૨૦.૧૪

વિભુકુમારથી વિયેના સર્કલ (Vienna circle)

વિભુકુમાર

વિભુકુમાર (જ. 13 માર્ચ 1942, સાગર, મધ્યપ્રદેશ) : હિંદી લેખક અને નાટ્યકાર. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રવિશંકર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1965-71 દરમિયાન ‘હસ્તાક્ષર’ ત્રિમાસિકના સંપાદક તથા મધ્યપ્રદેશમાં શેરી-નાટકોની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હતા. તેમણે દુર્ગા મહાવિદ્યાલય, રાયપુરમાં હિંદીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો…

વધુ વાંચો >

વિભેદક માધ્યમો (contrast media)

વિભેદક માધ્યમો (contrast media) : નિદાનલક્ષી ચિત્રણોમાં શરીરની અંદરની જે સંરચનાઓ સ્પષ્ટ ન જણાઈ શકતી હોય તેમને સુસ્પષ્ટ કરવા માટે વપરાતાં દ્રવ્યો. તેમને ઍક્સ-રે-રોધી અથવા ક્ષ-કિરણ-રોધી (radio opaque) માધ્યમો પણ કહે છે. તેઓ 2 પ્રકારનાં છે  ધનાત્મક અને ઋણાત્મક. જે દ્રવ્ય ક્ષ-કિરણોને અવશોષે છે અને ચિત્રપત્ર પર સફેદ કે ભૂખરા…

વધુ વાંચો >

વિભેદન (Resolution)

વિભેદન (Resolution) (રસાયણશાસ્ત્ર) : રેસેમિક મિશ્રણને તેના બે ઘટક પ્રતિબિંબીઓ(enantiomers)માં અલગ પાડવાની પ્રવિધિ. પ્રકાશીય રીતે સક્રિય એવા એક સંયોજનને રેસેમિક રૂપમાં [બે પ્રતિબિંબીઓના સમઆણ્વીય (equimolecular) મિશ્રણમાં] ફેરવવાની વિધિને રેસેમીકરણ (racemisation) કહે છે. લુઈ પાશ્ર્ચરે (1948) ટાર્ટરિક ઍસિડનાં સોડિયમ-એમોનિયમ ક્ષારનાં સ્ફટિક-સ્વરૂપનો અભ્યાસ કરતાં શોધી કાઢેલું કે ટાર્ટરિક ઍસિડ દક્ષિણ-ભ્રમણીય (ધ્રુવીભૂત પ્રકાશનું…

વધુ વાંચો >

વિભેદી ગિયર (differential gear)

વિભેદી ગિયર (differential gear) : મોટરગાડીમાં વપરાતી ગિયરની વ્યવસ્થા. આની મદદથી, એન્જિનની શક્તિ(power)નું ચાલક વ્હિલ સુધી સંચારણ થઈ શકે છે. તદુપરાંત જુદાં જુદાં વ્હિલમાં બળની સરખી વહેંચણી પણ શક્ય બને છે. આથી, વળાંક અથવા અસમતલ (uneven) સપાટી ઉપર જરૂરી જુદી જુદી લંબાઈનો પથ મેળવી શકાય છે. સીધા રસ્તાઓ ઉપર વ્હિલ…

વધુ વાંચો >

વિભેદી તાપીય પૃથક્કરણ

વિભેદી તાપીય પૃથક્કરણ : જુઓ તાપીય પૃથક્કરણ.

વધુ વાંચો >

વિભ્રમ (અં. hallucination)

વિભ્રમ (અં. hallucination) : માત્ર વિચારની કક્ષાએ અનુભવાતી વસ્તુઓ કે ઘટનાઓને ખરેખરી વસ્તુ કે ઘટના તરીકે સ્વીકારી લેવાની ભૂલભરેલી જ્ઞાનાત્મક ક્રિયા. જેને માટે કોઈ બંધબેસતા બાહ્ય ઉદ્દીપનનો આધાર હોતો નથી એવું ખોટું પ્રત્યક્ષ જ્ઞાન; દા.ત., વાતાવરણ તદ્દન શાંત હોવા છતાં અવાજો ‘સાંભળવા’, જે ખરેખર હાજર જ નથી એવી વસ્તુઓ કે…

વધુ વાંચો >

વિભ્રમ

વિભ્રમ : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.

