રાધેશ્યામ શર્મા

ટોળાં અવાજ ઘોંઘાટ

ટોળાં અવાજ ઘોંઘાટ (1990) : આધુનિક ગુજરાતી કવિતાના અગ્રેસર કવિ લાભશંકર ઠાકરનો કાવ્યસંગ્રહ. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1991ના વર્ષનો શ્રેષ્ઠ ગુજરાતી ગ્રંથ તરીકેનો પુરસ્કાર મળ્યો હતો. આ સંગ્રહ કાલક્રમ અનુસાર લાભશંકરના કાવ્યગ્રંથોમાં પાંચમો છે. એમાં એક બાલકાવ્ય સમેત કુલ 30 રચનાઓ છે, જેમાં ‘ઠાકરની આંખમાં ઠળિયા રે જણ…

વધુ વાંચો >

ઠાકર, લાભશંકર જાદવજી

ઠાકર, લાભશંકર જાદવજી (જ. 14 જાન્યુઆરી 1935, સેડલા, જિ. સુરેન્દ્રનગર; અ. 6 જાન્યુઆરી 2016, અમદાવાદ) : ‘પુનર્વસુ’. સાહિત્યસર્જક. દોઢ-બેની વયે સેડલાથી પાટડીમાં સ્થળાંતર. પાટડીમાં 8 ધોરણના અભ્યાસ પછી નવમાથી છેક એમ.એ. (1959) અને ડિપ્લોમા ઑવ્ શુદ્ધ આયુર્વેદિક કોર્સ (1964) સુધીનો અભ્યાસ અમદાવાદમાં. 1962નો ‘કુમાર’ ચંદ્રક, નર્મદ સુવર્ણચંદ્રક. 1981માં રણજિતરામ સુવર્ણચંદ્રકનો…

વધુ વાંચો >

તાન્કા

તાન્કા : જાપાનનો શિષ્ટમાન્ય કાવ્યપ્રકાર. એની પ્રથમ પંક્તિમાં પાંચ, બીજી પંક્તિમાં સાત, ત્રીજી પંક્તિમાં પાંચ અને ચોથીપાંચમી પંક્તિમાં સાત–સાત (5/7/5/7/7) શ્રુતિઓ કે અક્ષરો હોવાથી આ રચના કુલ 31 અક્ષરોની હોય છે. આ કવિતાસ્વરૂપ ‘તાન્કા’ નામથી પ્રચલિત છે. જાપાન દેશનું જ કહેવાય એવી વિશિષ્ટ મુદ્રાવાળું વિશ્વખ્યાત કાવ્યસ્વરૂપ હાઇકુ ઉક્ત તાન્કાના સર્જન…

વધુ વાંચો >

દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ

દૂધ, દુગ્ધવિદ્યા અને ડેરી-ઉદ્યોગ 1. દૂધ અને દૂધની બનાવટો : વૈજ્ઞાનિક ર્દષ્ટિએ દૂધ ‘સંપૂર્ણ ખોરાક’ ગણાય છે; કારણ કે શરીરના નિર્વાહ અને વિકાસ માટે જરૂરી એવાં બધાં તત્વો યોગ્ય પ્રમાણમાં તેમાં આવેલાં છે. દૂધ સસ્તન પ્રાણીઓની દુગ્ધગ્રંથિમાંથી પ્રસૂતિ બાદ ઝરતું એક એવું પ્રવાહી છે જેમાં નવજાત શિશુના શરીરના વિકાસ માટે…

વધુ વાંચો >