૧૭.૨૩

રામ્સે વિલિયમ (સર)થી રાય રામશંકર

રામ્સે, વિલિયમ (સર)

રામ્સે, વિલિયમ (સર) (જ. 2 ઑક્ટોબર 1852, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 23 જુલાઈ 1916, હાઇ વાઇકોમ્બે, બકિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ. ઇજનેરના પુત્ર. તેમને ધર્મશાસ્ત્રી (theologist) બનાવવાના હોવાથી તેમને પ્રણાલિકાગત અભ્યાસ કરવો પડેલો. પણ તેમની એકમાત્ર ઇચ્છા રસાયણશાસ્ત્રમાં કારકિર્દી બનાવવાની હોવાથી ગ્લાસગો યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી. 1869-71 દરમિયાન તેમણે હાઇડલબર્ગ…

વધુ વાંચો >

રાય (Rye)-1

રાય (Rye)-1 : ન્યૂયૉર્ક(યુ.એસ.)ના વેસ્ટચેસ્ટર પરગણામાં લૉંગ આઇલૅન્ડના અખાતી ભાગ પર આવેલું શહેર તેમજ તેનો પરાવિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 58´ ઉ. અ. અને 73° 41´ પ.રે.. તેનું મૂળ નગર-સ્થળ તો 1660માં કનેક્ટિકટના ગ્રિનવિચમાંથી આવેલા લોકોએ જ્યાં વસાહતો સ્થાપેલી તે પૅન્ડિગો નેક ખાતે હતું. 1788માં સત્તાવાર રીતે તેની સરહદ આંકવામાં…

વધુ વાંચો >

રાય (Rye)-2

રાય (Rye)-2 : ઇંગ્લૅન્ડના પૂર્વ સસેક્સ પરગણાના રૉથર જિલ્લામાં રૉથર નદી નજીકની ટેકરી પર આવેલું નષ્ટપ્રાય નગર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 0° 44´ પૂ. રે.. મૂળ તે એક દરિયાઈ બંદર હતું. 1289માં તેને બંદર-જૂથમાં ભેળવવામાં આવેલું. 1350ના અરસામાં તે સિંક (Cinque) બંદરોનું પૂર્ણ સભ્ય પણ બન્યું…

વધુ વાંચો >

રાય, અન્નદાશંકર

રાય, અન્નદાશંકર (જ. 1904, ધેનકૅનાલ, ઓરિસા) : બંગાળી અને ઊડિયા ભાષાના લેખક. કટકની રેવનશો કૉલેજમાંથી ઑનર્સ સાથે અંગ્રેજીમાં બી.એ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન 1927માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવી પાસ થયા. 1951માં પૂરો સમય સાહિત્યસેવામાં ગાળવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. રાજકીય વિચારસરણી પૂરતા તેઓ ગાંધીવાદી હતા,…

વધુ વાંચો >

રાય, આશિત

રાય, આશિત (જ. 1943, જૂગ્ના ટી એસ્ટેટ, દાર્જીલિંગ) : નેપાળી નવલકથાકાર. તેમની નવલકથા ‘નયા ક્ષિતિજ કો ખોજ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સિલિગુડી ખાતેની નૉર્થ બેંગૉલ યુનિવર્સિટીમાંથી 1943માં નેપાળીમાં એમ.એ. કર્યું. હિંદીમાં તેમણે વિશારદની પદવી મેળવી હતી. તેઓ એક વિદ્વાન શિક્ષક હતા. 23 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે નવલકથા…

વધુ વાંચો >

રાય, ઇન્દ્ર બહાદુર

રાય, ઇન્દ્ર બહાદુર (જ. 3 ફેબ્રુઆરી 1927, બલાસણ, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી ભાષાના સાહિત્યકાર. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું હતું. તેમણે અનેક સાહિત્યિક કૃતિઓની રચના કરી છે. તેમના પુસ્તક ‘નેપાલી ઉપન્યાસ કા આધારહારુ’ (‘ધ બૅસિસ ઑવ્ નેપાલી નૉવેલ્સ’) બદલ 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને…

વધુ વાંચો >

રાય, કલ્યાણી

રાય, કલ્યાણી : જાણીતાં સિતારવાદક. રૂઢિવાદી પરિવારમાં જન્મ. પિતાનું નામ શૈલેશ્વર રાય. માતાના પ્રોત્સાહનથી સંગીત તરફ વળ્યાં. આઠ વર્ષની વયે ઇનાયતખાંના ઘરાનાના સંગીતકાર એન. સી. ગાંગુલી પાસેથી સંગીતના શિક્ષણનો પ્રારંભ કર્યો, જે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું. 1948ના અરસામાં જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં પાસેથી ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત…

