કરતાં અધિક બળવાન પુત્રો માગ્યા. પરિણામે વિનતાને ગરુડ અને અરુણ નામે બે પુત્રો થયા.…

વધુ વાંચો >

વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes)

Feb 12, 2005

વિદ્યુતવિભાજનીય પ્રવિધિઓ (Electrolytic processes) : વિદ્યુતવિભાજનીય (વીજાપઘટની) પદાર્થોનાં દ્રાવણોમાં અથવા પીગળેલા ક્ષારમાં વિદ્યુતપ્રવાહ પસાર કરી રાસાયણિક પ્રક્રિયાઓ કરવા માટેની પદ્ધતિઓ. વિદ્યુતના ઉપયોગથી રાસાયણિક ફેરફાર થઈ શકે છે તે સિદ્ધાંતનો ઉપયોગ કરી વિદ્યુતવિભાજન (વિદ્યુત અપઘટન, electrolysis), વિદ્યુતલેપન (electroplating), વિદ્યુતનિક્ષેપન (electrodeposition), ઇલેક્ટ્રોટાઇપિંગ, વિદ્યુતસંરૂપણ (electroforming), એનોડાઇઝિંગ (anodising) જેવી પ્રવિધિઓ ઔદ્યોગિક અને વ્યાપારી હેતુઓ…

વધુ વાંચો >

વિદ્યુતવિરૂપણ

Feb 12, 2005

વિદ્યુતવિરૂપણ : જુઓ વિદ્યુત.

વધુ વાંચો >

વિદ્યુતવિસ્થાપન

Feb 12, 2005

વિદ્યુતવિસ્થાપન : જુઓ વિદ્યુત.

વધુ વાંચો >

વિદ્યુત વૉશિંગ મશીન

Feb 12, 2005

વિદ્યુત વૉશિંગ મશીન : વિદ્યુતથી ચાલતું કપડાં ધોવાનું મશીન. વિદ્યુત વૉશિંગ મશીન વિવિધ પ્રકારમાં મળે છે. મશીન દ્વારા કપડાં ધોવાની પ્રક્રિયાના તબક્કાઓ (steps) આ મુજબ છે : (i) ધોવું (wash), (ii) તારવવું (rinse), (iii) ઘુમાવીને સૂકવવું (spin dry) અથવા નિચોવવું (squze). (i) ધોવું : મશીનમાં આવેલ ડ્રમ(drum)માં કપડાં નાખી પાણી…

વધુ વાંચો >

વિદ્યુતશીલતા

Feb 12, 2005

વિદ્યુતશીલતા : જુઓ વિદ્યુત.

વધુ વાંચો >

વિદ્યુત-શેવર (Electric shaver)

Feb 12, 2005

વિદ્યુત–શેવર (Electric shaver) : દાઢી કરવા ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિક મશીન. આમાં સ્થાયી ચુંબક પ્રકારની 3 વૉલ્ટની ડી. સી. મોટરનો ઉપયોગ કરવામાં આવે છે. ડી. સી. મોટર ચાલક યંત્રરચના(driving mechanism)ને ફેરવે છે. તેની સાથે કર્તક (cutter) બ્લૉક જોડેલ હોય છે. કટરની ઉપર શેવિંગ ફૉઇલ ફ્રેમ રાખવામાં આવે છે. મોટરને બૅટરી સાથે…

વધુ વાંચો >

વિદ્યુત-સંકર્ષણ (electric traction)

Feb 12, 2005

વિદ્યુત–સંકર્ષણ (electric traction) વિદ્યુતશક્તિનો પરિવહન માટે ઉપયોગ કરતી એક રીત. સંકર્ષણ-પ્રણાલીને મુખ્યત્વે બે વિભાગોમાં વહેંચી શકાય : (i) સંકર્ષણ-પ્રણાલી, જેમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવતો નથી. આમાં વરાળ એન્જિન ચાલન (drive) અને ડીઝલ એન્જિન ચાલનનો સમાવેશ થાય છે. (ii) વિદ્યુત-સંકર્ષણ પ્રણાલી, જેમાં વિદ્યુતશક્તિનો ઉપયોગ કરવામાં આવે છે. આમાં ડીઝલ ઇલેક્ટ્રિક ચાલન,…

વધુ વાંચો >

વિદ્યુત સંગ્રાહક કોષ

Feb 12, 2005

વિદ્યુત સંગ્રાહક કોષ : જુઓ વિદ્યુતકોષ.

વધુ વાંચો >

વિદ્રધિ રોગ (Abscess)

Feb 12, 2005

વિદ્રધિ રોગ (Abscess) : ત્વચાની નીચે ઊંડે સુધી વ્રણ ઉત્પન્ન કરતો રોગ. વ્રણ, વ્રણશોથ અને વિદ્રધિમાં થોડી સમાનતા હોવા છતાં ત્રણેયમાં તફાવત છે. વ્રણશોથ પ્રાય: ત્વચાની ઉપરની સપાટીની નજીક થાય છે; જ્યારે વિદ્રધિ ત્વચા-માંસની ખૂબ ઊંડે અસ્થિમજ્જા જેવી ધાતુઓ સુધી મૂળ નાંખી થાય છે. વ્રણશોથમાં વ્રણની ઉત્પત્તિ સ્વત: થાય છે;…

વધુ વાંચો >

વિદ્વાંસ, ગોપાળરાવ

Feb 12, 2005

વિદ્વાંસ, ગોપાળરાવ (જ. 16 નવેમ્બર 1896, આંજર્લા, જિ. રત્નાગિરિ, મહારાષ્ટ્ર; અ. 23 મે 1980, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની, ગાંધીવિચારસરણીના પ્રખર પુરસ્કર્તા તથા અનૂદિત સાહિત્યના ભેખધારી. પિતા ગજાનનરાવ ભાવનગર પાસેની વલ્લભીપુર રિયાસતમાં ઓરવસિયર હતા. માતાનું નામ સરસ્વતી. ગોપાળરાવનું બાળપણ વલ્લભીપુરમાં વીત્યું. ત્યાં તેમણે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ પૂરું કર્યું હતું. 1916માં ભાવનગર…

વધુ વાંચો >