૨૨.૨૦

સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્યથી સંગ્રામસિંહ (રાણા)

સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય

સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય સંગીત : સ્વરના માધ્યમે અભિવ્યક્ત થતી લલિતકલા. અહીં સ્વર એટલે સૂર. નિશ્ચિત એવા નાદની નિશ્ચિત અને સ્થિર ઊંચાઈ તે સૂર જેને સંગીતની પરિભાષામાં સા, રે, ગ, મ, પ, ધ, નિ એવી સાત અક્ષરસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સાહિત્યનું માધ્યમ ભાષા અને સંગીતનું માધ્યમ સૂર કે સ્વર…

વધુ વાંચો >

સંગીતવાદ્યોનું શાસ્ત્ર

સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની…

વધુ વાંચો >

સંગીતશિક્ષણ

સંગીતશિક્ષણ : કોઈ પણ પ્રકારના સંગીતના શાસ્ત્રનું જ્ઞાન ગુરુ અર્થાત્ શિક્ષક દ્વારા શિષ્ય અર્થાત્ વિદ્યાર્થીને આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. સંગીતશિક્ષણ વિશેના આ ધ્રુપદ-વિધાનમાં ત્રણ તત્ત્વો સામેલ કરવામાં આવ્યાં છે : સંગીતનું શાસ્ત્ર, ગુરુ અને શિષ્યનું અસ્તિત્વ અને શાસ્ત્રનું જ્ઞાન આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. આ ત્રણેયના સમન્વયથી એમ કહેવાય કે ગુરુ દ્વારા શિષ્યને…

વધુ વાંચો >

સંગીત સંકલ્પ (સંસ્થા)

સંગીત સંકલ્પ (સંસ્થા) : ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર તથા ઊગતા શાસ્ત્રીય સંગીતકારોને સક્રિય પ્રોત્સાહન પૂરી પાડતી અખિલ ભારતીય સ્તરની સંસ્થા. સ્થાપના 22 જાન્યુઆરી 1989. મુખ્ય મથક દિલ્હી ખાતે. તેના ચાર મુખ્ય ઉદ્દેશો છે : (1) શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં સતત માન્યતા અને ખ્યાતિ પ્રાપ્ત કરવા ઇચ્છતા તથા સ્વાર્પણની ભાવના…

વધુ વાંચો >

સંગોવન ઉદ્યોગ

સંગોવન ઉદ્યોગ : ઊર્ધ્વ પ્લાયસ્ટોસીન કાળગાળા દરમિયાનનો એક્યુલિયન સંસ્કૃતિમૂળ ધરાવતો ઉપ-સહરાનો આફ્રિકી પાષાણ-ઓજાર ઉદ્યોગ. તેને દક્ષિણ આફ્રિકાના ફાઉઅર-સ્મિથ ઉદ્યોગનો સમકાલીન ગણાવી શકાય. સંગોવન ઉદ્યોગની જાણકારી 1920માં યુગાન્ડાના ‘સંગો બે’ ખાતેથી મળેલી. આ ઉપરાંત આ ઉદ્યોગ એંગોલા, કાગો, કેન્યા અને ઝાંબિયા ખાતે પણ અસ્તિત્વ ધરાવે છે. આ ઉદ્યોગનાં પાષાણ-ઓજારોમાં તિકમ, કાષ્ઠકોતરણી…

વધુ વાંચો >

સંગ્રહ

સંગ્રહ : વર્ષ દરમિયાન અથવા ચોક્કસ ઋતુમાં ઊભી થતી માગ(demand)ને અનુરૂપ માલનો પુરવઠો (supply) જાળવી રાખવા માટે વિકસાવેલો ઉપાય. બધી જંગમ ચીજો તેના મૂળ સ્વરૂપમાં માગવામાં આવે ત્યારે અને તેટલી મળી શકે તે પ્રમાણે સાચવવી એટલે સંગ્રહ. આજે જે ઉત્પાદન થાય છે તે માંગની અપેક્ષાએ થાય છે. પ્રથમ માંગ ઊભી…

વધુ વાંચો >

સંગ્રહણી

સંગ્રહણી : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. ઈ. સ. 490થી 590 વચ્ચે થયેલા ‘વિશેષાવશ્યકભાષ્ય’ના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ કૃતિની રચના કરી છે. તેમાં જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચેલી 367 ગાથાઓ છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે મૂળ ગાથાઓ લગભગ 275 હતી, પરંતુ પછી ગાથાઓ ઉમેરાતી ગઈ અને લગભગ 500 થઈ ગઈ છે. તેના…

