ચંદ્રહાસ હીરાલાલ શાહ

અન્નસમસ્યા

અન્નસમસ્યા  અન્નની અછતમાંથી ઉદ્ભવતી સમસ્યા. અન્નસમસ્યા–જાગતિક : જાગતિક અન્નસમસ્યાના સંદર્ભે ઘણા પલટા લીધા છે. વિશ્વના વિકસિત દેશોને એમના વિકાસકાળ દરમિયાન અન્નની આયાત પર આધાર રાખવો પડેલો. અન્ન અને કાચી સામગ્રી માફકસર ભાવ કરતાંયે નીચે દરે મળે તે ઉદ્દેશથી એમણે અન્ય રાષ્ટ્રોમાં સામ્રાજ્ય સ્થાપેલું. બીજા વિશ્વયુદ્ધ પછી સામ્રાજ્યો ખતમ થયાં. વિદેશી…

વધુ વાંચો >

અપૂરતું પોષણ

અપૂરતું પોષણ (malnutrition) : માનવસ્વાસ્થ્ય એ પ્રાથમિકતાના વિષય તરીકે સર્વત્ર સ્વીકારાયું છે. આ સદીનાં શરૂઆતનાં વર્ષોમાં રોગનું પ્રમાણ મોટું હતું ત્યારે આરોગ્યમાં રોગનિવારણ પર વધુ ધ્યાન દેવાતું હતું. બીજા વિશ્વયુદ્ધ પછી ઔષધશાસ્ત્રે કરેલી પ્રગતિને કારણે મલેરિયા, ક્ષય, મરડો અને બીજા રોગચાળા ફેલાવતી બીમારીઓ પર પ્રભુત્વ મેળવ્યા પછી સ્વાસ્થ્ય અંગેની વિચારણામાં…

વધુ વાંચો >

કૃષિ

`કૃષિ’ આમુખ; કૃષિ-અર્થશાસ્ત્ર; કૃષિ-અંકશાસ્ત્ર; કૃષિ-રસાયણ; કૃષિ-હવામાનશાસ્ત્ર; કૃષિ-પંચ, રાષ્ટ્રીય; કૃષિપ્રથાનાં વિવિધ સ્વરૂપો; ખેત-યાંત્રિકીકરણ; સૂકા સંભાવ્ય વિસ્તાર કાર્યક્રમ; બિયારણ; સિંચાઈ; રાસાયણિક ખાતર; જંતુનાશક દવાઓ; કૃષિ-વીમા યોજના; નાના ખેડૂતોના વિકાસ માટેની યોજના; કાર્યરત શ્રમનો પુરવઠો; કૃષિ પુન:ધિરાણ નિગમ; કૃષિવિસ્તરણ અને કૃષિશિક્ષણ; કૃષિનગર; કૃષિ યુનિવર્સિટીઓ; કૃષિ-વિસ્તરણ કાર્યક્રમો; કૃષિ-સંશોધન, ભારતમાં; કૃષિ-સંશોધન, ગુજરાતમાં; કૃષિવેરો; કૃષિભૂગોળ આમુખ…

વધુ વાંચો >