રોહિત શુક્લ

આરોગ્યનું અર્થશાસ્ત્ર

આરોગ્યનું અર્થશાસ્ત્ર : માંદગી સમાજમાં ઉપયોગી થવાની માણસની શક્તિને ઘટાડી નાંખે છે. નાના-મોટા રોગ કે બીમારીઓને લીધે સમાજના કામના કલાકો બગડે છે. તંદુરસ્ત માણસો થાક્યા વગર, ઉત્પાદકતાનું ઊંચું ધોરણ જાળવી રાખીને કામગીરી કરી શકે છે. આથી સ્વસ્થ માણસોનો સમાજ, અન્ય પરિસ્થિતિ સમાન હોય તો, અસ્વસ્થ કે માંદલા માણસોના સમાજ કરતાં…

વધુ વાંચો >

ગરીબી

ગરીબી : વિશ્વની એક ટોચની આર્થિક સમસ્યા : ભારતના પ્રાણપ્રશ્નોમાં ગરીબી ટોચની અગત્ય ધરાવે છે. 1947ની પંદરમી ઑગસ્ટે દેશ આઝાદ થયો ત્યારે વ્યાપક ગરીબી હતી. આઝાદી વખતે ગરીબી જેટલા પ્રમાણમાં વ્યાપક હતી તેટલી હવે નથી, આમ છતાં ગરીબ માણસોની સંખ્યાની ર્દષ્ટિએ આ પ્રશ્નની ગંભીરતા હજુ પણ ઓછી નથી થઈ. ભારતની…

વધુ વાંચો >

વિસારિયા પ્રવીણ

વિસારિયા પ્રવીણ (જ. 23  એપ્રિલ 1937, અ. 28 ફેબ્રુઆરી 2004) : ભારતીય અર્થશાસ્ત્રી અને વસ્તીશાસ્ત્રી. શ્રી વિસારિયાએ અર્થશાસ્ત્રનો એમ.એ. સુધીનો અભ્યાસ મુંબઈમાં કર્યો હતો. એમ.એ.માં તેમણે કૃષિ અને આંતરરાષ્ટ્રીય અર્થશાસ્ત્રમાં વિશેષીકરણ સાધ્યું હતું. તે પછી તેમણે અમેરિકાની પ્રિન્સ્ટન યુનિવર્સિટી ખાતે અર્થશાસ્ત્ર અને વસ્તીશાસ્ત્રમાં ફરીથી એમ.એ. કર્યું. પ્રિન્સ્ટન ખાતે જ તેમણે…

વધુ વાંચો >