વધુ વાંચો >

સંગ્રહણી (sprue)

સંગ્રહણી (sprue) : પચ્યા અને અવશોષાયા વગરના તૈલી પદાર્થોના ઝાડાવાળો કુશોષણ કરતો આંતરડાંનો વિકાર. તેના મુખ્ય 2 પ્રકાર છે : ઉષ્ણકટિબંધ (tropical) અને અનુષ્ણકટિબંધીય (non-tropical). અનુષ્ણકટિબંધીય સંગ્રહણીને ઉદરરોગ (coeliac disease) પણ કહે છે. નાના આંતરડાનું મુખ્ય કામ ખોરાકને પચાવીને પચેલાં પોષક દ્રવ્યોનું અવશોષણ કરવાનું છે, જ્યારે તે વિકારગ્રસ્ત થાય ત્યારે…

વધુ વાંચો >

સંગ્રામસિંહ (રાણા)

સંગ્રામસિંહ (રાણા) (જ. 1482; અ. 30 જાન્યુઆરી 1528, ચિતોડ) : ઉત્તર ભારતમાં આવેલ મેવાડનો પ્રસિદ્ધ રાજા. તે રાણા સાંગા નામથી જાણીતો હતો. તેના પિતા રાયમલ્લના અવસાન બાદ 27 વર્ષની વયે તે 1509માં ગાદીએ બેઠો. તેણે મેદિનીરાયના આમંત્રણનો સ્વીકાર કરીને મહમુદ ખલજીના કબજા હેઠળનું માળવાનું રાજ્ય 1519માં જીતી લીધું. ઈ. સ.…

વધુ વાંચો >

સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય

Jan 20, 2007

સંગીતકલા : ભારતીય અને પાશ્ચાત્ય સંગીત : સ્વરના માધ્યમે અભિવ્યક્ત થતી લલિતકલા. અહીં સ્વર એટલે સૂર. નિશ્ચિત એવા નાદની નિશ્ચિત અને સ્થિર ઊંચાઈ તે સૂર જેને સંગીતની પરિભાષામાં સા, રે, ગ, મ, પ, ધ, નિ એવી સાત અક્ષરસંજ્ઞાથી ઓળખવામાં આવે છે. સાહિત્યનું માધ્યમ ભાષા અને સંગીતનું માધ્યમ સૂર કે સ્વર…

વધુ વાંચો >

સંગીતવાદ્યોનું શાસ્ત્ર

Jan 20, 2007

સંગીતવાદ્યોનું શાસ્ત્ર : સંગીતવાદ્યોમાં ધ્વનિની ઉત્પત્તિ, જરૂરી વિવર્ધન તથા ગુણવત્તા(quality)ની જાળવણીને લગતું વિજ્ઞાન. સંગીતના હેતુ માટે મુક્ત (free) કંપનો (vibrations) અને પ્રણોદિત (forced) કંપનોનો ઉપયોગ કરવામાં આવે છે. ઘણી વખત માત્ર કંપનો કરતાં કેટલાંક તંત્રો સંગીત માટે અનુકૂળ હોતાં નથી તે માટેનાં બે કારણો છે : એક, ઘણું કરીને કંપનોની…

વધુ વાંચો >

સંગીતશિક્ષણ

Jan 20, 2007

સંગીતશિક્ષણ : કોઈ પણ પ્રકારના સંગીતના શાસ્ત્રનું જ્ઞાન ગુરુ અર્થાત્ શિક્ષક દ્વારા શિષ્ય અર્થાત્ વિદ્યાર્થીને આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. સંગીતશિક્ષણ વિશેના આ ધ્રુપદ-વિધાનમાં ત્રણ તત્ત્વો સામેલ કરવામાં આવ્યાં છે : સંગીતનું શાસ્ત્ર, ગુરુ અને શિષ્યનું અસ્તિત્વ અને શાસ્ત્રનું જ્ઞાન આપવાની પદ્ધતિસરની પ્રક્રિયા. આ ત્રણેયના સમન્વયથી એમ કહેવાય કે ગુરુ દ્વારા શિષ્યને…

વધુ વાંચો >

સંગીત સંકલ્પ (સંસ્થા)

Jan 20, 2007

સંગીત સંકલ્પ (સંસ્થા) : ભારતીય શાસ્ત્રીય સંગીતનો પ્રચાર અને પ્રસાર તથા ઊગતા શાસ્ત્રીય સંગીતકારોને સક્રિય પ્રોત્સાહન પૂરી પાડતી અખિલ ભારતીય સ્તરની સંસ્થા. સ્થાપના 22 જાન્યુઆરી 1989. મુખ્ય મથક દિલ્હી ખાતે. તેના ચાર મુખ્ય ઉદ્દેશો છે : (1) શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રમાં સતત માન્યતા અને ખ્યાતિ પ્રાપ્ત કરવા ઇચ્છતા તથા સ્વાર્પણની ભાવના…

