શીલા નાણાવટી

ગૃહવિજ્ઞાન

ગૃહવિજ્ઞાન અર્થ અને મહત્વ : ઘરનાં સંચાલન, વ્યવસ્થા, સજાવટ, આયોજન વગેરે જેવા વિષયોને આવરી લેતું વિજ્ઞાન અથવા વૈજ્ઞાનિક ઢબથી પદ્ધતિસર ઘર ચલાવવા અંગેનો અભ્યાસ એટલે ‘ગૃહવિજ્ઞાન’. આ બધી કામગીરી સ્ત્રીએ ઉપાડી લેવાની રહેતી હોય છે. એટલે ગૃહવિજ્ઞાન એ મહિલાઓ માટેનો અભ્યાસક્રમ લેખાયો છે. ગૃહિણી પોતાની વિવિધ ફરજો સમજપૂર્વક અને સંતોષકારક…

વધુ વાંચો >

બાલસંભાળ (માનવ)

બાલસંભાળ (માનવ) બાળકના ઉછેર વખતે રખાતી કાળજી. બાળકની જરૂરિયાત સંતોષાય ત્યારે તેનો સૌથી વધુ વિકાસ થાય છે. શિશુ તથા બાળકની સારી રીતે સંભાળ ન લેવાય તો તે રોગો અને માંદગીનો ભોગ બને છે. વળી તેની બહુ અવગણના થાય તો તેની સાંભળવાની કે જોવાની શક્તિ પણ જોખમાય છે. કુપોષણ અને માંદગીનો…

વધુ વાંચો >