તત્ત્વજ્ઞાન
કલ્બ
કલ્બ : બૌદ્ધિક ક્રિયાઓના આધારરૂપ અંતઃકરણનો ભાગ. સૂફીઓ એક ઉચ્ચતર આત્માનો સ્વીકાર કરે છે અને તેના ત્રણ વિભાગ કરે છે : કલ્બ, રૂહ અને સિર્ર. કલ્બનો અંતઃકરણની બુદ્ધિ સાથે યોગ છે. સૂફીઓ અનુસાર કલ્બ સ્થૂળ ભૌતિક જગત અને આધ્યાત્મિક જગત વચ્ચે રહેલું છે. દૃશ્યમાન જગતમાં અભિવ્યક્ત થનારા પરમાત્માવિષયક જ્ઞાનને તે…
વધુ વાંચો >ચિત્રભાનુજી ગુરુદેવ
ચિત્રભાનુજી ગુરુદેવ (જ. 26 જુલાઈ, 1922; અ. 19 એપ્રિલ 2019) : તત્ત્વચિંતક. રૂપરાજેન્દ્ર(ચિત્રભાનુ)નો રોજ માતુશ્રી ચુનીબાઈની કૂખે રાજસ્થાનમાં થયો હતો. પિતાશ્રીનું નામ છોગાલાલજી હતું. રૂપરાજેન્દ્ર ખૂબ જ દેખાવડા અને બુદ્ધિશાળી હતા. માતાનું અવસાન તેમની 4 વર્ષની વયે થયું, 11 વર્ષની વયે બહેનનું અવસાન અને 19 વર્ષની વયે ખાસ મિત્રનું અવસાન…
વધુ વાંચો >ઠકાર, વિમલાતાઈ
ઠકાર, વિમલાતાઈ (જ. 25 માર્ચ 1923, નાગપુર; અ. 11 માર્ચ 2009) : ભારતની સંત-પરંપરાને ઉજ્જ્વળ સ્વરૂપ આપનાર અને સત્યના અધિષ્ઠાન પર આધારિત અધ્યાત્મનો પુરસ્કાર કરનાર દાર્શનિક તથા સંનિષ્ઠ જીવનસાધક. પિતાનું નામ બાપુસાહેબ, જેઓ વ્યવસાયે વકીલ હતા. માતાનું નામ ચંદ્રિકા, જેઓ ‘અક્કા’ના હુલામણા નામથી અંગત વર્તુળમાં જાણીતાં હતાં. વિમલાતાઈના જન્મસમયે તેમના…
વધુ વાંચો >