બાળકૃષ્ણ માધવરાવ મૂળે
ભગવાનદાસ, ડૉ.
ભગવાનદાસ, ડૉ. (જ. 12 જાન્યુઆરી 1869, વારાણસી; અ. 18 સપ્ટેમ્બર 1958, વારાણસી) : આધુનિક ભારતના અગ્રણી તત્વચિંતક, સંસ્કૃતના પ્રકાંડ વિદ્વાન, સમાજસેવક અને સ્વાતંત્ર્યસેનાની. સમગ્ર શિક્ષણ વતન વારાણસી ખાતે. તત્વજ્ઞાન વિષય સાથે બી.એ. તથા એમ.એ.ની પદવીઓ પ્રથમ વર્ગમાં પ્રાપ્ત કર્યા પછી કેન્દ્ર સરકારમાં ડેપ્યુટી કલેક્ટરના પદ પર વ્યાવસાયિક કારકિર્દીનો પ્રારંભ કર્યો.…
વધુ વાંચો >ભટ, રવીન્દ્ર
ભટ, રવીન્દ્ર (જ. 1930, પુણે; અ. 22 નવેમ્બર 2008, પુણે) : જાણીતા મરાઠી સાહિત્યકાર. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. સર પરશુરામ ભાઉ કૉલેજમાંથી બી.એ.ની પદવી પ્રાપ્ત કરી હતી. સાહિત્યની જેમ અધ્યાત્મમાં પણ તેમની સક્રિય રુચિ હતી. તેમણે ચૌદ જેટલી નવલકથાઓ લખી છે; જેમાં ‘ઇન્દ્રાયણી કાઠી’, ‘સાગરા પ્રાણ તળમળલા’, ‘ભગીરથ’, ‘આભાળાચે ગાણે’,…
વધુ વાંચો >ભટ, સુરેશ
ભટ, સુરેશ (જ. 15 એપ્રિલ 1932, અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 14 માર્ચ 2003, નાગપુર) : જાણીતા મરાઠી કવિ –ગીતકાર અને ગઝલકાર. સમગ્ર શિક્ષણ અમરાવતી ખાતે. નાગપુર વિદ્યાપીઠમાંથી ભાષા અને સાહિત્ય વિષયમાં અનુસ્નાતક પદવી પ્રાપ્ત કરી. શાળા અને મહાવિદ્યાલયના શિક્ષણ દરમિયાન તેમનામાં રહેલી સર્જનશક્તિ પૂર્ણ કળાએ ખીલવા લાગી હતી. મહાવિદ્યાલયનાં સામયિકોમાં તેમની…
વધુ વાંચો >ભટ્ટ, પરેશ
ભટ્ટ, પરેશ (જ. જૂન 1950, જાંબાળા, જિ. જૂનાગઢ; અ. 14 જુલાઈ 1983, રાજકોટ) : ગુજરાતી સુગમ સંગીતના સમર્થ ગાયક, સ્વરકાર અને નિર્દેશક. પિતાનું નામ ચૂનીલાલ, જેઓ શિક્ષણાધિકારી તરીકે નિવૃત્ત થયા. માતાનું નામ કમલાબહેન, પત્નીનું નામ નીતાબહેન. પ્રાથમિક શિક્ષણ રાજકોટમાં. બાળમંદિરમાં ભણતા ત્યારે વિશ્વનાથ વ્યાસ પાસેથી ગીતો ગાવાનું શીખ્યા. આકાશવાણી રાજકોટના…
વધુ વાંચો >ભટ્ટ, વિશ્વમોહન
ભટ્ટ, વિશ્વમોહન (જ. 1951, જયપુર) : વિખ્યાત ગિટારવાદક અને ગ્રૅમી ઍવૉર્ડ વિજેતા સંગીતકાર. સંગીતનો વારસો ધરાવતા પરિવારમાં જન્મ. પિતા મનમોહન અને માતા ચંદ્રકલા બંનેને શાસ્ત્રીય સંગીતમાં સક્રિય રસ હોવાથી વિશ્વમોહનને બાળપણથી જ સંગીત પ્રત્યે માતા-પિતા પાસેથી પ્રેરણા મળતી રહી. તેઓ માત્ર નવ વર્ષના હતા ત્યારે તેમના પિતાને મળવા એક જર્મન…
