૨૦.૧૮

વિશ્વકર્માથી વિશ્વવિદ્યાલય અનુદાન આયોગ (University Grants Commission)

વિશ્વકર્મા

વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી…

વધુ વાંચો >

વિશ્વખોજનો યુગ

વિશ્વખોજનો યુગ : વિશ્વમાં નવી શોધો થઈ તે યુગ. નવજાગૃતિના સમય દરમિયાન યુરોપમાં સાહિત્ય, કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે ઘણો વિકાસ થયો. નવી શોધો થઈ. નવું જાણવાની, શીખવાની અને શોધવાની વૃત્તિ જન્મી. મુદ્રણકલા, હોકાયંત્ર, દૂરબીનનો કાચ વગેરેની શોધોએ સાહસિકોના જ્ઞાનમાં વધારો કર્યો. માર્કો પોલોનાં પ્રવાસવર્ણનોએ દરિયાખેડુઓેને પ્રોત્સાહન આપ્યું. લાંબા દરિયાઈ પ્રવાસો…

વધુ વાંચો >

વિશ્વનાથ

વિશ્વનાથ : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી અને અનેક ભાષાવિદ કવિ. તેમને ‘કવિરાજ’ એવું બિરુદ મળેલું. તેઓ ઓરિસાના વતની હતા અને કલિંગના મહાપાત્ર વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો વિદ્વાનો અને કવિઓ હતા. તેમના પિતાનું નામ ચંદ્રશેખર હતું અને તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે ચૌદ ભાષાઓના જાણકાર હતા. જ્યારે વિશ્વનાથ વિદ્વાન કવિ…

વધુ વાંચો >

વિશ્વનાથ આયર, એન. ઈ.

વિશ્વનાથ આયર, એન. ઈ. (જ. 30 જુલાઈ 1920, પાલઘાટ, કેરળ) : હિંદી વિવેચક અને અનુવાદક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને સાગર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કેરળ અને કોચીન યુનિવર્સિટીમાંથી હિંદીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. પછી પી.જી. સેન્ટર, કેરળ હિંદી પ્રચાર સભામાં પ્રાધ્યાપક…

વધુ વાંચો >

વિશ્વનાથ, કે.

વિશ્વનાથ, કે. (જ. 1930, વિજયવાડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ અને હિંદી ચલચિત્રોના દિગ્દર્શક, પટકથાલેખક, અભિનેતા. મૂળ નામ : કાશિનાધુરી વિશ્વનાથ. સાંસ્કૃતિક મૂલ્યોનો મહિમા ગાતાં ઉત્તમ કોટિનાં પારિવારિક તેલુગુ અને હિંદી ચલચિત્રોનું સર્જન કરીને, ખાસ કરીને 1980ના દાયકામાં તેલુગુ ચિત્રઉદ્યોગ પર પ્રભાવ પાડનાર કે. વિશ્વનાથે કારકિર્દીનો પ્રારંભ ચેન્નાઈમાં એક સ્ટુડિયોમાં ટૅક્નિશિયન તરીકે…

વધુ વાંચો >

વિશ્વનાથ, ગુંડપ્પા

વિશ્વનાથ, ગુંડપ્પા (જ. 12 ફેબ્રુઆરી 1949, ભદ્રાવતી, બૅંગાલુરુ) : ક્રિકેટ-જગતમાં ‘વિશી’ના હુલામણા નામે જાણીતા ક્રિકેટ-ખેલાડી. તેઓ 162.6 સેમી.(5 ફૂટ 4 ઇંચ)ની ઊંચાઈ ધરાવે છે. વિશ્વનાથ ગુંડપ્પા રંગનાથે કર્ણાટક અને દક્ષિણ ક્ષેત્ર દ્વારા પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 44 સદીઓ સાથે કુલ 17,970 રન નોંધાવ્યા હતા, 15 વિકેટો ઝડપી હતી અને 226 કૅચ…

વધુ વાંચો >

વિશ્વનાથન્ કે. કે.

વિશ્વનાથન્, કે. કે. (જ. 4 નવેમ્બર 1914, મોતનચેરી, કોચી/કોચીન; અ. 17 સપ્ટેમ્બર 1992, કોચી) : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કેરળ કૉંગ્રેસના સંનિષ્ઠ, સક્રિય અને અગ્રણી નેતા. ત્રિચુર, અર્નાકુલમ અને ત્રિવેન્દ્રમ એમ વિવિધ સ્થળોએ તેમણે શિક્ષણ મેળવ્યું. 1938માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેઓ કાયદાના સ્નાતક થયા અને તે જ વર્ષથી કોચીનમાંથી કાનૂની ક્ષેત્રના…

વધુ વાંચો >

વિશ્વનાથન્, ટી.

વિશ્વનાથન્, ટી. (જ. 1940, ગુડિયાટ્ટમ, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1963માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ સમગ્ર ભારતમાં સમૂહ-પ્રદર્શનોમાં સતત ભાગ લેતા રહ્યા છે. એ જ રીતે દેશમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો પણ સતત કરતા રહ્યા છે. વનોપવનોમાં વિહાર કરતી નવયૌવનાઓ વિશ્વનાથનનાં…

વધુ વાંચો >

વિશ્વનાથન્, વી.

