ભાનુબહેન ત્રિવેદી

ઔષધનિર્માણશાસ્ત્ર

ઔષધનિર્માણશાસ્ત્ર (pharmaceutics) : દર્દીને આપવા માટે કોઈ પણ ઔષધનું સુયોગ્ય પ્રરૂપ(form)માં રૂપાંતર કરવાની વિદ્યા. આ માટે ભૈષજિકી શબ્દપ્રયોગ પણ વપરાય છે. ઔષધોનું આધુનિક સમયમાં મોટા પ્રમાણમાં ઉત્પાદન કરવાનું જરૂરી બનતાં આ શાખાની આગવી ટેક્નૉલૉજી ફાર્મસ્યૂટિકલ ટેક્નૉલૉજી તરીકે વિકસી છે. ઔષધો અંગેનું જ્ઞાન ઘણું પ્રાચીન છે. ભારતમાં જ્ઞાનની આગવી શાખા તરીકે…

વધુ વાંચો >

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં)

ઔષધશાસ્ત્ર-શિક્ષણ (ભારતમાં) : ઔષધશાસ્ત્ર(pharmacy)ની વિવિધ શાખાઓમાં પારંગત નિષ્ણાતો તૈયાર કરવાનું વિશિષ્ટ શિક્ષણ. ભારતમાં પદ્ધતિસરના ફાર્મસી-શિક્ષણની શરૂઆત બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં જુલાઈ, 1932થી બી.એસસી. ડિગ્રીમાં ફાર્મસ્યૂટિકલ કેમિસ્ટ્રીને એક વિષય તરીકે રાખવાની મંજૂરીથી થઈ ગણાય. આમાં પ્રેરણા પંડિત મદનમોહન માલવિયાની, સલાહસૂચનો કર્નલ આર. એન. ચોપરા, રાજશેખર બોઝ, સર પી. સી. રે અને સર…

વધુ વાંચો >