History of India

સંગ્રામસિંહ (રાણા)

સંગ્રામસિંહ (રાણા) (જ. 1482; અ. 30 જાન્યુઆરી 1528, ચિતોડ) : ઉત્તર ભારતમાં આવેલ મેવાડનો પ્રસિદ્ધ રાજા. તે રાણા સાંગા નામથી જાણીતો હતો. તેના પિતા રાયમલ્લના અવસાન બાદ 27 વર્ષની વયે તે 1509માં ગાદીએ બેઠો. તેણે મેદિનીરાયના આમંત્રણનો સ્વીકાર કરીને મહમુદ ખલજીના કબજા હેઠળનું માળવાનું રાજ્ય 1519માં જીતી લીધું. ઈ. સ.…

વધુ વાંચો >

સંઘમિત્રા

સંઘમિત્રા : મગધના મૌર્યવંશના રાજા અશોક(ઈ. પૂ. 273 – ઈ. પૂ. 232)ની પુત્રી. બૌદ્ધ સાહિત્યના જણાવ્યા મુજબ અશોક અવંતિનો સૂબો હતો ત્યારે તે એક શાક્ય શ્રેષ્ઠીની દેવી નામની પુત્રીને પરણ્યો હતો. તેનાથી તેને મહેન્દ્ર નામનો પુત્ર તથા સંઘમિત્રા નામની પુત્રી થયાં હતાં. કલિંગના યુદ્ધ પછી અશોકનો હૃદયપલટો થયો. તેણે બૌદ્ધ…

વધુ વાંચો >

સાચર ભીમસેન

સાચર, ભીમસેન (જ. 1 ડિસેમ્બર 1893, પેશાવર, વાયવ્ય સરહદ પ્રાંત, હાલ પાકિસ્તાન; અ. 1978) : સ્વાતંત્ર્યસેનાની, પંજાબના મુખ્યમંત્રી, ઓરિસા અને આંધ્રપ્રદેશના ગવર્નર તથા શ્રીલંકામાં ભારતના હાઈકમિશનર. તેમના પિતાજીનું નામ રાય સાહેબ નાનકચંદ સાચર અને માતાનું નામ માયાદેવી હતું. તેઓ પ્રતિષ્ઠિત હિંદુ પરિવારના સભ્ય હતા. તેમણે હાઈસ્કૂલનો અભ્યાસ પેશાવર, ક્વેટા તથા…

વધુ વાંચો >

સાતવાહન વંશ

સાતવાહન વંશ : પ્રાચીન સમયમાં ઈ. પૂ. 235થી ઈ. સ. 225 સુધી આંધ્રપ્રદેશમાં શાસન કરતા રાજાઓનો વંશ. ‘કથાસરિત્સાગર’, જિનપ્રભસૂરિ રચિત ‘પ્રતિષ્ઠાનપુરકલ્પ’ વગેરેમાં સાતવાહનોની ઉત્પત્તિની કથાઓ આપેલી છે. વૈદિક સાહિત્ય અને પુરાણોમાં આંધ્ર તરીકે તેમના ઉલ્લેખો મળે છે, જ્યારે શિલાલેખોમાં તેમનો ઉલ્લેખ ‘સાતવાહનો’ તરીકે થયો છે. તેઓ આંધ્રના સાતવાહનો કહેવાતા અને…

વધુ વાંચો >

સામંતશાહી

સામંતશાહી : રાજાને સામંતો (જમીનદારો) ઉપર અને સામંતોને પોતાના અધીનસ્થો ઉપર આધાર રાખવો પડે તથા સૌથી નિમ્ન સ્તરે દાસવર્ગ (ખેતમજૂરો) હોય એવી સામાજિક, આર્થિક અને રાજકીય વ્યવસ્થા. યુરોપમાં રોમન સામ્રાજ્યના સમ્રાટ શાર્લમૅનનું ઈ. સ. 814માં અવસાન થયા બાદ તેના વારસદારો નિર્બળ નીવડ્યા અને તેમની વચ્ચે આંતરવિગ્રહો થયા. તેથી તેના ત્રણ…

વધુ વાંચો >

સાલંકાયન વંશ (શાલંકાયન વંશ)

