રમેશ મ. શુક્લ

મારફતિયા, નગીનદાસ તુલસીદાસ

મારફતિયા, નગીનદાસ તુલસીદાસ (જ. 1840, સૂરત; અ. 1902) : ગુજરાતીમાં મૌલિક નાટકના પ્રથમ સર્જક. સૂરતની મોઢ વણિક જ્ઞાતિના નગીનદાસ 1863માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઉત્તીર્ણ થનાર બીજા સ્નાતક જૂથના પહેલા ગુજરાતી હતા. 1868માં તેમણે કાયદા વિષયમાં સ્નાતકની ઉપાધિ મેળવી અને મુંબઈ હાઇકૉર્ટમાં પહેલા ગુજરાતી ઍડ્વોકેટ તરીકે સનદ મેળવી હતી. તેઓ કવિ નર્મદના…

વધુ વાંચો >

રતિલાલ ‘અનિલ’

રતિલાલ ‘અનિલ’ (જ. 22 ફેબ્રુઆરી 1919, સૂરત) : ગઝલકાર, પત્રકાર. આખું નામ :  રતિલાલ મૂળચંદદાસ રૂપાવાળા. અન્ય ઉપનામો ‘સાંદીપનિ’, ‘ટચાક’ અને ‘કલ્કિ’. તેમના કુટુંબનો વ્યવસાય જરીબૉર્ડર બનાવવાનો. તેમની બે વર્ષની વયે પિતાનું અવસાન થતાં, કુટુંબની જવાબદારી સંભાળતી માતાએ પ્રાથમિક શિક્ષણ પછી તેમને ઘરના વ્યવસાયમાં જોતરી દીધા. જિજ્ઞાસુ કિશોર રતિલાલને ઘરના…

વધુ વાંચો >