વધુ વાંચો >

વિભ્રામકો (hallucinogens)

વિભ્રામકો (hallucinogens) : હકીકતમાં ભારે વિકૃતિ પેદા કરી મનમાં ભ્રમ, પ્રલાપ (ચિત્તવિપર્યય, delirium), સ્મૃતિલોપ (amnesia), તેમજ દિશા, સમય અને સ્થળની સમજ અંગે ગૂંચવણ ઊભી કરતાં રસાયણો કે ઔષધો. વિભ્રમ (hallucination) શબ્દ લૅટિન ‘alucinari’ ઉપરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ મનમાં જ ભમવું એવો થાય. તે કોઈ પણ સાચી સંવેદી-ઉત્તેજના વિના તેની…

વધુ વાંચો >

વિમલ ગંગા પ્રસાદ

વિમલ ગંગા પ્રસાદ (જ. 3 જૂન 1939, ઉત્તરકાશી, ઉ.પ્ર.) : હિંદી કવિ તથા કથાસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., કર્યા બાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારની કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ જે. એન. યુનિવર્સિટીમાં હિંદી અનુવાદના પ્રાધ્યાપક રહ્યા. વળી તેમણે દિલ્હી યુનિવર્સિટી કૉલેજના રીડર; ‘રંગિકા’ થિયેટર…

વધુ વાંચો >

વિમલનાથ

વિમલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં તેરમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ ઘાતકી ખંડ દ્વીપમાં પ્રાગ્વિદેહ ક્ષેત્રમાં ભરત નામે વિજયમાં મહાપુરી નગરીના પદ્મસેન નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી સર્વગુપ્ત આચાર્ય નામે ગુરુ પાસે દીક્ષા લઈ તેમણે સંસારત્યાગ કર્યો હતો.…

વધુ વાંચો >

વિભુકુમાર

Feb 14, 2005

વિભુકુમાર (જ. 13 માર્ચ 1942, સાગર, મધ્યપ્રદેશ) : હિંદી લેખક અને નાટ્યકાર. તેમણે સાગર યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રવિશંકર યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેઓ 1965-71 દરમિયાન ‘હસ્તાક્ષર’ ત્રિમાસિકના સંપાદક તથા મધ્યપ્રદેશમાં શેરી-નાટકોની પ્રવૃત્તિમાં અગ્રેસર રહ્યા હતા. તેમણે દુર્ગા મહાવિદ્યાલય, રાયપુરમાં હિંદીના પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી છે. તેમણે અત્યાર સુધીમાં 7 ગ્રંથો…

વધુ વાંચો >

વિભેદક માધ્યમો (contrast media)

Feb 14, 2005

વિભેદક માધ્યમો (contrast media) : નિદાનલક્ષી ચિત્રણોમાં શરીરની અંદરની જે સંરચનાઓ સ્પષ્ટ ન જણાઈ શકતી હોય તેમને સુસ્પષ્ટ કરવા માટે વપરાતાં દ્રવ્યો. તેમને ઍક્સ-રે-રોધી અથવા ક્ષ-કિરણ-રોધી (radio opaque) માધ્યમો પણ કહે છે. તેઓ 2 પ્રકારનાં છે  ધનાત્મક અને ઋણાત્મક. જે દ્રવ્ય ક્ષ-કિરણોને અવશોષે છે અને ચિત્રપત્ર પર સફેદ કે ભૂખરા…

વધુ વાંચો >

વિભેદન (Resolution)

Feb 14, 2005

વિભેદન (Resolution) (રસાયણશાસ્ત્ર) : રેસેમિક મિશ્રણને તેના બે ઘટક પ્રતિબિંબીઓ(enantiomers)માં અલગ પાડવાની પ્રવિધિ. પ્રકાશીય રીતે સક્રિય એવા એક સંયોજનને રેસેમિક રૂપમાં [બે પ્રતિબિંબીઓના સમઆણ્વીય (equimolecular) મિશ્રણમાં] ફેરવવાની વિધિને રેસેમીકરણ (racemisation) કહે છે. લુઈ પાશ્ર્ચરે (1948) ટાર્ટરિક ઍસિડનાં સોડિયમ-એમોનિયમ ક્ષારનાં સ્ફટિક-સ્વરૂપનો અભ્યાસ કરતાં શોધી કાઢેલું કે ટાર્ટરિક ઍસિડ દક્ષિણ-ભ્રમણીય (ધ્રુવીભૂત પ્રકાશનું…

વધુ વાંચો >

વિભેદી ગિયર (differential gear)