વધુ વાંચો >ભટ્ટ, શશિમોહન
ભટ્ટ, શશિમોહન (જ. 16 જાન્યુઆરી 1930, જયપુર; અ. 15 જુલાઈ 1997, જયપુર) : ભારતના વિખ્યાત સિતારવાદક. પિતા મનમોહન ભટ્ટ સરકારી નોકરીમાં હતા અને શોખ ખાતર જયપુરમાં શાસ્ત્રીય સંગીતના વર્ગો ચલાવતા હતા તથા માતા ચંદ્રકલા ભટ્ટ રાજસ્થાન યુનિવર્સિટીનાં સ્નાતક હોવા ઉપરાંત કંઠ્યસંગીતનાં પ્રોફેસર હતાં. શશિમોહનનું સમગ્ર શિક્ષણ જયપુરમાં થયેલું. માતાપિતા પાસેથી…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ
ભટ્ટાચાર્ય, જિતેન્દ્રનાથ (જ. 1877, રાનાઘાટ, જિ. નાદિયા, પશ્ચિમ બંગાળ; અ ?) : વિખ્યાત સિતારવાદક. પિતા વામાચરણ કુશળ વાદક હોવા ઉપરાંત વાદ્યનિર્માણકલાના નિષ્ણાત હતા. તેમણે મયૂરભંજ રિયાસતમાં વર્ષો સુધી સંગીતકાર તરીકે સેવાઓ આપી હતી. તેમણે તે જમાનાના વિખ્યાત વાદકો પાસેથી ગાયન અને વાદનની શિક્ષા પ્રાપ્ત કરી હતી. પુત્ર જિતેન્દ્રનાથને બાળપણથી જ…
વધુ વાંચો >ભટ્ટાચાર્ય, જોતિન
ભટ્ટાચાર્ય, જોતિન (જ. 1 જાન્યુઆરી 1926, કાશી) : ભારતના વિખ્યાત સરોદવાદક. પિતા પંડિત દીનાનાથ મૂળ ફરીદપુર જિલ્લાના કોટાલીપાડા ગામના નિવાસી હતા; પરંતુ વીસ વર્ષની ઉંમરે તેઓ જ્યોતિષ અને સંસ્કૃતના અધ્યયન માટે બનારસ આવીને રહ્યા, જ્યાં જોતિનનો જન્મ થયો હતો. તેમનું ઔપચારિક શિક્ષણ બનારસ ખાતે થયું હતું. સાથોસાથ સંગીતની શિક્ષા પણ…
વધુ વાંચો >ભાખરા-નાંગલ પ્રકલ્પ
ભાખરા-નાંગલ પ્રકલ્પ : હિમાચલ પ્રદેશની શિવાલક ટેકરીઓના પ્રદેશમાં સતલજ નદી પર બિલાસપુર જિલ્લાના ભાખરા મુકામે આવેલો ભાખરા બંધ તેમજ ત્યાંથી સતલજના હેઠવાસમાં નૈર્ઋત્ય તરફ 13 કિમી.ને અંતરે નાંગલ ખાતે આવેલો નાંગલ બંધ. નાંગલ બંધ પંજાબ રાજ્યના રૂપનગર જિલ્લામાં આવેલો છે. ભાખરા-નાંગલ બંધ ભારતની સમૃદ્ધિ અને વૈજ્ઞાનિક પ્રગતિનું પ્રતીક છે. દુનિયાના…
વધુ વાંચો >ભાટે, રોહિણી
ભાટે, રોહિણી (જ. 14 જાન્યુઆરી 1924, પટણા) : ભારતીય શાસ્ત્રીય નૃત્યકલાને સમર્પિત અગ્રણી નૃત્યાંગના. પિતાનું નામ ગણેશ તથા માતાનું નામ લીલા. પિતા વ્યવસાયે પ્રાધ્યાપક હતા. સમગ્ર શિક્ષણ પુણે ખાતે. તેમણે ત્યાંની ફર્ગ્યૂસન કૉલેજમાંથી 1946માં મુંબઈ યુનિવર્સિટીની બી.એ.(ઑનર્સ)ની પદવી પ્રાપ્ત કરી. ઉપરાંત, 1966માં અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની ‘સંગીત વિશારદ’ની ઉપાધિ પણ…
વધુ વાંચો >