ગીતા પરીખ

કાપડિયા, પરમાનંદ કુંવરજી

કાપડિયા, પરમાનંદ કુંવરજી (જ. 18 જૂન 1883, રાણપુર; અ. 17 એપ્રિલ 1976, મુંબઈ) : સન્નિષ્ઠ સમાજસુધારક તથા નિર્ભીક પત્રકાર. તેમણે જૈન સમાજના જુનવાણી રીતરિવાજો તથા અનિષ્ટ વ્યવહારોની સામે અવાજ ઉઠાવવા તથા તેમનો સામનો કરવા માટે સામયિકો અને મંડળો શરૂ કર્યાં હતાં. ગાંધીજીના નિકટના પરિચય પછી તેમણે જેલવાસ ભોગવ્યો હતો. (1930-32)…

વધુ વાંચો >

કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ

કાપડિયા, મોતીચંદ ગિરધરલાલ (જ. 7 ડિસેમ્બર 1879, ભાવનગર; અ. 27 માર્ચ 1951, મુંબઈ) : સ્વાતંત્ર્યસૈનિક. તેઓ પ્રદેશ કૉંગ્રેસ સમિતિના સભ્ય, મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશનના પંદર વર્ષ સુધી કૉર્પોરેટર તથા જૈન સમાજના અગ્રણી કાર્યકર અને બી.એ.,એલએલ.બી., સૉલિસિટર હતા. મુંબઈમાં મહાવીર જૈન વિદ્યાલયની તેમણે સ્થાપના કરી હતી. એમણે લખેલાં પુસ્તકોમાં ‘જૈન ર્દષ્ટિએ યોગ’,…

વધુ વાંચો >

યુગદર્શન (1949)

યુગદર્શન (1949) : ગુજરાતી માસિક. તેનો આરંભ ભારતની આઝાદીના ચૈતન્યસંચારમાંથી, 15મી ઑગસ્ટ 1949ને દિવસે, જન્મભૂમિ-પત્રોનું સંચાલન કરનાર સૌરાષ્ટ્ર ટ્રસ્ટે કર્યો. તેના તંત્રી તરીકે સમાજસુધારક, નીડર અને આદર્શપરાયણ લેખક પરમાનંદ કુંવરજી કાપડિયાની નિમણૂક થયેલી. ‘પ્રબુદ્ધ જીવન’ (પ્રબુદ્ધ જૈન) દ્વારા એમની કલમ વર્ષોથી જાણીતી હતી. આ સામયિક દ્વારા તેઓ ‘સત્યની ઉપાસના અને…

વધુ વાંચો >

રતનબાઈ

રતનબાઈ : આ એક જ નામની મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં થઈ ગયેલી ત્રણ કવયિત્રીઓ. એક રતનબાઈએ ઈ. સ. 1579માં રેંટિયાની પ્રશસ્તિ કરતી 24 કડીની ‘રેંટિયાની સજ્ઝાય’ રચેલી. તે જૈન પરંપરાની જણાય છે. બીજી રતનબાઈ ઈ. સ. 1781ના અરસામાં હયાત એક જ્ઞાનમાર્ગી નાગર કવયિત્રી હતી, જે અમદાવાદની વતની અને અખાની શિષ્યપરંપરાના હરિકૃષ્ણજીની…

વધુ વાંચો >