વિશ્વનાથન્, વી. (જ. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી. સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.…

વધુ વાંચો >

વિશ્વનાથન્, સીની

વિશ્વનાથન્, સીની (જ. 22 નવેમ્બર 1934, વેલુર, જિ. સાલેમ, તામિલનાડુ) : તમિળ વિવેચક. તાંજાવુર તમિળ યુનિવર્સિટીમાં ‘ભારતીઝ પોએટિક વકર્સ’ના મુખ્ય સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં 40 ગ્રંથો આપ્યા છે. ‘ચક્રવર્ધિની’ (1979); ‘ભારતીચીન ‘ઇન્ડિયા’ કટ્ટુરાઇકલ’ (1985); ‘અરવિંદોઝ માકિમાઇ’ (1990) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મહાકવિ ભારતી : નૂલ પિયર કોવઇ’ (1981) ગ્રંથસૂચિ;…

વધુ વાંચો >

વિશ્વકર્મા

Feb 18, 2005

વિશ્વકર્મા : આર્ય વાસ્તુપરંપરાના પ્રથમ આચાર્ય. વિશ્વકર્મા શિલ્પાચાર્ય તરીકે ઓળખાય છે. તેઓ પ્રજાપતિ, કરુ, તક્ષક અને સુધન્વા તરીકે પણ ઓળખાય છે. ભગવાન નરનારાયણના અંશાવતાર તરીકે તેમની ગણના થાય છે. આથી શ્રી વિશ્વકર્માના પ્રાકટ્યને કોઈ જાણી શક્યું નથી. વિશ્વકલ્યાણના અર્થે વિશ્વકર્માએ અનેક અવતાર ધારણ કરેલા છે. એમ મનાય છે કે શ્રી…

વધુ વાંચો >

વિશ્વખોજનો યુગ

Feb 18, 2005

વિશ્વખોજનો યુગ : વિશ્વમાં નવી શોધો થઈ તે યુગ. નવજાગૃતિના સમય દરમિયાન યુરોપમાં સાહિત્ય, કલા અને વિજ્ઞાનના ક્ષેત્રે ઘણો વિકાસ થયો. નવી શોધો થઈ. નવું જાણવાની, શીખવાની અને શોધવાની વૃત્તિ જન્મી. મુદ્રણકલા, હોકાયંત્ર, દૂરબીનનો કાચ વગેરેની શોધોએ સાહસિકોના જ્ઞાનમાં વધારો કર્યો. માર્કો પોલોનાં પ્રવાસવર્ણનોએ દરિયાખેડુઓેને પ્રોત્સાહન આપ્યું. લાંબા દરિયાઈ પ્રવાસો…

વધુ વાંચો >

વિશ્વનાથ

Feb 18, 2005

વિશ્વનાથ : પ્રાચીન ભારતીય અલંકારશાસ્ત્રી અને અનેક ભાષાવિદ કવિ. તેમને ‘કવિરાજ’ એવું બિરુદ મળેલું. તેઓ ઓરિસાના વતની હતા અને કલિંગના મહાપાત્ર વૈષ્ણવ સંપ્રદાયના બ્રાહ્મણ હતા. તેમના પૂર્વજો વિદ્વાનો અને કવિઓ હતા. તેમના પિતાનું નામ ચંદ્રશેખર હતું અને તેઓ વિદ્વાન કવિ હોવાની સાથે ચૌદ ભાષાઓના જાણકાર હતા. જ્યારે વિશ્વનાથ વિદ્વાન કવિ…

વધુ વાંચો >

વિશ્વનાથ આયર, એન. ઈ.

Feb 18, 2005

વિશ્વનાથ આયર, એન. ઈ. (જ. 30 જુલાઈ 1920, પાલઘાટ, કેરળ) : હિંદી વિવેચક અને અનુવાદક. તેમણે બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી હિંદીમાં એમ.એ.; મદ્રાસ યુનિવર્સિટીમાંથી સંસ્કૃતમાં એમ.એ. અને સાગર યુનિવર્સિટીમાંથી હિંદીમાં પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ કેરળ અને કોચીન યુનિવર્સિટીમાંથી હિંદીના પ્રાધ્યાપક તરીકે નિવૃત્ત થયા. પછી પી.જી. સેન્ટર, કેરળ હિંદી પ્રચાર સભામાં પ્રાધ્યાપક…

વધુ વાંચો >

વિશ્વનાથ, કે.