વધુ વાંચો >

રાય, કૃષ્ણદાસ

રાય, કૃષ્ણદાસ (જ. 1885ની આસપાસ; અ. ? ) : ભારતીય કલા અંગે જાગૃતિ પ્રેરનાર કલામર્મજ્ઞ અને વિદ્વાન તથા વારાણસીના વિશ્વવિખ્યાત મ્યુઝિયમ ‘ભારત કલા ભવન’ના સ્થાપક. બાળપણથી જ કૃષ્ણદાસને ચિત્રો દોરવાનો છંદ લાગ્યો હતો. તરુણવયે તેઓ ચિત્રકાર તો ન બન્યા, પણ કલાપ્રેમ એટલો વધ્યો કે તે કલા-ઇતિહાસકાર અને આલોચક બન્યા. 1910માં…

વધુ વાંચો >

રાયગડા (Rayagada)

રાયગડા (Rayagada) : ઓરિસા રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 19° 10´ ઉ. અ. અને 83° 25´ પૂ. રે.ની આજુબાજુનો 7,585 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાલાહાંડી, ઉત્તર અને ઈશાનમાં ફૂલબની, પૂર્વમાં ગજપતિ, દક્ષિણે શ્રીકાકુલમ (આં.પ્ર.) અને કોરાપુટ તથા…

વધુ વાંચો >

રાયગઢ (છત્તીસગઢ)

રાયગઢ (છત્તીસગઢ) : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે રાજ્યની પૂર્વમાં બિલાસપુર વિભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 20´થી 23° 15´ ઉ. અ. અને 82° 55´થી 83° 24´ પૂ. રે. વચ્ચેનો 12,924 ચોકિમી. (રાજ્યની કુલ ભૂમિનો 2.91 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…

વધુ વાંચો >

રામ્સે, વિલિયમ (સર)

Jan 23, 2003

રામ્સે, વિલિયમ (સર) (જ. 2 ઑક્ટોબર 1852, ગ્લાસગો, સ્કૉટલૅન્ડ; અ. 23 જુલાઈ 1916, હાઇ વાઇકોમ્બે, બકિંગહૅમશાયર, ઇંગ્લૅન્ડ) : બ્રિટિશ રસાયણવિદ. ઇજનેરના પુત્ર. તેમને ધર્મશાસ્ત્રી (theologist) બનાવવાના હોવાથી તેમને પ્રણાલિકાગત અભ્યાસ કરવો પડેલો. પણ તેમની એકમાત્ર ઇચ્છા રસાયણશાસ્ત્રમાં કારકિર્દી બનાવવાની હોવાથી ગ્લાસગો યુનિવર્સિટીમાં રસાયણશાસ્ત્રના અભ્યાસની શરૂઆત કરી. 1869-71 દરમિયાન તેમણે હાઇડલબર્ગ…

વધુ વાંચો >

રાય (Rye)-1

Jan 23, 2003

રાય (Rye)-1 : ન્યૂયૉર્ક(યુ.એસ.)ના વેસ્ટચેસ્ટર પરગણામાં લૉંગ આઇલૅન્ડના અખાતી ભાગ પર આવેલું શહેર તેમજ તેનો પરાવિભાગ. ભૌગોલિક સ્થાન : 40° 58´ ઉ. અ. અને 73° 41´ પ.રે.. તેનું મૂળ નગર-સ્થળ તો 1660માં કનેક્ટિકટના ગ્રિનવિચમાંથી આવેલા લોકોએ જ્યાં વસાહતો સ્થાપેલી તે પૅન્ડિગો નેક ખાતે હતું. 1788માં સત્તાવાર રીતે તેની સરહદ આંકવામાં…

વધુ વાંચો >

રાય (Rye)-2

Jan 23, 2003

રાય (Rye)-2 : ઇંગ્લૅન્ડના પૂર્વ સસેક્સ પરગણાના રૉથર જિલ્લામાં રૉથર નદી નજીકની ટેકરી પર આવેલું નષ્ટપ્રાય નગર. ભૌગોલિક સ્થાન : 50° 57´ ઉ. અ. અને 0° 44´ પૂ. રે.. મૂળ તે એક દરિયાઈ બંદર હતું. 1289માં તેને બંદર-જૂથમાં ભેળવવામાં આવેલું. 1350ના અરસામાં તે સિંક (Cinque) બંદરોનું પૂર્ણ સભ્ય પણ બન્યું…

વધુ વાંચો >

રાય, અન્નદાશંકર

Jan 23, 2003

રાય, અન્નદાશંકર (જ. 1904, ધેનકૅનાલ, ઓરિસા) : બંગાળી અને ઊડિયા ભાષાના લેખક. કટકની રેવનશો કૉલેજમાંથી ઑનર્સ સાથે અંગ્રેજીમાં બી.એ. થયા. એમ.એ.ના અભ્યાસ દરમિયાન 1927માં ઇન્ડિયન સિવિલ સર્વિસમાં તમામ ભારતીય વિદ્યાર્થીઓમાં પ્રથમ ક્રમ મેળવી પાસ થયા. 1951માં પૂરો સમય સાહિત્યસેવામાં ગાળવા તેમણે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી. રાજકીય વિચારસરણી પૂરતા તેઓ ગાંધીવાદી હતા,…

