રવીન્દ્ર ખાંડવાળા

શર્મા, શ્રીરામ

શર્મા, શ્રીરામ (જ. 20 સપ્ટેમ્બર 1911, આંવલખેડા, જિ. આગ્રા; અ. 2 જૂન 1990) : ગાયત્રી મહાવિદ્યાના જાણીતા ઉદ્ધારક અને પ્રચારક. તેઓનો જન્મ એક જમીનદાર કુટુંબમાં થયો હતો. તેમના પિતા પંડિત રૂપકિશોર શર્મા તે સમયના રાજવી કુટુંબોમાં રાજપુરોહિત તરીકે અને ભાગવતના કથાકાર તરીકે પ્રસિદ્ધ હતા. દાનકુંવરીદેવી તેમનાં માતા હતાં. શ્રીરામ શર્માની…

વધુ વાંચો >

હઠયોગ (લક્ષણ અને પરિભાષા)

હઠયોગ (લક્ષણ અને પરિભાષા) : યોગનો એક કષ્ટસાધ્ય પ્રકાર. ‘હઠ’નો પ્રચલિત અર્થ પરાણે, બળજબરીપૂર્વક એવો થાય છે. પરાણે ચિત્તવૃત્તિને એકાગ્ર, સ્થિર કરવી તે ‘હઠયોગ’ છે. જ્યાં કષ્ટદાયક પદ્ધતિ દ્વારા શરીરને નિયમનમાં લેવામાં આવે તે ‘હઠયોગ’, યમ અને નિયમ દ્વારા માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય કેળવાય તે ‘હઠયોગ’. સ્વાત્મારામ યોગીન્દ્ર (15મી સદી)…

વધુ વાંચો >