આયુર્વિજ્ઞાન
પ્રોથ્રૉમ્બિનકાળ
પ્રોથ્રૉમ્બિનકાળ : વિટામિન ‘કે’ સાથે સંબંધિત લોહીને ગંઠાવનારા ઘટકોની કાર્યક્ષમતા જાણવાની કસોટી. સામાન્ય માણસમાં તે 10થી 14 સેકન્ડનો હોય છે. જુદા જુદા 13 પ્રકારનાં પ્રોટીનો લોહીના ગંઠાવાની ક્રિયામાં સક્રિય હોય છે. તેમને રુધિરગંઠક ઘટકો અથવા રુધિરગઠનકારી ઘટકો (blood clotting factors) કહે છે. તેમાંના કેટલાક ઘટકો માટે વિટામિન ‘કે’ની જરૂરિયાત હોય…
વધુ વાંચો >પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન)
પ્રૉસ્ટાગ્લૅન્ડિનો (આયુર્વિજ્ઞાન) : કોષપટલો (cell membranes) દ્વારા ઉત્પન્ન કરતા સ્થાનિક અંત:સ્રાવો (hormones) જેવું કાર્ય કરતાં દ્રવ્યોનો સમૂહ. તે સ્થાનિક કોષો અને પેશી પર અસર કરે એવાં તે જ સ્થળે ઝરેલાં રસાયણો હોવાથી તેમને અધિસ્રાવો (locally acting hormones) જેવા ગણવામાં આવે છે. તેઓ નસોને પહોળી કરે છે, આંતરડાંના અને ગર્ભાશયના સ્નાયુતંતુઓનું…
વધુ વાંચો >પ્રોસ્ટેટ
પ્રોસ્ટેટ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)
વધુ વાંચો >પ્રોસ્ટેટ અતિવૃદ્ધિ સુસાધ્ય
પ્રોસ્ટેટ અતિવૃદ્ધિ સુસાધ્ય : જુઓ પ્રજનનતંત્ર (માનવ)
વધુ વાંચો >પ્લાઝમિન
પ્લાઝમિન : જુઓ રુધિરગંઠન અને રુધિરસ્રાવી વિકારો
વધુ વાંચો >ફલનીકરણ
ફલનીકરણ : જુઓ પ્રજનનતંત્ર (માનવ)
વધુ વાંચો >ફાઇલેરિયા રોગ
ફાઇલેરિયા રોગ : જુઓ હાથીપગો તથા તનુસૂત્રિકાવિકાર
વધુ વાંચો >ફાંસી
ફાંસી (ન્યાયસહાયક તબીબીવિદ્યાના સંદર્ભે) : ભારતમાં ગુનેગારને લટકાવીને અપાતો ન્યાયિક મૃત્યુદંડ. તેને શાસ્ત્રીય પરિભાષામાં ન્યાયિક અધ:લંબન (judicial hanging) કહે છે. લટકાવીને મારી નાંખવાની દરેક ક્રિયાને ફાંસી કહેવાતી નથી. ફક્ત ન્યાયિક પ્રક્રિયાના ભાગરૂપે વ્યક્તિને લટકાવીને મારવામાં આવે તો તેને ફાંસી કહે છે. લટકાવીને મારવાની ક્રિયા થતી હોવાથી તેને અધ:લંબન (hanging)નો એક…
વધુ વાંચો >ફિનાયલકીટોન્યુરિયા
ફિનાયલકીટોન્યુરિયા : એક પ્રકારનો જનીની વિકૃતિથી થતો ચયાપચયી રોગ. તેને ફિનાયલકીટોમેહ (phenylketonuria) પણ કહે છે. તેમાં દર્દીને ફિનાયલએલેનીન હાઇડ્રૉક્સિલેઝ નામના ઉત્સેચક(enzyme)ની ઊણપ ઉદભવેલી હોય છે. તેને કારણે તે ફિનાયલઍલેનીન નામના ઍમિનો-ઍસિડમાંથી ટાયરોસીન નામનો ઍમિનો ઍસિડ બનાવી શકાતો નથી. મૂળ ઉત્સેચકની ઊણપનું કારણ તેના રંગસૂત્રોમાંના જનીનના બંધારણમાં એક બિંદુ પર વિકૃતિ…
વધુ વાંચો >ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ
ફિન્સેન, નાઇલ્સ રાઇબર્ગ (જ. 15 ડિસેમ્બર 1860, તૉસ્વન, ફેરો આઇલૅન્ડ, ડેન્માર્ક; અ. 24 સપ્ટેમ્બર 1904, કોપનહેગન) : ડેન્માર્કના નિષ્ણાત તબીબ. તેઓ આધુનિક ઢબની પ્રકાશચિકિત્સા (phototherapy) અથવા દેહધર્મી વિદ્યા (physiology) [પ્રકાશની સહાયથી રોગની સારવારની પદ્ધતિ]ના સ્થાપક લેખાયા છે. ચામડીના રોગો માટેની સારવારમાં પ્રકાશનો ઉપયોગ કરવા બદલ, તેમને 1903માં શરીરરચનાવિજ્ઞાન અથવા ઔષધવિજ્ઞાનના…
વધુ વાંચો >