૧૯.૦૭

લોકશાહીથી લોગેનિયેસી

લોકશાહી

લોકશાહી શાસનપ્રક્રિયામાં લોકો નોંધપાત્ર ભાગ ભજવતા હોય તેવી શાસનવ્યવસ્થા. રાજ્યશાસ્ત્રમાં સર્વસામાન્ય, જાણીતી અને વ્યાપક સ્વીકૃતિ ધરાવતી લોકશાહી રાજકીય પદ્ધતિને ઉત્તમ રાજકીય વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવી છે. આ રાજકીય વ્યવસ્થાનો પાયો વૈચારિક રીતે ઉદારમતવાદી ચિંતનમાં છે. લોકશાહી વ્યવસ્થાની વ્યાપક સ્વીકૃતિને કારણે બિનલોકશાહી દેશોએ લોકશાહીનો સ્વાંગ ધારણ કરીને લશ્કરી શાસનો, સરમુખત્યારશાહી કે…

વધુ વાંચો >

લોકશૈલીનાં માટીનાં ઘરો

લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર. નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા…

વધુ વાંચો >

લોકસત્તા-જનસત્તા

લોકસત્તા-જનસત્તા : વડોદરાનું એક જમાનાનું પ્રભાવશાળી અખબાર, જે આજેય ચાલુ છે. તેનો પ્રારંભ બીજી ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સ્થાપક બાહોશ પત્રકાર-તંત્રી રમણલાલ શેઠ. હાલ (2004) આ અખબાર વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટ એમ ત્રણ શહેરોમાંથી પ્રગટ થાય છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ના નામે ઓળખાય છે.…

વધુ વાંચો >

લોકસભા

લોકસભા પુખ્તવય મતાધિકારના આધારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓથી રચાયેલું, કાયદાઓ ઘડતું ભારતની સંસદીય લોકશાહીનું નીચલું ગૃહ અને સૌથી મહત્વનું અંગ. સંસદ ભારત સરકારની કેન્દ્રીય ધારાસભા છે. તે દ્વિગૃહી છે અને તેમાં રાષ્ટ્રપ્રમુખ તથા ધારાસભાનાં બંને ગૃહોનો સમાવેશ થાય છે. ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. કાયદા ઘડવાની સત્તા…

વધુ વાંચો >

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની : રાજકીય વ્યવસ્થામાં રહેલા ઔચિત્યનો સ્વીકાર. જે રાજ્યપ્રથાને લોકો યોગ્ય, સાચી અથવા ઉચિત ગણતા હોય અને તેથી તેનો સ્વીકાર કરતા હોય તે રાજ્યપ્રથા લોકસ્વીકૃતિ (લેજિટિમસી) ધરાવે છે એમ સામાન્ય રીતે કહી શકાય. જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદાં જુદાં ક્ષેત્રોમાં, જુદી જુદી રીતે અને વિવિધ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ…

વધુ વાંચો >

લોકાનંદનાટક

લોકાનંદનાટક (ઈ. સ. 600ની આસપાસ) : સંસ્કૃત નાટક. અદ્યાપિ સચવાઈ રહેલું આ નાટક ચંદ્રગોમિન્ નામના નાટ્યકારે રચ્યું છે. ચંદ્રગોમિન્ ‘ચાંદ્ર વ્યાકરણ’ના રચયિતા તરીકે જાણીતા છે. તેમણે બીજાં કાવ્યો પણ રચ્યાં છે. તેઓ ઈ. સ. 600ની આસપાસ થઈ ગયા. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, તેથી ઇન્દ્ર અને તેમના ગુરુ બૃહસ્પતિની હિંદુ…

વધુ વાંચો >

લોકાયત દર્શન

લોકાયત દર્શન : પ્રાચીન ભારતમાં પ્રચલિત નાસ્તિક અર્થાત્ વેદને પ્રમાણ ન માનનારું દર્શન. વેદ ઉપરાંત પરમેશ્વર, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેને પણ લોકાયત દર્શન સ્વીકારતું નથી. લોકાયત દર્શનના સ્થાપક ઋષિ બૃહસ્પતિ છે, પરંતુ તેમના શિષ્ય રાક્ષસ એવા ચાર્વાકને આ દર્શનના પ્રણેતા તરીકે વધુ પ્રસિદ્ધિ મળી છે. પ્રસ્તુત દર્શન વેદકાળથી ઉદભવેલું…