Feb 14, 2005

વિભેદી ગિયર (differential gear) : મોટરગાડીમાં વપરાતી ગિયરની વ્યવસ્થા. આની મદદથી, એન્જિનની શક્તિ(power)નું ચાલક વ્હિલ સુધી સંચારણ થઈ શકે છે. તદુપરાંત જુદાં જુદાં વ્હિલમાં બળની સરખી વહેંચણી પણ શક્ય બને છે. આથી, વળાંક અથવા અસમતલ (uneven) સપાટી ઉપર જરૂરી જુદી જુદી લંબાઈનો પથ મેળવી શકાય છે. સીધા રસ્તાઓ ઉપર વ્હિલ…

વધુ વાંચો >

વિભેદી તાપીય પૃથક્કરણ

Feb 14, 2005

વિભેદી તાપીય પૃથક્કરણ : જુઓ તાપીય પૃથક્કરણ.

વધુ વાંચો >

વિભ્રમ (અં. hallucination)

Feb 14, 2005

વિભ્રમ (અં. hallucination) : માત્ર વિચારની કક્ષાએ અનુભવાતી વસ્તુઓ કે ઘટનાઓને ખરેખરી વસ્તુ કે ઘટના તરીકે સ્વીકારી લેવાની ભૂલભરેલી જ્ઞાનાત્મક ક્રિયા. જેને માટે કોઈ બંધબેસતા બાહ્ય ઉદ્દીપનનો આધાર હોતો નથી એવું ખોટું પ્રત્યક્ષ જ્ઞાન; દા.ત., વાતાવરણ તદ્દન શાંત હોવા છતાં અવાજો ‘સાંભળવા’, જે ખરેખર હાજર જ નથી એવી વસ્તુઓ કે…

વધુ વાંચો >

વિભ્રમ

Feb 14, 2005

વિભ્રમ : જુઓ મનશ્ચિકિત્સાવિદ્યા.

વધુ વાંચો >

વિભ્રામકો (hallucinogens)

Feb 14, 2005

વિભ્રામકો (hallucinogens) : હકીકતમાં ભારે વિકૃતિ પેદા કરી મનમાં ભ્રમ, પ્રલાપ (ચિત્તવિપર્યય, delirium), સ્મૃતિલોપ (amnesia), તેમજ દિશા, સમય અને સ્થળની સમજ અંગે ગૂંચવણ ઊભી કરતાં રસાયણો કે ઔષધો. વિભ્રમ (hallucination) શબ્દ લૅટિન ‘alucinari’ ઉપરથી ઉદ્ભવ્યો છે, જેનો અર્થ મનમાં જ ભમવું એવો થાય. તે કોઈ પણ સાચી સંવેદી-ઉત્તેજના વિના તેની…

વધુ વાંચો >

વિમલ ગંગા પ્રસાદ

Feb 14, 2005

વિમલ ગંગા પ્રસાદ (જ. 3 જૂન 1939, ઉત્તરકાશી, ઉ.પ્ર.) : હિંદી કવિ તથા કથાસાહિત્યકાર. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી એમ.એ., કર્યા બાદ પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. તેઓ ભારત સરકારની કેન્દ્રીય હિંદી નિયામકની કચેરીના નિયામકપદેથી સેવાનિવૃત્ત થયા. ત્યારબાદ જે. એન. યુનિવર્સિટીમાં હિંદી અનુવાદના પ્રાધ્યાપક રહ્યા. વળી તેમણે દિલ્હી યુનિવર્સિટી કૉલેજના રીડર; ‘રંગિકા’ થિયેટર…

વધુ વાંચો >

વિમલનાથ

Feb 14, 2005

વિમલનાથ : જૈન ધર્મના ચોવીસ તીર્થંકરોમાં તેરમા તીર્થંકર. જૈન પુરાણો તીર્થંકર-ભવ પૂર્વેના તેમના બે ભવની વિગતો આપે છે. પ્રથમ ભવમાં તેઓ ઘાતકી ખંડ દ્વીપમાં પ્રાગ્વિદેહ ક્ષેત્રમાં ભરત નામે વિજયમાં મહાપુરી નગરીના પદ્મસેન નામે રાજા હતા. તે જન્મમાં વૈરાગ્યબોધ થવાથી સર્વગુપ્ત આચાર્ય નામે ગુરુ પાસે દીક્ષા લઈ તેમણે સંસારત્યાગ કર્યો હતો.…

વધુ વાંચો >