અમિત ધોળકિયા

વાટાઘાટ

વાટાઘાટ : મંત્રણા દ્વારા સંઘર્ષો ઉકેલવાની પ્રમુખ પદ્ધતિ. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં સંઘર્ષો, વિવાદો અને સમસ્યાઓના નિરાકરણની પ્રક્રિયામાં વાટાઘાટ એક અનિવાર્ય સાધન છે. સાંસ્કૃતિક, ભૌગોલિક, રાજકીય અને ઐતિહાસિક પરિબળોથી પ્રભાવિત આંતરરાષ્ટ્રીય સ્તરની વાટાઘાટ આંતરિક વાટાઘાટ કરતાં વધુ જટિલ અને સંકુલ હોય છે. વાટાઘાટ દ્વિપક્ષીય કે બહુપક્ષીય હોઈ શકે અને તે…

વધુ વાંચો >

વિયેટ મિન્હ

વિયેટ મિન્હ : વિયેટનામની સ્વતંત્રતા માટેનું સક્રિય સંગઠન. 1941માં ફ્રાંસના આધિપત્ય તળેથી વિયેટનામને સ્વતંત્ર કરવા માટે હો ચિ મિન્હના નેતૃત્વ હેઠળ વિયેટ મિન્હની સ્થાપના કરવામાં આવી. હો ચિ મિન્હ પોતે સામ્યવાદી વિચારસરણી ધરાવતા હોવા છતાં વિયેટનામની આઝાદીના ધ્યેય ખાતર તેમણે વિયેટ મિન્હમાં રાષ્ટ્રવાદી પરિબળો, ખેડૂતો, કામદારો અને લશ્કરના સૈનિકોને પણ…

વધુ વાંચો >