Feb 18, 2005

વિશ્વનાથ, કે. (જ. 1930, વિજયવાડા, આંધ્રપ્રદેશ) : તેલુગુ અને હિંદી ચલચિત્રોના દિગ્દર્શક, પટકથાલેખક, અભિનેતા. મૂળ નામ : કાશિનાધુરી વિશ્વનાથ. સાંસ્કૃતિક મૂલ્યોનો મહિમા ગાતાં ઉત્તમ કોટિનાં પારિવારિક તેલુગુ અને હિંદી ચલચિત્રોનું સર્જન કરીને, ખાસ કરીને 1980ના દાયકામાં તેલુગુ ચિત્રઉદ્યોગ પર પ્રભાવ પાડનાર કે. વિશ્વનાથે કારકિર્દીનો પ્રારંભ ચેન્નાઈમાં એક સ્ટુડિયોમાં ટૅક્નિશિયન તરીકે…

વધુ વાંચો >

વિશ્વનાથ, ગુંડપ્પા

Feb 18, 2005

વિશ્વનાથ, ગુંડપ્પા (જ. 12 ફેબ્રુઆરી 1949, ભદ્રાવતી, બૅંગાલુરુ) : ક્રિકેટ-જગતમાં ‘વિશી’ના હુલામણા નામે જાણીતા ક્રિકેટ-ખેલાડી. તેઓ 162.6 સેમી.(5 ફૂટ 4 ઇંચ)ની ઊંચાઈ ધરાવે છે. વિશ્વનાથ ગુંડપ્પા રંગનાથે કર્ણાટક અને દક્ષિણ ક્ષેત્ર દ્વારા પ્રથમ કક્ષાના ક્રિકેટમાં 44 સદીઓ સાથે કુલ 17,970 રન નોંધાવ્યા હતા, 15 વિકેટો ઝડપી હતી અને 226 કૅચ…

વધુ વાંચો >

વિશ્વનાથન્ કે. કે.

Feb 18, 2005

વિશ્વનાથન્, કે. કે. (જ. 4 નવેમ્બર 1914, મોતનચેરી, કોચી/કોચીન; અ. 17 સપ્ટેમ્બર 1992, કોચી) : ગુજરાતના પૂર્વ રાજ્યપાલ અને કેરળ કૉંગ્રેસના સંનિષ્ઠ, સક્રિય અને અગ્રણી નેતા. ત્રિચુર, અર્નાકુલમ અને ત્રિવેન્દ્રમ એમ વિવિધ સ્થળોએ તેમણે શિક્ષણ મેળવ્યું. 1938માં મદ્રાસ યુનિવર્સિટીમાંથી તેઓ કાયદાના સ્નાતક થયા અને તે જ વર્ષથી કોચીનમાંથી કાનૂની ક્ષેત્રના…

વધુ વાંચો >

વિશ્વનાથન્, ટી.

Feb 18, 2005

વિશ્વનાથન્, ટી. (જ. 1940, ગુડિયાટ્ટમ, તામિલનાડુ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફ્ટ્સમાંથી 1963માં ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. એ પછી તેઓ સમગ્ર ભારતમાં સમૂહ-પ્રદર્શનોમાં સતત ભાગ લેતા રહ્યા છે. એ જ રીતે દેશમાં પોતાનાં ચિત્રોનાં વૈયક્તિક પ્રદર્શનો પણ સતત કરતા રહ્યા છે. વનોપવનોમાં વિહાર કરતી નવયૌવનાઓ વિશ્વનાથનનાં…

વધુ વાંચો >

વિશ્વનાથન્, વી.

Feb 18, 2005

વિશ્વનાથન્, વી. (જ. 27 ફેબ્રુઆરી 1940, કેરળ) : આધુનિક ભારતીય ચિત્રકાર. ચેન્નાઈ ખાતેની ગવર્નમેન્ટ કૉલેજ ઑવ્ આર્ટ્સ ઍન્ડ ક્રાફટ્સમાં અભ્યાસ કરીને 1962માં તેમણે ચિત્રકલાનો ડિપ્લોમા મેળવ્યો. આ અભ્યાસ માટે તેમને કેરળ યુનિવર્સિટીની શિષ્યવૃત્તિ મળેલી. સીધી અને વક્ર રેખાઓ વડે અમૂર્ત અભિવ્યક્તિ કરતી અલ્પતમ (minimalist) કલા સર્જવાનું વિશ્વનાથનને પસંદ કર્યું છે.…

વધુ વાંચો >

વિશ્વનાથન્, સીની

Feb 18, 2005

વિશ્વનાથન્, સીની (જ. 22 નવેમ્બર 1934, વેલુર, જિ. સાલેમ, તામિલનાડુ) : તમિળ વિવેચક. તાંજાવુર તમિળ યુનિવર્સિટીમાં ‘ભારતીઝ પોએટિક વકર્સ’ના મુખ્ય સંપાદક રહેલા. તેમણે અત્યાર સુધીમાં 40 ગ્રંથો આપ્યા છે. ‘ચક્રવર્ધિની’ (1979); ‘ભારતીચીન ‘ઇન્ડિયા’ કટ્ટુરાઇકલ’ (1985); ‘અરવિંદોઝ માકિમાઇ’ (1990) તેમના જાણીતા નિબંધસંગ્રહો છે. ‘મહાકવિ ભારતી : નૂલ પિયર કોવઇ’ (1981) ગ્રંથસૂચિ;…

વધુ વાંચો >