વધુ વાંચો >

સંગોવન ઉદ્યોગ

Jan 20, 2007

સંગોવન ઉદ્યોગ : ઊર્ધ્વ પ્લાયસ્ટોસીન કાળગાળા દરમિયાનનો એક્યુલિયન સંસ્કૃતિમૂળ ધરાવતો ઉપ-સહરાનો આફ્રિકી પાષાણ-ઓજાર ઉદ્યોગ. તેને દક્ષિણ આફ્રિકાના ફાઉઅર-સ્મિથ ઉદ્યોગનો સમકાલીન ગણાવી શકાય. સંગોવન ઉદ્યોગની જાણકારી 1920માં યુગાન્ડાના ‘સંગો બે’ ખાતેથી મળેલી. આ ઉપરાંત આ ઉદ્યોગ એંગોલા, કાગો, કેન્યા અને ઝાંબિયા ખાતે પણ અસ્તિત્વ ધરાવે છે. આ ઉદ્યોગનાં પાષાણ-ઓજારોમાં તિકમ, કાષ્ઠકોતરણી…

વધુ વાંચો >

સંગ્રહ

Jan 20, 2007

સંગ્રહ : વર્ષ દરમિયાન અથવા ચોક્કસ ઋતુમાં ઊભી થતી માગ(demand)ને અનુરૂપ માલનો પુરવઠો (supply) જાળવી રાખવા માટે વિકસાવેલો ઉપાય. બધી જંગમ ચીજો તેના મૂળ સ્વરૂપમાં માગવામાં આવે ત્યારે અને તેટલી મળી શકે તે પ્રમાણે સાચવવી એટલે સંગ્રહ. આજે જે ઉત્પાદન થાય છે તે માંગની અપેક્ષાએ થાય છે. પ્રથમ માંગ ઊભી…

વધુ વાંચો >

સંગ્રહણી

Jan 20, 2007

સંગ્રહણી : જૈન તત્ત્વજ્ઞાનવિષયક રચના. ઈ. સ. 490થી 590 વચ્ચે થયેલા ‘વિશેષાવશ્યકભાષ્ય’ના કર્તા જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે આ કૃતિની રચના કરી છે. તેમાં જૈન મહારાષ્ટ્રી ભાષામાં રચેલી 367 ગાથાઓ છે. કેટલાક વિદ્વાનોનો મત છે કે મૂળ ગાથાઓ લગભગ 275 હતી, પરંતુ પછી ગાથાઓ ઉમેરાતી ગઈ અને લગભગ 500 થઈ ગઈ છે. તેના…

વધુ વાંચો >

સંગ્રહણી (sprue)

Jan 20, 2007

સંગ્રહણી (sprue) : પચ્યા અને અવશોષાયા વગરના તૈલી પદાર્થોના ઝાડાવાળો કુશોષણ કરતો આંતરડાંનો વિકાર. તેના મુખ્ય 2 પ્રકાર છે : ઉષ્ણકટિબંધ (tropical) અને અનુષ્ણકટિબંધીય (non-tropical). અનુષ્ણકટિબંધીય સંગ્રહણીને ઉદરરોગ (coeliac disease) પણ કહે છે. નાના આંતરડાનું મુખ્ય કામ ખોરાકને પચાવીને પચેલાં પોષક દ્રવ્યોનું અવશોષણ કરવાનું છે, જ્યારે તે વિકારગ્રસ્ત થાય ત્યારે…

વધુ વાંચો >

સંગ્રામસિંહ (રાણા)

Jan 20, 2007

સંગ્રામસિંહ (રાણા) (જ. 1482; અ. 30 જાન્યુઆરી 1528, ચિતોડ) : ઉત્તર ભારતમાં આવેલ મેવાડનો પ્રસિદ્ધ રાજા. તે રાણા સાંગા નામથી જાણીતો હતો. તેના પિતા રાયમલ્લના અવસાન બાદ 27 વર્ષની વયે તે 1509માં ગાદીએ બેઠો. તેણે મેદિનીરાયના આમંત્રણનો સ્વીકાર કરીને મહમુદ ખલજીના કબજા હેઠળનું માળવાનું રાજ્ય 1519માં જીતી લીધું. ઈ. સ.…

વધુ વાંચો >