વિનાયક રાવલ

અસાઇત સાહિત્યસભા

અસાઇત સાહિત્યસભા : ગુજરાતના લોકનાટ્ય ભવાઈના સર્જક અસાઇત ઠાકરની સ્મૃતિમાં તા. 9 ડિસેમ્બર 1973ના રોજ સાહિત્ય અને નાટ્ય આદિ કલાઓના પ્રસાર માટે સ્થપાયેલી સંસ્થા. સ્થાપક વિનાયક રાવળ. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ઊંઝા નગરમાં આ સંસ્થાની સ્થાપના કરવામાં આવી છે. 1983માં સંસ્થાનું કાર્યફલક વિસ્તારવાની યોજના ઘડવામાં આવી, જેના પરિણામે નૃત્ય, નાટ્ય, સંગીત…

વધુ વાંચો >

જંગલ જીવી ગયું રે લોલ

જંગલ જીવી ગયું રે લોલ : ગુજરાતી બાળનાટક. ગુજરાતી સાહિત્ય પરિષદે પ્રથમ વાર આ બાળનાટક પ્રસિદ્ધ કર્યું અને પછી 1993માં અસાઇત સાહિત્ય સભાએ ‘ઇન્દુ પુવારનાં બાળનાટકો’ પુસ્તક પ્રસિદ્ધ કર્યું એમાં આ નાટકનો પણ સમાવેશ કરવામાં આવ્યો. કોઈ પણ પ્રકારનો સીધો બોધ આપવાની રીત અમલમાં મૂક્યા વિના પર્યાવરણની વાત બળકટ રીતે…

વધુ વાંચો >