વધુ વાંચો >

લોકાયુક્ત

લોકાયુક્ત : રાજ્યકક્ષાએ સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિરાકરણ માટેની લોકપાલ જેવી સંસ્થા. ભારતમાં રાજ્યસ્તરે લાંચરુશવત, લાગવગ અને બેદરકારી સામે લોકોની ફરિયાદ સાંભળી તેનો નિકાલ લાવવા લોકાયુક્તની નિમણૂક થાય છે. 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતા નીચે વહીવટી સુધારણા પંચે લોકાયુક્તની નિમણૂક માટે ભલામણ કરેલી. આ ભલામણોનો અમલ કરી લોકાયુક્તની નિમણૂક…

વધુ વાંચો >

લોકાર્નો કરાર

લોકાર્નો કરાર : સ્વિટ્ઝર્લૅન્ડના લોકાર્નો નગરમાં યુરોપીય સત્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પરસ્પર બાંયધરીની અને લવાદ-પ્રથાના સ્વીકાર માટેની ઈ. સ. 1925માં થયેલી સંધિઓ. 1925ના ઑક્ટોબરની 16મીએ શરૂ થયેલી પરિષદને અંતે 1 ડિસેમ્બર 1925ના રોજ એેના પર લંડનમાં વિદેશ વિભાગના કાર્યાલયમાં સહીઓ કરવામાં આવી હતી. પરિષદમાં જર્મની, ફ્રાન્સ, ગ્રેટ…

વધુ વાંચો >

લોખંડ

લોખંડ : જુઓ આયર્ન અને પોલાદ.

વધુ વાંચો >

લોકશાહી

Jan 7, 2005

લોકશાહી શાસનપ્રક્રિયામાં લોકો નોંધપાત્ર ભાગ ભજવતા હોય તેવી શાસનવ્યવસ્થા. રાજ્યશાસ્ત્રમાં સર્વસામાન્ય, જાણીતી અને વ્યાપક સ્વીકૃતિ ધરાવતી લોકશાહી રાજકીય પદ્ધતિને ઉત્તમ રાજકીય વ્યવસ્થા તરીકે સ્વીકારવામાં આવી છે. આ રાજકીય વ્યવસ્થાનો પાયો વૈચારિક રીતે ઉદારમતવાદી ચિંતનમાં છે. લોકશાહી વ્યવસ્થાની વ્યાપક સ્વીકૃતિને કારણે બિનલોકશાહી દેશોએ લોકશાહીનો સ્વાંગ ધારણ કરીને લશ્કરી શાસનો, સરમુખત્યારશાહી કે…

વધુ વાંચો >

લોકશૈલીનાં માટીનાં ઘરો

Jan 7, 2005

લોકશૈલીનાં માટીનાં ઘરો : ઉપલબ્ધ બનેલી લોકસ્થાપત્યવિદ્યા(Folk Architecture)માં સમાવિષ્ટ ગ્રામીણ લોકસમુદાયના નિવાસનો એક પરંપરાગત પ્રકાર. નાનામાં નાનાં જીવડાંથી માંડીને તે હાથી જેવા વિશાળકાય, સિંહ-વાઘ જેવાં માંસાહારી, વાનર જેવાં વૃક્ષનિવાસી, પક્ષી જેવાં ગગનવિહારી, મગર-માછલી જેવાં જળચર પ્રાણીઓ અને સભ્યતા-સંસ્કૃતિનો વિકાસ કરી ચૂકેલા માનવસમુદાયને પોતપોતાનાં નિવાસસ્થાનો છે. કોઈએ ઝાડની બખોલ, પહાડની ગુફા…

વધુ વાંચો >

લોકસત્તા-જનસત્તા

Jan 7, 2005

લોકસત્તા-જનસત્તા : વડોદરાનું એક જમાનાનું પ્રભાવશાળી અખબાર, જે આજેય ચાલુ છે. તેનો પ્રારંભ બીજી ડિસેમ્બર 1951ના રોજ થયો હતો. સ્થાપક બાહોશ પત્રકાર-તંત્રી રમણલાલ શેઠ. હાલ (2004) આ અખબાર વડોદરા, અમદાવાદ તેમજ રાજકોટ એમ ત્રણ શહેરોમાંથી પ્રગટ થાય છે. છેલ્લા પાંચ દાયકા કરતાં વધુ સમયથી આ અખબાર ‘લોકસત્તા-જનસત્તા’ના નામે ઓળખાય છે.…

વધુ વાંચો >

લોકસભા

Jan 7, 2005

લોકસભા પુખ્તવય મતાધિકારના આધારે ચૂંટાયેલા પ્રજાના પ્રતિનિધિઓથી રચાયેલું, કાયદાઓ ઘડતું ભારતની સંસદીય લોકશાહીનું નીચલું ગૃહ અને સૌથી મહત્વનું અંગ. સંસદ ભારત સરકારની કેન્દ્રીય ધારાસભા છે. તે દ્વિગૃહી છે અને તેમાં રાષ્ટ્રપ્રમુખ તથા ધારાસભાનાં બંને ગૃહોનો સમાવેશ થાય છે. ધારાસભાનું ઉપલું ગૃહ રાજ્યસભા અને નીચલું ગૃહ લોકસભા છે. કાયદા ઘડવાની સત્તા…