વધુ વાંચો >

રાય, આશિત

Jan 23, 2003

રાય, આશિત (જ. 1943, જૂગ્ના ટી એસ્ટેટ, દાર્જીલિંગ) : નેપાળી નવલકથાકાર. તેમની નવલકથા ‘નયા ક્ષિતિજ કો ખોજ’ને 1981ના વર્ષનો સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. સિલિગુડી ખાતેની નૉર્થ બેંગૉલ યુનિવર્સિટીમાંથી 1943માં નેપાળીમાં એમ.એ. કર્યું. હિંદીમાં તેમણે વિશારદની પદવી મેળવી હતી. તેઓ એક વિદ્વાન શિક્ષક હતા. 23 વર્ષના લેખનકાર્ય દરમિયાન તેમણે નવલકથા…

વધુ વાંચો >

રાય, ઇન્દ્ર બહાદુર

Jan 23, 2003

રાય, ઇન્દ્ર બહાદુર (જ. 3 ફેબ્રુઆરી 1927, બલાસણ, દાર્જીલિંગ, પશ્ચિમ બંગાળ) : નેપાળી ભાષાના સાહિત્યકાર. તેમણે ઉત્તર બંગાળ યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.એ. કર્યું હતું. તેમણે અનેક સાહિત્યિક કૃતિઓની રચના કરી છે. તેમના પુસ્તક ‘નેપાલી ઉપન્યાસ કા આધારહારુ’ (‘ધ બૅસિસ ઑવ્ નેપાલી નૉવેલ્સ’) બદલ 1976માં કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો પુરસ્કાર તેમને…

વધુ વાંચો >

રાય, કલ્યાણી

Jan 23, 2003

રાય, કલ્યાણી : જાણીતાં સિતારવાદક. રૂઢિવાદી પરિવારમાં જન્મ. પિતાનું નામ શૈલેશ્વર રાય. માતાના પ્રોત્સાહનથી સંગીત તરફ વળ્યાં. આઠ વર્ષની વયે ઇનાયતખાંના ઘરાનાના સંગીતકાર એન. સી. ગાંગુલી પાસેથી સંગીતના શિક્ષણનો પ્રારંભ કર્યો, જે ચારથી પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું. 1948ના અરસામાં જાણીતા સિતારવાદક ઉસ્તાદ વિલાયતખાં પાસેથી ઉચ્ચ તાલીમ પ્રાપ્ત કરવાની શરૂઆત…

વધુ વાંચો >

રાય, કૃષ્ણદાસ

Jan 23, 2003

રાય, કૃષ્ણદાસ (જ. 1885ની આસપાસ; અ. ? ) : ભારતીય કલા અંગે જાગૃતિ પ્રેરનાર કલામર્મજ્ઞ અને વિદ્વાન તથા વારાણસીના વિશ્વવિખ્યાત મ્યુઝિયમ ‘ભારત કલા ભવન’ના સ્થાપક. બાળપણથી જ કૃષ્ણદાસને ચિત્રો દોરવાનો છંદ લાગ્યો હતો. તરુણવયે તેઓ ચિત્રકાર તો ન બન્યા, પણ કલાપ્રેમ એટલો વધ્યો કે તે કલા-ઇતિહાસકાર અને આલોચક બન્યા. 1910માં…

વધુ વાંચો >

રાયગડા (Rayagada)

Jan 23, 2003

રાયગડા (Rayagada) : ઓરિસા રાજ્યના નૈર્ઋત્ય ભાગમાં આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 19° 10´ ઉ. અ. અને 83° 25´ પૂ. રે.ની આજુબાજુનો 7,585 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય અને ઉત્તરમાં કાલાહાંડી, ઉત્તર અને ઈશાનમાં ફૂલબની, પૂર્વમાં ગજપતિ, દક્ષિણે શ્રીકાકુલમ (આં.પ્ર.) અને કોરાપુટ તથા…

વધુ વાંચો >

રાયગઢ (છત્તીસગઢ)

Jan 23, 2003

રાયગઢ (છત્તીસગઢ) : છત્તીસગઢ રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે રાજ્યની પૂર્વમાં બિલાસપુર વિભાગમાં આવેલો છે. ભૌગોલિક સ્થાન : તે 21° 20´થી 23° 15´ ઉ. અ. અને 82° 55´થી 83° 24´ પૂ. રે. વચ્ચેનો 12,924 ચોકિમી. (રાજ્યની કુલ ભૂમિનો 2.91 %) જેટલો વિસ્તાર આવરી લે છે. તેની…

વધુ વાંચો >