હ્રષિકેશ પાઠક

ત્રિતાલ

ત્રિતાલ : ભારતીય સંગીત અંતર્ગતનો તાલ. તે 16 માત્રાનો છે. તેમાં ચાર ચાર માત્રાના ચાર વિભાગો આવે છે. તાલના બોલ તથા માત્રાસમૂહોની વહેંચણી નીચે પ્રમાણે હોય છે. પ્રચારમાંના બે પ્રકારના બોલ નીચે મુજબ છે : શાસ્ત્રીય સંગીતની ઘણી બંદિશો ત્રિતાલમાં બદ્ધ છે. આ તાલ વિલંબિત, મધ્ય અને દ્રુત – આમ…

વધુ વાંચો >

દાદરા

દાદરા : ઉત્તર હિંદુસ્તાની સંગીતપદ્ધતિમાં તબલા પર વગાડવામાં આવતો તાલ. તે છ માત્રાનો તાલ છે અને તેના ત્રણ ત્રણ માત્રાના બે વિભાગો હોય છે. તાલના બોલ તથા માત્રાસમૂહની વહેંચણી નીચે પ્રમાણે હોય છે : માત્રા   1       2       3       4       5       6       x તાળી બોલ   ધા      ધીં      ના      ધા      તીં      ના     …

વધુ વાંચો >

દીપચંદી

દીપચંદી : ઉત્તર હિંદુસ્તાની સંગીતનો એક તાલ. તે તબલાંનો તાલ છે. 14 માત્રાનો તાલ છે અને તેના ત્રણ અને ચાર માત્રાના ચાર વિભાગો છે. તાલના બોલ તથા માત્રાસમૂહની વહેંચણી નીચે પ્રમાણે હોય છે : માત્રા     1     2   3   4       5       6       7       8       9       10      11      12      13      14 બોલ    …

વધુ વાંચો >

ધમાર

ધમાર : શાસ્ત્રીય સંગીતમાં 14 માત્રાનો તાલ. પ્રણાલિકા પ્રમાણે તે પખવાજનો તાલ છે, પણ તબલાં ઉપર પણ વગાડવામાં આવે છે. આ તાલમાં માત્રાસમૂહો 5, 2, 3 અને 4ના છે. આ વ્યવસ્થા તથા તાલના બોલ નીચે પ્રમાણે છે : માત્રા :  1    2   3     4       5       6       7       8       9       10     …

વધુ વાંચો >

ધ્રુપદ

ધ્રુપદ : ઉત્તર હિંદુસ્તાની ગાયકીનો પ્રાચીન પ્રકાર. શાસ્ત્રીય સંગીતના વિકાસનો ઇતિહાસ તપાસતાં ગાયનનું આદ્ય સ્વરૂપ ધ્રુવપદ મળે છે. પંડિત ભાવભટ્ટના ‘અનુપસંગીતરત્નાકર’માં વ્યાખ્યાનની રીતનું તેનું વર્ણન મળે છે. ગીર્વાણ ભાષા, સાહિત્યનો ઉચ્ચ પ્રકાર અને સમાજજીવનના ઉન્નત અનુભવો પર રચાયેલું કાવ્ય તે ધ્રુવપદ. આ કાવ્યો મૂળ સંસ્કૃત ભાષામાં લખાયેલાં હતાં પણ તે…

વધુ વાંચો >

પ્યારેસાહેબ

પ્યારેસાહેબ : અવધના બાદશાહ વાજિદઅલી શાહના એક વંશજ. એમની ગણના આ સદીની શરૂઆતના મહાન ગાયકો – મૌજુદીનખાં, ગૌહરજાન, જાનકીબાઈ વગેરે ઉપશાસ્ત્રીય સંગીતનાં ખ્યાતનામ ગાયકોમાં થતી હતી. બંગાળ પ્રાંતની એક રિયાસતના રાજા યતીન્દ્રમોહન ટાગોરનો આશ્રય તેમણે સ્વીકાર્યો હતો, જેને પરિણામે ભારતના અગ્રણી સંગીતકારો પાસેથી સંગીતની તાલીમ પ્રાપ્ત કરવાની તક તેમને મળી…

વધુ વાંચો >