વધુ વાંચો >

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની

Jan 7, 2005

લોકસ્વીકૃતિ (લેજિટિમસી), રાજ્યપ્રથાની : રાજકીય વ્યવસ્થામાં રહેલા ઔચિત્યનો સ્વીકાર. જે રાજ્યપ્રથાને લોકો યોગ્ય, સાચી અથવા ઉચિત ગણતા હોય અને તેથી તેનો સ્વીકાર કરતા હોય તે રાજ્યપ્રથા લોકસ્વીકૃતિ (લેજિટિમસી) ધરાવે છે એમ સામાન્ય રીતે કહી શકાય. જુદી જુદી પરિસ્થિતિઓમાં, જુદાં જુદાં ક્ષેત્રોમાં, જુદી જુદી રીતે અને વિવિધ અર્થોમાં આ શબ્દનો પ્રયોગ…

વધુ વાંચો >

લોકાનંદનાટક

Jan 7, 2005

લોકાનંદનાટક (ઈ. સ. 600ની આસપાસ) : સંસ્કૃત નાટક. અદ્યાપિ સચવાઈ રહેલું આ નાટક ચંદ્રગોમિન્ નામના નાટ્યકારે રચ્યું છે. ચંદ્રગોમિન્ ‘ચાંદ્ર વ્યાકરણ’ના રચયિતા તરીકે જાણીતા છે. તેમણે બીજાં કાવ્યો પણ રચ્યાં છે. તેઓ ઈ. સ. 600ની આસપાસ થઈ ગયા. તેઓ બૌદ્ધ ધર્મના અનુયાયી હતા, તેથી ઇન્દ્ર અને તેમના ગુરુ બૃહસ્પતિની હિંદુ…

વધુ વાંચો >

લોકાયત દર્શન

Jan 7, 2005

લોકાયત દર્શન : પ્રાચીન ભારતમાં પ્રચલિત નાસ્તિક અર્થાત્ વેદને પ્રમાણ ન માનનારું દર્શન. વેદ ઉપરાંત પરમેશ્વર, સ્વર્ગ, નરક, પુણ્ય, પાપ વગેરેને પણ લોકાયત દર્શન સ્વીકારતું નથી. લોકાયત દર્શનના સ્થાપક ઋષિ બૃહસ્પતિ છે, પરંતુ તેમના શિષ્ય રાક્ષસ એવા ચાર્વાકને આ દર્શનના પ્રણેતા તરીકે વધુ પ્રસિદ્ધિ મળી છે. પ્રસ્તુત દર્શન વેદકાળથી ઉદભવેલું…

વધુ વાંચો >

લોકાયુક્ત

Jan 7, 2005

લોકાયુક્ત : રાજ્યકક્ષાએ સરકારના વહીવટીતંત્ર વિરુદ્ધ થતી જાહેર ફરિયાદોના નિરાકરણ માટેની લોકપાલ જેવી સંસ્થા. ભારતમાં રાજ્યસ્તરે લાંચરુશવત, લાગવગ અને બેદરકારી સામે લોકોની ફરિયાદ સાંભળી તેનો નિકાલ લાવવા લોકાયુક્તની નિમણૂક થાય છે. 1966માં મોરારજી દેસાઈની અધ્યક્ષતા નીચે વહીવટી સુધારણા પંચે લોકાયુક્તની નિમણૂક માટે ભલામણ કરેલી. આ ભલામણોનો અમલ કરી લોકાયુક્તની નિમણૂક…

વધુ વાંચો >

લોકાર્નો કરાર

Jan 7, 2005

લોકાર્નો કરાર : સ્વિટ્ઝર્લૅન્ડના લોકાર્નો નગરમાં યુરોપીય સત્તાઓ દ્વારા આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી માટે પરસ્પર બાંયધરીની અને લવાદ-પ્રથાના સ્વીકાર માટેની ઈ. સ. 1925માં થયેલી સંધિઓ. 1925ના ઑક્ટોબરની 16મીએ શરૂ થયેલી પરિષદને અંતે 1 ડિસેમ્બર 1925ના રોજ એેના પર લંડનમાં વિદેશ વિભાગના કાર્યાલયમાં સહીઓ કરવામાં આવી હતી. પરિષદમાં જર્મની, ફ્રાન્સ, ગ્રેટ…

વધુ વાંચો >

લોખંડ

Jan 7, 2005

લોખંડ : જુઓ આયર્ન અને પોલાદ.

વધુ વાંચો >