રામજીભાઈ સાવલિયા
કૌશામ્બી
કૌશામ્બી : પ્રાચીન વત્સ દેશની રાજધાની. ભારતપ્રસિદ્ધ આ ઐતિહાસિક નગરી પ્રયાગથી નૈર્ઋત્ય દિશામાં લગભગ 60 કિમી. દૂર યમુના નદીના ઉત્તર કાંઠે વસેલી હતી જ્યાં હાલ કોસમ નામનું ગામ આવેલું છે. પ્રાચીન કાળમાં આ નગર કૌશામ્બીનગર કે કૌશામ્બીપુરી અને રાજ્ય કૌશામ્બી મંડલ કહેવાતું. ચંદ્રવંશી રાજા કુશામ્બુએ આ નગરી વસાવેલી હોવાથી તે…
વધુ વાંચો >શિલ્પરત્નાકર
શિલ્પરત્નાકર : ભારતીય શિલ્પસ્થાપત્યનો ગ્રંથ. ધ્રાંગધ્રાના મૂળ વતની શિલ્પશાસ્ત્રી નર્મદાશંકર મૂળજીભાઈ સોમપુરાએ આ ગ્રંથની રચના ઈ. સ. 1939માં કરી હતી. નર્મદાશંકરે જાતે શિલ્પશાસ્ત્રનો અભ્યાસ કરી સ્વહસ્તે કેટલાક પ્રાસાદો અને દેવાલયોની રચના કરી હતી. આવા અનુભવી શિલ્પશાસ્ત્રીના પરિશ્રમથી આ ગ્રંથ પ્રસિદ્ધ થયો છે. એમની કુશળતાને લીધે વડોદરા રાજ્યમાં કલાભવનમાં પ્રાચીન શિલ્પશાસ્ત્રના…
વધુ વાંચો >