નાટ્યશાસ્ત્ર

નાટ્યશાસ્ત્ર

નાટ્યશાસ્ત્ર : ભરતનો રચેલો મનાતો પ્રાચીન ભારતનો (આશરે ઈ. સ. પૂ. 200) આદ્ય નાટ્યલક્ષણગ્રંથ. વિવિધ કલાઓનાં ક્ષેત્રોમાં આની વેદ જેવી પ્રતિષ્ઠા છે તેથી એને સર્વ વર્ણો માટેનો પાંચમો વેદ જ કહ્યો છે. પ્રાચીન ભારતીય નાટ્ય એ નાટક-અભિનય-નૃત્ય-સંગીતનું સમન્વિત સ્વરૂપ હતું તેથી ‘નાટ્યશાસ્ત્ર’ સાહિત્યસ્વરૂપ નાટકનો, મંચકલાનો, અભિનયનો, નૃત્યનો, સંગીત વગેરે કલાઓનો…

વધુ વાંચો >

વૉલ્કૉટ, ડેરેક

વૉલ્કૉટ, ડેરેક (જ. 1930, કાસ્ટ્રીજ, સેંટ લુસિયા, વેસ્ટ ઇન્ડિઝ) : વેસ્ટ ઇન્ડિઝના કૅરિબિયન કવિ અને નાટ્યકાર. તેમને તેમના મહાકાવ્ય ‘ઓમેરોસ’ માટે 1992ના વર્ષનું નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું. નાની વયે તેમના પિતાનું અવસાન થયું હતું. તેમનાં માતા શિક્ષિકા હતાં. તેમણે તેમના વતનમાં સેંટ મેરીઝ કૉલેજમાં તથા જમૈકામાં વેસ્ટ ઇન્ડિઝ યુનિવર્સિટી…

વધુ વાંચો >