સાલંકાયન વંશ (શાલંકાયન વંશ) : પ્રાચીન સમયમાં દક્ષિણ ભારતના મછલીપટ્ટમ્ વિસ્તારમાં આશરે બીજીથી પાંચમી સદી દરમિયાન થઈ ગયેલ વંશ. ઈ. સ. 140ના અરસામાં ટૉલેમી દ્વારા રચવામાં આવેલ ભૂગોળના ગ્રંથમાં જણાવ્યા મુજબ, અર્વાચીન મછલીપટ્ટમ્ વિસ્તારની ઉત્તરે સાલંકાયનો વસતા હતા. ગોદાવરી જિલ્લામાં ઇલોર પાસે કૃષ્ણા નદી અને ગોદાવરી નદીની વચ્ચેના મુખપ્રદેશમાં તેમનું…

વધુ વાંચો >

સાલંભ રાજ્ય

સાલંભ રાજ્ય (આશરે ઈ. સ. 800થી 1000) : ભારતના ઈશાન (ઉત્તર-પૂર્વ) ખૂણે આવેલ કામરૂપમાં રાજા સાલંભ અને તેના વંશજોનું રાજ્ય. બીજા એક તામ્રપત્રમાં તેનું નામ ‘પ્રાલંભ’ પણ આપ્યું છે. તે ઘણુંખરું 8મી સદીના અંતમાં કે 9મી સદીના આરંભમાં થઈ ગયો. અભિલેખોમાં તેને સાલસ્તમ્બ વંશનો બતાવ્યો છે. સાલંભ વિશે વધુ માહિતી…

વધુ વાંચો >

સાલુવ નરસિંહ

સાલુવ નરસિંહ : વિજયનગરના દ્વિતીય રાજવંશ – સાલુવનો સ્થાપક અને એ વંશનો પ્રથમ રાજવી. મૂળમાં એ પોતે વિજયનગરના તાબાના ચંદ્રગિરિનો અધિનાયક હતો. વિજયનગરના પ્રથમ રાજવંશ સંગમના અંતિમ રાજા પ્રૌઢદેવના કાલમાં સાલુવ નરસિંહ ઉચ્ચ હોદ્દો ધરાવતો હતો. એ વખતે બહમની વંશના સુલતાન અને ઓડિસાના શાસકની સંયુક્ત સેનાએ વિજયનગર રાજ્ય પર આક્રમણ…

વધુ વાંચો >

સાલેતોર બી. એ. (ડૉ.)

સાલેતોર, બી. એ. (ડૉ.) (જ. 1902; અ. 1963) : ભારતના જાણીતા ઇતિહાસકાર. તેમનું આખું નામ ભાસ્કર આનંદ સાલેતોર હતું. તેમણે શાળા અને કૉલેજનો અભ્યાસ મેંગલોરમાં કર્યો હતો. તેમણે ચેન્નાઈ(મદ્રાસ)માંથી બી.ટી. અને સેંટ ઝેવિયર્સ કૉલેજ, મુંબઈથી એમ.એ.નો અભ્યાસ કર્યો હતો. તેઓ તેજસ્વી વિદ્યાર્થી હતા. તેમણે 1931માં લંડન યુનિવર્સિટીમાંથી ઇતિહાસમાં અને જર્મન…

વધુ વાંચો >

સાંઈ, સુરેન્દ્ર

સાંઈ, સુરેન્દ્ર (જ. 23 જાન્યુઆરી 1809, બોરગામ, સાંબલપુર મંડલ, ઓરિસા; અ. 28 ફેબ્રુઆરી 1884, આંદામાન) : સ્વાતંત્ર્ય-સંગ્રામના આરંભકાળે જેનો બલિ લેવાયો તે સ્વાતંત્ર્યવીર. તેના જન્મ અને બાળપણના સમયે હજુ અંગ્રેજોની સત્તા મજબૂત બની નહોતી; તેમ છતાં પરદેશી શાસનની અનિષ્ટતા પારખી સુરેન્દ્ર નાની વયથી જ અંગ્રેજોનો વિરોધી બન્યો. ત્યારે વનરાજિ ગાઢ…

વધુ વાંચો >